SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ બી જામવ ચરિન ! સાતમો અને આગે વિ–ગુગલિક અને દેવભવ. એક નિયન પણ પાનેલા માતાની એક સરખી ગતિ થાય તે જ્યારે તે ૧૪ અને થીમની ને પામી ઉત્તરકુર ક્ષેત્રમાં સુગળીયાપણે ઉત્પત્ય થયાં સુમતિક આમુખ પર જે પમ દેવામાં તે બન્ને મિત્ર દેવપણે ઉત્પન્ન થયા. નવમેદવ-જીવાનંદ વેધ. ૨ક પણ જોગવી આપુખ્ય પાનું ઘએ વાઘને જીવ ત્યાંથી થવી રપતિપિત નકારમાં પિ ને ભેર છવાનંદ નામે પુત્રપણે ઉત્પન્ન થયા અને શ્રીમનોને જવ દેવકથી એવી ઈશ્વરદત્ત શેઠને ત્યાં કેશવનામે પુર થયેતે વખતે ધર્મના ચાર હોઇ છે તેમ બી ચાર બાળ ઉત્પન્ન થયાં. એમાં પ્રથમ ઇશાનચંદ્ર રાજાની કનકાવતી નામે ચીથી મહીધર ના પુત્ર થશે. બીજે સુનાશીર મંત્રીની લક્ષ્મીનામે બીજી સબ િનામે પત્ર ધો. વીએ સાગરદત્ત નામના સાર્થવાહની અભયમતી નામની સીથી પૂર્ગભ નામે પગે ઘો. અને શા ધન કિની શીપળમતી નામની આથી ગુણાકર નામે પત્ર થશે. આ છએ દેવગે પરસ્પર મિત્ર થયા. એક વખતે પુત્ર જવાનંદને ઘેર તેઓ બેઠા હતા તેવામાં એક મુનિ મહારાજ હારવા પધાર્યા તે સાધુ પૃથ્વીપાળ રાજાના ગાકર નામે પુત્ર હતા. તેમનું શરીર તપથી સુકાઈ ગયું ધ અને શરીર ને રંગ થયે હતો, તે પણ તે ઔષધની યાચના કે પૃહા કરતા નહતા. આવા નિસ્પૃહ મુનિ મઝારાજને જોઈ જીવાનંદને મહીધર કુમારે કાંઈક પરિહાસપૂર્વક કહ્યું કે “તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું જ્ઞાન છે. અને ચિકિત્સામાં પણ કુશળ છે, પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જોતી નથી તેમ દ્રવ્યવિનાના પિકિતમાગુઓની સામું તમે પણ જતા નથી. વિવેકીએ એકાંત અર્થલબ્ધ ન થવું જોઈએ અને કોઈ વખતે ધર્મ અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારૂ કુશળપણું છે તેને ધિક્કાર છે કે જે આવા રોગી મુનિની તમે ઉપેક્ષા કરે છે. એવું સાંભળી જીવાદે કહ્યું કે “તમે મને સ્મરણ કરાવ્યું તે બહુ સારું થયું. પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી, તે અંતરાયરૂપ છે. તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે, પણ ગશીર્ષ ચંદન અને રત્નકંબળ નથી તે તમે લાવી આપો.” ત્યારે બીજા પાંચ જણ બોલ્યા કે તે બન્ને વસ્તુ અમે લાવીશું. એમ કહી તે પાંચેજણા ચૌટામાં ગયા અને મુનિ તે સ્વસ્થાને ચાલ્યા ગયા. તે પાંચ મિત્રોએ પિતાની પાસેથી દ્રવ્ય એક કરી ચૌટામાં કઈવૃદ્ધ વણિક પાસે જઈને કહ્યું કે “અમને ગોશીષ ચંદન અને નબળા રોગ્ય મૂલ્ય લઈને આપે.” ત્યારે તે વણિકે કહ્યું કે “તે દરેક વસ્તુનું મૂલ્ય લાખ સૌનેયા છે તે આપીને લઈ જાઓ, પરંતુ તે પહેલાં તેનું તમારે શું કામ છે તે કહે. તેઓએ કહ્યું કે “અમારે તે વસ્તુઓ વડે એક મુનિરાજના રોગની દવા કરવાની છે. તે સાંભળી શેઠ વિચાર કરવા લાગ્યું કે “અહા! આ છોકરાઓ નાના છે, છતાં વૃદ્ધ માણસ કરતાં પણ ઘણુજ વિવેકવાળા છે. મારા જેવા ઘરડા માણસનું કરવા લાયક કામ આ લકે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy