________________
છે
દેવ ચરિત્ર ]
૩૭.
પીને એવું ; ત્યારે મને માય છે કે હું સાંભળ્યા છતાં જીવું કેમ છું? તું મને રોજ પુછે છે કે “ માતા ! કુળ દે મારી કુશળતા ઋષભની કુશળતામાં છે. હવે
મે છે જેને મારે હવળ ચદ્રકાનિ જેવાં છત્ર રહેતા તેનું માથું આજે જંગલમાં સૂર્યના તાપી તા રા છે જે સદર
વિંશી વિંજતી સ્ત્રીઓના કંકણનો મધુર અવાજ જેની ગામપાસ ફેલાતે તે મારા વાલાભ આજે મરછરોના ગગણામા ઘેરાયેલો છે. રથ અને સ્ત્રી ઉપર બીગ બેંકડે માણથી ગત મારે કષભ કાંટા કાંકરા અને
=ામાં તેમજ પત, પી અને જંગોમાં ઉધાડે પગે રખડે છે. જેના આહાર અને પાન માટે કડવાશ ને દૂર સમુદ્રના પાઉં હાજર થતાં તે મારા યમ ઘેરઘેર ભિક્ષા માટે રખડે છે. અને તે ભિક્ષા પર્ કેહવાર મળે અને કઈવાર ન પણ મળે. મારે જ યારે વર્ષાઋતુ શિયાળા અને ઉનાળામાં નિરાધાર ભીલોની પેઠે દુઃખ સહન કરી રવો છે ત્યારે તમે ભરત બાબિલ વિગેરે રાજ્યભવમાં રાચે છે. મારા પુત્રની તમે કઈ દોડી દરકાર લે છે! ભરત! દોષ બીજા ને દઉં, મારા ભાગ્યને જ પિયર છે કે જે ગામ જેવા પુત્રને પામી તાં તેથી વિયોગી બની. તે પુત્ર પણ જ્ઞાન નિપાન અને વાઘપૂર્ણ હેવા છતા સાવ મને વિસરી ગયો છે. હું તે આજે દેડીને તેની પાછળ તેની સારસંભાળ લેવા માંડુ પણ શું કરું કે આજે મેં તેના દુઃખને લઈ અપાતી રસ ગુમાવી છે ભરત! વધુ નહિ તે તેની ખબર તે મને આપ્યા કર ” આમ બેડી મતા મુદ્દે હૃદયે રડી પડયાં. ભરત મહારાજ હૈયે ધારણ કરી માતાને કહેવા લાગ્યા કે “આપ ત્રિભુવન વામી ૧લદેવની માતા છે. ત્રણ જગતના આધાર સત્વશાળી જે પ્રસ્થમ તીર્થંકર થવાના છે તે આદીશ્વરની આપ જનેતા છે. હે માતા જેના નામના સમરણશી બીજાને ઉપ નથી થતા તે તમારા પુત્રને ઉદ્ધવ શાના થાય ? તેમને વનમાં સિહ વરૂ કે કોઈને ભય નથી. તે જંગલમાં ટાઢ તડકો વર્ષો સહન કરે છે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે છે અને તે તેમને નજીકમાં જ થવાનું છે. આપ મનમાં ઓછું ન લાવે. જાને તારનાર તેમના કાર્યની આપ અનુમોદના કરે.” કેવળજ્ઞાન અને ચકની ઉત્પત્તિની વધામણું –
આ પ્રમાણે ભરત મહારાજા માતાને કહે છે તેટલામાં યમક અને સમકે નામના બે પુરૂ મહારાજા પાસે આવ્યાં. ચમકે કહ્યું કે “હે નરાધિપ! પુરિમતાલ નામના પરામાં શટાનન ઉદ્યાનમાં પરમાત્મા ઋષભદેવને ત્રણે લેકની સર્વ વસ્તુને જણાવનાર કેવળજ્ઞાન પ્રગટ થયુ છે યમક પછી તુર્તજ સમક બેલી ઉsો કે “હે મહારાજ ! આપની આયુધ શાળામાં સૂર્યમંડળ સરખું તેજસ્વી અને હજાર ભરાવાળું ચકરન ઉત્પન્ન થયું છે.”
બને વધામણી સાંભળી આ બન્નેમાં પ્રથમ કોને પૂછું? તેને ક્ષણભર વિચાર કર્યા બાદ ભરત મહારાજાએ ચિંતળ્યું કે ના જીવ માત્રના અભયદાતા ત્રણ લોક પૂજ્ય તીર્થકર પિતા કયાં? અને પ્રાણુઓનું સંહાર કરનાર ચકવતિ પદ આપનાર આ ચક્ર કહ્યાં ?