Page #1
--------------------------------------------------------------------------
________________
(
2
)
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન સસ્તી વાંચનમાળા નં. ૩૪
વર્ષ ૯મું સં. ૧૯૮૭
IIII
શ્રી ગિરનાર તીર્થનો ઈતિહાસ
(સચિત્ર.)
પ્રકાશક,
उतना જૈન સસ્તી વયનાં બાળા–ભાવનગર.
વીર સં. ૨૪૫૬
વિ. સં. ૧૯૮૬
1
કિ. ૧-૮-૦
Page #3
--------------------------------------------------------------------------
________________
વાચકવર્ગને સૂચના
આ પુસ્તક છપાવવા માટે પુરતું લક્ષ રાખવામાં આવ્યું છે. છતાં દ્રષ્ટી દોષથી રહેલી ભુલ સુધારી વાંચવા વિનંતિ છે.
પ્રકાશકે–સર્વહક સ્વાધીને રાખેલ છે.
ભાવનગર–ધી આનંદ પ્રી. પ્રેસમાં શા. ગુલાબચંદ લલ્લુભાઈએ છાપ્યું.
સં. ૧૯૮૬ ના વૈશાખ
Page #4
--------------------------------------------------------------------------
________________
હe
Dep®®eee eeee
On
સમર્પણ.
સુશીલ કહેન હીરૂન્હન,
મુવ કેચીન. સ્ત્રીજીવન ધામીક કાર્યોમાં ગાળી તમે તમારું જીવન બીજી બહેનોને અનુકરણીય કરી શક્યા છે, પતિની હૈયાતીમાં સાથે રહી સત કાર્યમાં લક્ષ્મીને સદ્વ્યય કરાવ્યો અને પાછળથી પણ લક્ષમીની મૂછ ઉતારી દેરાસરો, જીર્ણોદ્ધાર, પાઠશાળા, ધર્મશાળા છે વિગેરે અનેક ધાર્મિક કાર્યોમાં લગભગ પોણુએલાખની નાદર રકમને સચ્ચિય કરનાર તમારાં જેવાં કેઈક જ વ્હેન હશે. આવાં તમારાં
શુભ કાર્યથી આ પુસ્તક તમને અર્પણ કરી આનંદિત થાઉં છું છે અને ઈચ્છું છું કે સાહિત્યનાં સ્ત્રી-ઉપયોગી પુસ્તક પ્રગટ કરાવી સ્ત્રીઓમાં ધામક સંસ્કાર અને નૈતિક જ્ઞાન વધારવાનું આપનાથી બનતું જરૂર કરશે.
અe
લોકજા
લી. ધર્મબંધુ,
અચરતલાલ. હૈtછ ઉછODe©© www
કાઈ:
.
Page #5
--------------------------------------------------------------------------
________________
આભાર.
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કે જેમના સદુપદેશથી આ તીર્થના ઉદ્ધારમાં લગભગ પાંચ લાખની રકમ ખરચાયેલ છે. જેમના સદુપદેશથી કે ચીન નિવાસી સ્વ. શેઠ જીવરાજ ધનજીના ધર્મપત્નિ હીરબાઈએ આ તીર્થના ઉદ્ધાર માટે રૂ ૧૦૦૦૦) નીનાદર રકમ આપી છે, આવાં ધર્મપ્રેમી હીરૂહેને તેમના વ. પતિની યાદગીરી નિમિતે આ પુસ્તકની પ્રથમથી ત્રણ નક્લ લઈ અમારા કાર્યને સહાનુભૂતિ આપી છે તે ! માટે તેમને આભાર માનું છું.
-
o
બીજી બહેને પણ હીરૂહેનની જેમ લક્ષમી ઉપરની ! મૂછ ઓછી કરી ધાર્મિક કાર્યોમાં પિતાની લક્ષમીને સદ્વ્યય કરે તેમજ આવાં સાહિત્યનાં અને સ્ત્રીઉપયોગી પુસ્તક પ્રકાશિત કરાવે તેમ ઈચ્છું છું.
લી. પ્રકાશક ONGISSNINCS
Page #6
--------------------------------------------------------------------------
Page #7
--------------------------------------------------------------------------
________________
જ010
(5) કાચીન નિવાસી સ્વ. શેઠ જીવરાજભાઈ ધનજીભાઇ. ૧૦
ભારત પ્રેસ-ભાવનગર,
Page #8
--------------------------------------------------------------------------
________________
( ૫ )
શ્રીયુત શેઠ જીવરાજ ધનજી કાચીનવાળા તરફથી તેમની હયાતીમાં થયેલી ઉદાર સખાવત.
૪૦૦૦૦) શ્રી ાચીનમાં દેરાસરજી બંધાવ્યુ. તથા તેમાં તેમની હૈયાતીમાં ત્રણ પ્રતિમાજી પરાણા દાખલ પધરાવ્યા. શ્રી ધનાથજી, શ્રીશાન્તિનાયજી તથા શ્રી વાસુપૂજ્ય સ્વામી.
૧૫૦૦૦) શ્રી ભદ્રેશ્વરજી તીર્થમાં ( કચ્છ ) પ્રતીમાજી પધરાવ્યા તથા વાદડ ચંદ્રાવ્યા.
૫૦૦૦) શ્રી ભાયણીજી તીર્થમાં ધર્મશાળામાં ૮ ઓરડીઓ કરાવી. ૫૦૦) શ્રી પાલીતાણામાં દાદાસાહેબની ભ્રમતીમાં દેરી કરાવી તથા પ્રતિમાજી પધરાવી.
શેઠ જીવરાજ ધનજીની હયાતી બાદ તેમના સ્મરણાથે તેમનાં પત્નિ હીરૂભાઇએ ધાર્મિ ક કાર્યમાં ખરચેલી રકમ.
૫૦૦) શ્રી આણુજી તીર્થ માં ધર્મશાળામાં એક ઓરડા કરાવ્યા. ૧૩૦૦૦) તેમની માતૃભૂમિ કચ્છ-માંડવીમાં ખાલાને ધાર્મિક જ્ઞાન આપવા માટે જૈન પાઠશાળા ખેાલી.
૧૧૦૦) શ્રી વાંકાનેરમાં ઉપાશ્રય બંધાવ્યા.
૭૦૦૦) શ્રી પાલીતાણામાં પન્યાસજી શ્રી સત્યવીજયજી જૈન પાઠશાળામાં આપ્યા. ૭૦૦૦) સાત ક્ષેત્રામાં પરચુરણુ વાપર્યાં.
Page #9
--------------------------------------------------------------------------
________________
૬૫૦૦) કરછ માંડવીમાં સ્વામીવાત્સલ્ય જમવા માટે નાતની વાડી
કરાવી આપી. ૪૦૦૦) શ્રી કચ્છ ભુજમાં અપાસરો બંધાશે. ૩૫૦૦) શ્રી અજરાપાર્શ્વનાથની ધર્મશાળામાં દેરાસરજીની રકમ
વપરાયેલી તે દેરાસરમાં ભરપાયા કરવા આપ્યા. ૩૦૦૦) શ્રી રાજગૃહી નગરીમાં ધર્મશાળા બંધાવી. ૬૦૦૦) શ્રી ગીરનારની તળેટીની ધર્મશાળામાં એક હેલ કરાવ્યો. ૩૦૦૦) શ્રી પાલીતાણા ગૌરક્ષા ફંડમાં આપ્યા ૨૦૦૦) શ્રી કેસરીયામાં ઉપાસરા માટે હેલ બંધાવ્યો. ૨૫૦૦) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન ગ્રંથમાળામાં પુસ્તકે છપાવવામાં
આયા, ૧૦૦૦) હૈદ્રાબાદ જીવરક્ષા મંડલીમાં આપ્યા. ૧૦૦૦) શ્રી કચ્છ-ભુજમાં જૈન પાઠશાળા ખેલી. ૧૫૦૦) શ્રી પાટણના સંઘનું સ્વાગત કરવા માટે સંધની ભક્તિ
નિમિત્તે વાપર્યા. ૫૦૦) શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણામાં આપ્યા. ૧૦૦૦૦) શ્રી ગીરનારછમાં કુમારપાલ રાજાની ટુંકમાં જીર્ણોદ્ધાર માટે. ૪૫૦૦) શ્રી ભંડારીઆમાં પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધાર માટે આપ્યા.
(નવા દેરાસરનું પાછલું કામ અધુરૂં હતું તે પુરૂં કરાવ્યું.) ૩૦૦) શ્રી ખંભાત પાંજરાપોળમાં આપ્યા. ૨૫૦૦૦) શ્રી પરચુરણ જુદા જુદા ગામમાં પાઠશાળા-ટીપ વિગેરેમાં
આપ્યા. ૧૭૩૩૦૦
Page #10
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
પાનુ
વિષય. શ્રી ગિરનાર ગિરીશ્વરકલ્પ.
૧ પ્રસ્તાવના
...
૨ઇતિહાસ પરિચય ૩ તેમીનાથના ક્રાટનાં ખીજા
...
૧૩
...
૫૪
૧૫
દર
}e
७०
૫૩
૭૬
દેવાલય ૪ કાટનાં દેવાલય ૫ ક્રાટની બહારનાં દેવાલય ૬ ત્રીજી,ચાથી, પાંચમી ટુ છ ુ'ગરની દંતકથાઓ... ૮ ખીજા જોવાલાયક સ્થળે ૯ ગિરનારની પ્રદક્ષિણા ૧- ગિરનારની વનસ્પતિ... ૧૧ ગિરનાર મહાત્મ્ય ૧૨ અરિષ્ટનેમી અધિકાર ... ૧૩ દ્વારિકાની ઉત્પત્તિ ૨૧ ૧૪ નૈમિનાથ પાણિગ્રહણ પ્રેરણા. ૯૬ ૧૫ તેમનાથને વઘેાડે... ૧૦૧ ૧૬ તેમનાથ દિક્ષાગ્રહણુ... ૧૭ અંબિકા ચરિત્ર ૧૮ ગામેધ યક્ષની વાર્તા ... ૧૯ વરદત્તનું વ્યાખ્યાન...
૮૫
...
te
૧૦૬
૧૦૮
...
૧૨૩
૧૨૪
૨૦ રત્નસાર કયા
૧૨૯
...
...
૧
૨૫
...
વિષય,
૨૧ હાથી પગલાના ઇતિહાસ...
કુંડમા
...
૨૨ વસિષ્ટ ચરિત્ર ૨૩ શંભુચરિત્ર.. ૨૪ પાંડવાએ કરેલા શત્રુજય
...
ઉલ્હાર
૨૫ દ્વારિકાના દાહ
૨૬ વાસુદેવ વધ
...
૨૭ અલભદ્ર સંયમ ધારણ ૨૮ અલભદ્ર સ્વર્ગ ગમન...
...
...
૧૩૯
૧૪૧
૧૪૭
૧૪૯
૧૫૦
૨૯ કૃષ્ણના મહિમા
૧૫૧
૩૦ પાંડવ ચરિત્ર
૧૫૨
૩૧ શ્રી તેમનાથ નિર્વાણુ... ૧૫૩
૩૨ દીનાનાથ દેહ દહન
૧૫૯
...
...
...
...
...
...
૩૩ પાંડવ મેાક્ષ પ્રાપ્તિ ૩૪ શત્રુંજય મહાત્મ્ય ૩૫ પ્રથમ ઉડ્ડાર ૩૬ બીજા ઉદાર
૧૬૩
૧}૪
૭૩ સૌરાષ્ટ્રના ઇતિહાસ... ૧૬૭ ૩૮ અશાકના લેખેડનું ભાષાંતર. ૨૧૬ ૩૯ સ્કંદગુપ્તના લેખનું ૪૦ ગિરનારના જીણેĪદ્વારમાં મળેલી મદદ.
૨૨૫
પાનુ
...
૧૩૪
૧૩૪
૧૩૭
...
૧૬૦
૧૬૧
૩૩૨
Page #11
--------------------------------------------------------------------------
________________
2000~૦૦૦xx૦૦૦—
૦ ૦૦ પાઠશાળા-કન્યાશાળા-માટે.
0
%
$
દરેક રીતે વધુ પસંદ પડે તેવાં પુસ્તકે,
૧ પંચ પ્રતિક્રમણ સૂત્ર-મેટી સાઈઝ મેટા અક્ષર-શુદ્ધ છપાઈ8 છે. અને સારા કાગળ ઘણા સુધારા વધારા સાથે પાકું બાઈન્ડીંગ છે છે. પષ્ટ ૩૦૦ છતાં કિ. ૦-૮-૦સે નકલના રૂા. ૪૫-૦-૦ છે - ૪ ૨ પંચ પ્રતિક્રમણ-પોકેટ સાઈઝ પાર્ક રેશમી પૂઠું દરેકને પસંદ 8. છું પડી જાય તેવું. સ્નેહી સંબંધીમાં ખાસ આપ જેવું અને 8 8 નિત્યનું ઉપયોગી કિ. ૦–૮–૦ સે નકલના રૂા. ૪૦-૦-૦ ૪ ૪ ૩ દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્ર-મેટા અક્ષર શુદ્ધ છપાઈ સારા
કાગળ અને સુંદર બાઇન્ડીંગ હેતુ-ભાવાર્થ સાથે છતાં | કિ ૦-૩-૦ સે નલના રૂા. ૧૫-૦-૦ * છું ૪ રત્નાકર પચ્ચીશીનેમનાથના સલેકા સાથે શુદ્ધ છપાઈ છે અને સારા કાગળ કિ. ૦-૯ નકલના રૂા. ૩-૦-૦ 8 { ૫ સામાયિક સૂત્ર-વિધિ સાથે કિ. ૦-૧-સે નકલ રૂ. ૪૦૦૦ છે કે ચેત્યવંદન ગુરૂવંદન-વિધિ સાથેકિ. ૦૧-
૦નકલ ૪૦૦૭ લખે –જૈન સસ્તી વાંચનમાળા.
રાધનપુરી બજાર–ભાવનગર
૦૦૦૦૦૦૦૦૦૦૦૦xx
Page #12
--------------------------------------------------------------------------
________________
88888889999999933333333 8 શ્રીમાન શાંતમૂર્તિ જગપૂજ્ય, વિશુદ્ધચારિત્રચૂડામણિ, તીર્થોદ્ધારક રે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ,
દીક્ષા સં. ૧૯૪૯ અષાડ સુદ ૧૧
પન્યાસ પદ સં. ૧૯૬ર ની કારતક વદ ૧૧ 9898828888888888888888888888888888
સૂરિપદ સં. ૧૯૭૬ ના માગશર સુદ ૫
જન્મ સં. ૧૯૩૦ પોષ સુદ ૧૧
જેમના સદુપદેશથી શ્રી ગીરનારજી તીર્થના જીર્ણોદ્ધારમાં લગભગ ( ચાર લાખની રકમ ખરચાયેલ છે.
2223 ભારત પ્રેસ, ભાવનગર
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
શ્રી ગીરનારજી તિર્થ.
૪
-
ભારત પ્રેસ, ભાવનગર.
પ્રકાશક-જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર.
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
| શ્રીજિરિનાર નિરીશ્વરા .
वरधर्मकीर्तिविद्यानन्दमयो यत्र विनतदेवेन्द्रः । स्वस्ति श्रीनेमिरसौ गिरिनारगिरीश्वरो जयति ।। १ ।।
જ્યાં વિશેષ કરીને નમ્યા છે ઇંદ્રો જેમને એવા, પ્રવર ધર્મ, કીર્તિ, જ્ઞાન અને આનંદથી ભરપૂર તથા કલ્યાણની લક્ષમીથી યુક્ત એવા શ્રી નેમિનાથ પ્રભુ વિરાજે છે, તે ગિર. નાર ગિરીશ્વર જયવંત વતે છે. ૧ ,
नेमिजिनो यदुराजीमतीत्य राजीमतीत्यजनतो यम् । પિશાચ શિવાયાસ બિરિનાર ગિરીશ્વર રચતિ રા
યાદવોની ઉપેક્ષા કરીને તેમજ રાજમતીને ત્યાગ કરીને નેમિનાથ પ્રભુએ મોક્ષ મેળવવા માટે જેને આશ્રય કર્યો, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨ ' , , ,
स्वामीच्छत्रशिलान्ते प्रवज्य यदुच्चशिरसि चक्रायः । ब्रह्मावलोकनमसौ गिरिनार गिरीश्वरो जयति ॥ ३॥
છત્ર શિલાના અંત ભાગે (ઉપર) દીક્ષા ગ્રહણ કરીને જેના ઉંચા શિખર પર રહી સ્વામી સ્વ-સ્વરૂપનું અવલોકન કરતા હવા, તે ગિરનાર ગિરીશ્વર જયવત વતે છે. ૩
Page #17
--------------------------------------------------------------------------
________________
( २ ) यत्र सहस्राम्रवणे केवलमायादिशद्विभुर्धर्मम् । लक्षारामे सोज्यं गिरिनार गिरीश्वरो जयति ॥ ४ ॥
જ્યાં સહસ્ત્રાપ્રવનમાં કેવળજ્ઞાન પામીને લક્ષારામમાં (સમવસરણમાં) પ્રભુએ ધર્મ ઉપદિશે તે ગિરનાર ૪ नितिनितंबिनीवरनितंबसुखमाप यनितंबस्था । श्रीयदकुलतिलकोऽयं गिरिनार गिरीश्वरो जयति ॥५॥
જેના ઉચ્ચ પ્રદેશ ઉપર રહીને યાદવતિલક શ્રી નેમિપ્રભુ નિવૃત્તિ રૂપી સ્ત્રીના શ્રેષ્ઠ નિતંબનું સુખ પામ્યા, તે ગિરનાર૦૫ बद्धा कल्याणत्रयमिह कृष्णो रूप्यसवर्णमणिविबम । चैत्यत्रयमकृतायं गिरिनार गिरीश्वरो जयति ॥ ६ ॥
नभिप्रभुना (दीक्षा, जेवण, भने नि३५) र કલ્યાણક જાણીને કૃષ્ણ વાસુદેવે રૂપાનાં, સુવર્ણનાં અને મણિના બિંબમય ત્રણ ચે કરાવ્યાં, તે ગિરનાર જયવંત વતે છે. ૬
पविना हरिर्यदन्तर्विधाय विवरं व्यधाद्रजतचैत्यम् । काश्चनबलानकमयं गिरिनार गिरीश्वरो जयति ॥ ७॥ * જે ગિરિનાં મધ્યમાં ઇ વાવડે વિવર કરીને કાંચન બલાનકમય રજત ચેત્ય બનાવ્યું, તે ગિરનાર જયવંત વર્તે છે. ૭
तन्मध्ये रत्नमयीं प्रमाणवर्णान्वितां चकार हरिः। श्रीनेमेमूर्तिमसौ गिरिनार गिरीश्वरो जयति ॥ ॥
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૩ ). એ ચૈત્યને મધ્યમાં શ્રી નેમિપ્રભુની રત્નમયી મૂર્તિ પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણે ઇદ્ર સ્થાપના કરી, તે ગિરનાર ગિરીધર જયવત વતે છે. ૮
स्वकृतद्विवयुतं हरिस्त्रिबिंब सुरैः समवसरणे । न्यदवत यदन्तरसौ गिरिनार गिरीश्वरो जयति ॥९॥
સ્વકૃત આ બિંબ યુક્ત બીજાં ત્રણ બિંબને ઈ દેવતાઓ પાસે જે ચિત્યના મધ્યમાં સમવસરણમાં સ્થાપન કરાવ્યા, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૯ , शिखरोपरि यत्रांवावलोकनशिरस्थ रंगमंडपके । शंबो बलानकेऽसौ गिरिनार गिरीधरो जयति ॥१०॥
જેના ચૈત્યમાં અવેલેકનવાળા (ખુલ્લા) ઉપરના રંગ મંડપમાં અંબાની મૂર્તિ છે, અને બલાનકમાં શાંબની મૂર્તિ છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૦
यत्र प्रद्युम्नपुरः सिद्धिविनायकसुरः प्रतिहारः । चिन्तितसिद्धिकरोऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥११॥
ચિંતિત અર્થની સિદ્ધિ કરનાર સિદ્ધિ વિનાયક દેવ જ્યાં પ્રદ્યુમ્નની આગળ પ્રતિહાર રૂપે રહેલ છે, તે ગિરનાર૦૧૧ तत्प्रतिरूपं चैत्यं पूर्वाभिमुखं तु निर्वृतिस्थाने । यत्र हरिश्चक्रेऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥१२॥
આમ
ને
Page #19
--------------------------------------------------------------------------
________________
* પ્રભુના નિર્વાણ સ્થાને પૂર્વ સન્મુખ તેની જ જેવું બીજું ચૈત્ય જ્યાં ઇદ્ર નિર્માણ કર્યું, તે ગિરનાર જયવવ વર્તે છે. ૧૨
तीर्थेऽतिस्मरणाद्यत्र यादवाः सप्त कालमेघाद्याः ।। क्षेत्रपतामापुरसौ गिरिनार गिरीश्वरो जयति ॥ १३ ॥
જે તીર્થો (ભગવંતના) અત્યંત સ્મરણથી કાલમેઘ પ્રમુખ સાત યાદવે ક્ષેત્ર અધિષ્ઠાયક (યક્ષ)પણાને પામ્યા, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૩ વિષમતિ જેવા નાનવિરાજે यत्र चतुरिमसौ गिरिनार गिरीश्वरो जयति॥ १४ ॥
જ્યાં ઇદ્ર બારે બેલારક કર્યું છે, અને તેમાં રહીને મેઘષ દેવ જ્યાં પ્રભુનું અર્ચન કરે છે, તે ગિરનાર ૧૪
यत्र सहस्राम्रवणान्तरस्ति रम्या सुवर्णचैत्यानाम् । चतुरधिकविंशतिरयं गिरिनार गिरीश्वरो जयति ॥१५॥
જ્યાં સહસ્સામ્રવનમાં ચોવીશ રમણીય સુવર્ણ ચૈત્ય છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૫ :
द्वासप्ततिर्जिनानां लक्षारामेऽस्ति यत्र तु गुहायाम् । - सचतुर्विंशतिकाऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥१६॥
જ્યાં લક્ષારામની અંદર ગુફામાં વર્તમાન ચાવીશી સહિત (ત્રણ વીશીના) તેર જિનોના બિંબે છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વાર્તા છે. ૧૬
Page #20
--------------------------------------------------------------------------
________________
वर्षसहस्रद्वितयं प्रावर्तते यत्र किल शिवासनोः । लेप्यमयी प्रतिमासौ गिरिनार गिरीश्वरो जयति ॥१७॥
નેમીશ્વર પ્રભુની લેખમયી પ્રતિમા જ્યાં બે હજાર વર્ષ સુધી (ટકી) રહી, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૭
लेपगमेऽम्बादेशात्प्रभुचैत्यं यत्र पश्चिमाभिमुखम् । ' रतनोऽस्थापयतासौ गिरिनार गिरीश्वरो जयति ॥१८॥
લેપમય મૂર્તિનો નાશ થયે સતે અંબાદેવીના આદેશથી રતન શ્રાવકે જ્યાં પશ્ચિમ સામું (નવું) ચૈત્ય સ્થાપ્યું, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૮
काञ्चनवलानकान्तः समवसृतेस्तन्तुनेह किंवमिदम् ।। रतनेनानीतमसौ गिरिनार गिरीश्वरोजयति ॥ १९ ॥
કાંચન બલાનકની અંદરના સમવસરણમાંથી રતન શ્રાવકે કાચા સૂત્રના તાંતણા વડે ખેંચીને આ (આ જ કાળે વિદ્યમાન) બિંબ અહીં આપ્યું, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૧૯
बौद्धनिषिद्धः संघो नेमिनती यत्र मंत्रगगनगतिम् । जयचन्द्रमादिशदसौ गिरिनार गिरीश्वरो जयतिः ॥२०॥
જ્યાં નેમિનાથ પ્રભુને નમસ્કાર કરવામાં (યાત્રા કરવામાં) બૌદ્ધવડે નિષેધ કરાયેલા શ્રી સંઘે (સહાયને માટે) મંત્રબળથી આકાશમાં ગમન કરી શકનાર જયચંદ્ર મુનિને ત્યાં આવવા ફરમાવ્યું, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વસે છે. ૨૦
Page #21
--------------------------------------------------------------------------
________________
तारां विजित्य बौद्धानिहत्य देवानवन्दयत्संघम् । जयचन्द्रो यत्रायं गिरिनार गिरीश्वरो जयति ॥२१॥
તારા દેવીને વશ કરીને બોદ્ધોને પરાસ્ત કરી જ્યચંદ્ર મુનિએ જ્યાં શ્રી સંઘને પ્રભુનાં દર્શન કરાવ્યાં (પ્રભુ ભેટાવ્યા) તે ગિરનાર ગિરીશ્વર જ્યવંત વતે છે. ૨૧ नृपपुरतः क्षपणेभ्यः कुमायुदितगाथयाऽम्पयात यः। श्रीसंघाय सदायं गिरिनार गिरीश्वरो जयति ॥ २२।।
રાજા સમક્ષ કુમારીના મુખમાંથી નીકળેલી ગાથા વડે (સિદ્ધ કરી આપીને ) અંબાદેવીએ દિગંબરીઓ પાસેથી જે તીર્થ (વેતાંબર) સંઘને સદાને માટે સેંપાવ્યું; તેગિરનાર ૨૨
नित्यानुष्ठानान्तस्ततोऽनुसमयं समस्त संघेन । यः पठ्यतेऽनिशमसौ गिरिनार गिरीश्वरो जयति ॥२३॥
ત્યારથી માંડી નિરંતર સમસ્ત સંઘનિત્ય અનુષ્ઠાનમાં જે ગાથાને હંમેશાં પાઠ કરે છે, તે ગિરનાર જ્યવંત વર્તે છે. ૨૩
दीक्षाज्ञानध्यानव्याख्यानशिवावलोकनस्थाने । प्रभुचैत्यपावितोऽसौ गिरिनार गिरीश्वरोजयति ॥२४॥
દીક્ષા, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન (ઉપદેશ) અને મોક્ષા. વલનને (નિર્વાણને) સ્થાને જે પ્રભુત્યથી પવિત્ર છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૪
Page #22
--------------------------------------------------------------------------
________________
( ૭ ) राजीमतीचन्द्रदरीगजेन्द्रपदकुंजनागर्यादौ । यः प्रभुमूर्तियुतोऽयं गिरिनार गिरीश्वरो जयति ॥२४॥
રાજીમતિની ગુફા, ચંદ્રગુફા, ગજેન્દ્રપદ કુંડ અને નાગઝરી પ્રમુખ સ્થળે જે પ્રભુપ્રતિમાથી યુક્ત છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૫
छत्रावरघंटाञ्जनविन्दुशिवशिलादि यत्र हार्यस्ति । कल्याणकारणमयं गिरिनार गिरीश्वरो जयति ॥२६॥
જ્યાં મનહર અને કલ્યાણકારક છત્રાલર, ઘંટાજનબિંદુ અને શિવશિલાદિક (પવિત્ર સ્થળે) રહેલા છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૬ વાચનારાનશાશા પર પુત્રા नेमिभवनोधृतिमसौ गिरिनार गिरीश्वरोजयति ॥२७॥
યાકુડી અમાત્ય અને સજજન દંડેશ પ્રમુખ અનેક ઉત્તમ જેનેએ જ્યાં નેમીશ્વર પ્રભુના ચિત્યને ઉદ્ધાર કર્યો છે, તે શ્રી ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૭ ,
कल्याणत्रयचैत्यं तेजःपालो न्यत्रीविशन्मंत्री। यन्मेखलागवमसौ गिरिनार गिरीश्वरो जयति ॥२८॥
જેની મેખલા (કંદરા) ને સ્થાને તેજપાળ મંત્રીશ્વરે ત્રણ કલ્યાણક સંબંધી ચિત્ય કરાવ્યું, તે ગિરનાર ૨૮ -
Page #23
--------------------------------------------------------------------------
________________
( ૮ ) शत्रुञ्जयसंमेताष्टापदतीर्थानि वस्तुपालस्तु । . यत्र न्यवेशयदसौ गिरिनार गिरीश्वरो जयति ॥२९।।
અને વસ્તુપાળે શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદ તીર્થોની યાં રચના કરી તે ગિરનાર જયવંત વતે છે. ૨૯
यः षड्विंशतिविंशतिषोडशदशकद्वियोजनास्त्रशतम् ।
अरषद्क ऊच्छितोऽयं गिरिनार गिरीश्वरो जयति ॥३०॥ | (અવસર્પિણ કાળના) છ આરામાં જે અનુક્રમે છવીશ, વીશ, સેળ, દસ અને બે જન તથા સે અસ્ત્ર (ધનુષ પ્રમાણ ઉચે વતે છે, તે ગિરનાર જયવંત વર્તે છે. ૩૦
अद्यापि सावधाना विदधाना यत्र गीतनृत्यादि। देवाः श्रूयन्तेऽसौ गिरिनार गिरीश्वरो जयति ॥३१॥
અદ્યાપિ જયાં ગીત નૃત્યાદિકને કરતા સાવધાન દેવે સંભળાય છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંતે વર્તે છે. ૩૧
विद्याप्राभृतकोऽधृतपादलिप्तकृतोजयन्तकल्पादेः । इति वर्णितो मयासौ गिरिनार गिरीश्वरो जयति ॥३२॥
વિદ્યા પ્રાકૃત (શાસ્ત્ર) થકી ઉદ્વરેલા પાદલિપ્ત સૂરિ કૃત ઉજજયંત કપ વિગેરે ઉપરથી આ પ્રમાણે જેનું મેં વર્ણન કર્યું છે, તે શ્રી ગિરનાર ગિરીશ્વર જયવંત વતે છે. ૩૨
છે તિ શ્રીગિરિનારા
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
यत्राभूनेमिनाथस्य कल्याणानां त्रिकं च यम् । दीचा ज्ञानं च निर्वाणं तं वन्दे रैवताचलम् ॥१॥ पद्मनाभादयो भावि जिना यत्र शिवालयम् । । यास्यन्ति कर्मनिर्मुक्ता स्तं वन्दे रैवताचलम् ॥२॥
જે પવિત્ર તીર્થરેવતાચળ ઉપર શ્રી નેમિનાથ પ્રભુનાં દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયાં છે, તેને હું વંદન કરું છું. ૧.
જ્યાં પદ્મનાભ આદિ ભાવિ જીનેશ્વરના મંદિરો આવેલાં છે, તેમજ કર્મથી નિમુક્ત થઈ અનેક છે મેક્ષ પ્રાપ્ત કરશે એવા તે રેવતાચલગિરિને હું વંદન કરું છું. ૨.”
આપણા પૂર્વજોના પુપાર્જનના પરિણામ જન્ય અને નેક ભવ્ય જીનાલયે અને જનમંદીરે, જૈન તેમજ જૈનેતર સમાજોની દષ્ટિમર્યાદામાં અદ્યાપિ વિદ્યમાન છે. ચાલુ વૈજ્ઞાનિક અને શિલ્પ કળામાં પારંગત મનાતા તે શાસ્ત્રવિશારદ શાસ્ત્રીએને પણ ઘડીભર આપણું પૂર્વકાલિન વિદ્યાનું ભાન કરાવે છે, એથી સૌ કોઈ જાણીતું છે. આપણા પૂર્વજોએ અથાગ શ્રમ અને ધર્મયુક્ત પ્રાપ્ત કરેલ લક્ષમીને તેઓએ જે સદુપયોગ કર્યો છે અને આપણું ધાર્મિક ભાવનાએ અદ્યાપિ પર્યત
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨) યથાસ્થિતિએ આપણે જાળવી શકયા છીએ, તેના કારણભૂત આપણું જીનમંદીરએ પણ હેટ ફાળો આપે છે. એટલું જ નહિ, પણ આપણું ધાર્મિક જીવન ટકાવી રાખ્યું છે. આવાં ધાર્મિક સ્થાને, મંદીરે, દેવાલયે જે અત્યારે આપણી દષ્ટિગોચર થાય છે તે આપણા પૂર્વજોની જાહોજલાલી, લક્ષમી અને સાધના વિપુલ ભંડારની પુરતી પ્રતીતિ આપે છે. એટલું જ નહિ, પણ ભવિષ્યની પ્રજાના અને આ પણા જીવનમાર્ગમાં તેઓના જીવનના કીર્તિસ્તંભે છે, જે આપને અને આપણું ભવિષ્યની પ્રજાને ધાર્મિક જીવનના દુર્ધટ માર્ગમાં દેરનારાં છે. આવાં તીર્થસ્થાને જે અનેક વર્ષો પહેલાંના બહુ દ્રવ્ય અને મહેનત તેમજ અનુપમ કળાનાં પરિણામ છે, તેને સારી સ્થિતિમાં જાળવી રાખવા એ આપણી પવિત્ર ફરજ છે. જે કૃતિઓ આપણા પૂર્વજો સારી આલમ સમક્ષ મુકી ગયા છે, તેવી અગર તેની હરિફાઈ કરે તેવી, અન્ય કૃતિએ આપણે જગતને પૂરી પાડી શકીએ તેવી સ્થિતિમાં તે હાલ આપણે જણાતા નથી, પરંતુ જે છે તે યથાસ્થિતિએ જાળવી પણ ન રાખી શકીએ તે આપણે બીજું શું કરી શકવાની આશા રાખી શકીએ? અને તેમ કરવું તે પ્રત્યેક જૈન બંધુની પવિત્ર ફરજ છે.
આવાં તીર્થો આખા હિન્દુસ્તાનમાં અનેક સ્થળોએ છે, જે પૈકી સૈારાષ્ટ્ર દેશમાં સિદ્ધગિરિ અને રૈવતાચળ અને શાશ્વતા તીર્થો છે. શાસ્ત્રકાર બંનેને મહિમા એક જ સરખો
Page #26
--------------------------------------------------------------------------
________________
( ૩ )
વર્ણવે છે. જેના ઉપર તીર્થાધિરાજ શ્રી નેમીશ્વર પ્રભુનાં ત્રણ કલ્યાણક ( દીક્ષા, કેવળ ને મેાક્ષ ) થયેલાં છે, ઉપરાંત ભાવિ ચાવીશીના ખાવીંશ તીર્થંકરા આજ રેવતાચળ તીથ (ગીરનારજી) ઉપર્ મેાક્ષગામી થશે તેનિમિત્તે પણ લાભ હા, જીવનની અણુમેલ ઘડીએ સાંસારિક જીવનમાં વ્યતીત તે થવાનીજ છે, પણ તેની ઘેાડી એક પળાના ઉપયોગ ધર્મ ધ્યાનમાં, પવિત્ર સ્થળમાં કરવાથી માનુષી જીવનની સફળતા કેટલેક અંશે પૂરી થાય છે.
આ ગિરિરાજ ઉપર પ્રાચીન અને ભવ્ય દેરાસરે ઘણાં જ પુરાતની, સંપ્રતિ રાજા, કુમારપાળ રાજા, સીગરામ સાની, વસ્તુપાલ-તેજપાલ વિગેરેએ બંધાવેલા અત્યારે અસ્તિત્વ ધરાવે છે.
આ મહાન્ તીર્થ ના છ[હાર કરાવવાની પુરેપુરી - વશ્યકતા હતી. તેવા સજોગામાં સ. ૧૯૭૯ની સાલમાં શ્રીસાન્ પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ આચાય શ્રીવજયનીતિ સૂરીશ્વરજી મહારાજનુ અત્રે પધારવું થતાં તીની સ્થિતિ જોતાં, છ[દ્ધારનું કામ કરાવવા પ્રવૃત્તિ શરૂ કરતાં, પ્રથમ મદદ તરીકે એડનના દેરાસરજી તરફથી વીસ હજાર રૂપીયાની સારી રકમ મળતાં શરૂઆંત કરવામાં આવી અને ત્યારબાદ તે સાહેબના શુભ પ્રયાસથી આ શાશ્વતા ગિરિરાજમાં આવેલ દેવપ્રાસાદોના ઋદ્ધિારનું કાર્ય આજ ચાર વર્ષથી ગતિમાં છે. આ જીણોદ્ધારના કાર્યોંમાં મળેલી
Page #27
--------------------------------------------------------------------------
________________
(૪)
મદદનું લીસ્ટ આ પુસ્તકમાં આપેલ છે. તે તરફ વાચકેનું ધ્યાન ખેંચીએ છીએ. તે વખત પહેલાં આપણા દેવાલયની શું સ્થિતી હતી? હાલ શું છે? તે જાણે, જુ અને યથાશક્તિ તમારી દેલતને ઉપગ આ શુભ કાર્યના પ્રારંભથી ઠઠ પૂર્ણાહૂતિ સુધી કરો અને પ્રેરે.
આવા પ્રેરક મહાત્માના સદુપદેશથી ધર્મપ્રેમીને લાગણી તે હોય જ, પણ તે કયારે ? કે જ્યારે સિદ્ધગિરિ સમે આ તીર્થને મહીમા ઝળહળી ઉઠે–દેદીપ્યમાન થાય ત્યારે.
આવા તીર્થો એ આપણે પવિત્ર વારસો છે. તેને જાળવી રાખવાના હેતુથી જ આ કમીટીની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ કેટલીક વખત એવું પણ બને છે કે, આવાં કાર્યો પાછળ લાગણું પુર:સર ખર્ચ કરનાર મળે છે, પરંતુ માર્ગદર્શક વ્યક્તી, અગર વ્યક્તિ સમૂહ સંસ્થાના અભાવે એગ્ય રસ્તે દ્રવ્ય ખરચી શકતા નથી પરંતુ જ્યારે આવી કેઈપણ સંસ્થા બંધારણ પૂર્વક કામ કરતી હોય તે જરૂરી કાર્ય કરનાર, નાણું ખેચનાર અને ખર્ચ કરવાના સ્થાનેને એક જગ્યાએ સુગ થાય અને પરીણામે આપણે થોડે અંશે પણ યતકિંચિત્ સમાજની સેવા કરી શકીએ. એટલું જ નહી પણ આપણા પૂર્વજોએ આપેલી સુંદર વારસો જાળવી રાખી, આપણી તેમના પ્રત્યેની તેમજ પવિત્ર જૈન ધર્મ પ્રત્યેની કંઈક પણ ફરજ અદા કરી શકીએ. તે માટે શ્રી ગિરનારજી તીર્થોદ્વાર કમીટી આ કાર્ય લાગણ પૂર્વક કરી રહેલ છે. જે કમીટી મારફત
Page #28
--------------------------------------------------------------------------
________________
આ જીર્ણોદ્ધારનું કાર્ય થયું છે અને થાય છે તેનાં બે રીપેટે પણ સં. ૧૯૭૯ થી ૧૯૮૨ સુધીના હાર પડેલ છે. તે વાંચવા અમારી ખાસ ભલામણ છે.
ગિરિરાજને પ્રભાવ-તીર્થયાત્રાને ઉદેશ.
ગીરનાર (રૈવતાચળ) એ સિદ્ધગિરિનું પાંચમું શિખર છે અને તે નામથી ઓળખાય છે. તે સર્વે મનુષ્યને સેવા કરવા લાયક સર્વ પર્વતના આભૂષણ રૂપ, અને પોતાની સેવા કરનાર જનોના દુ:ખને હરનાર એ આ ગિરિરાજ જયવંત વર્તે છે. ત્યાં ઉચિત દાન કે અનુકંપાદાનથી ભક્તિ કરી હોય તે તે આ લોક અને પરલોકમાં મને વાંછિત ફળને આપનાર થાય છે. આ ગિરિરાજના સ્મરણથી સર્વે દુખે નાશ પામે છે, દર્શનથી આહાદ ઉત્પન્ન થાય છે અને સ્પર્શ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
આ તીર્થ સંબંધી મુખ્ય મુખ્ય સ્થળની ટુંકે હકીકત અને જવા-આવવા સંબંધી
રસ્તાઓનું સંક્ષેપમાં વર્ણન. ગિરિરાજ ઉપરના દર્શનીય દેવાલયે ગુહ્ય ગુફાઓ, અસલીશીલાલેખો, ચમત્કારીક ઔષધીઓ, સુવર્ણરજ ઈત્યાદિ વસ્તુઓ જ્યાં જોવામાં આવે છે એ આ ગીરનારગિરિ સરાષ્ટ્ર દેશમાં જુનાગઢ શહેર પાસે આવેલ છે. જુનાગઢ એ રેલ્વે સ્ટેશન છે. સ્ટેશનથી નજીકમાં જ શહેર છે. શહેરની
Page #29
--------------------------------------------------------------------------
________________
( ૬ )
સુધ્ય ભાગમાં પુરાણિક ઉપરકોટ નામના કિલ્લો છે. તે કિલ્લા નજીક જૈન દેરાસરો અને દેરાસર લગતી જ ધર્મશાળાઓ આવેલી છે. જ્યાં ઉત્તરવા રહેવા વિગેરેની તમામ પ્રકારની સગવડતા છે, તેમજ આ તીર્થની પેઢી પણ દેરાસરની ખાજીમાં જ છે. તે પેઢીના વહીવટ શેઠ દેવચંદ લખમીચંદના નામથી ચાલે છે.
સદરહુ ધર્મશાળામાં વિશ્રાન્તિ લઇ વાહનાથી ડુંગરની તળેટી સુધી જવાય છે અને તળેટીમાં ધર્મશાળા તથા દેરાસર છે. આ તળેટી એ માઇલ શહેરથી દુર છે.
તળેટીમાં યાત્રાળુઓને ઉતરવાની ધર્મશાળા છે. ત્યાં ઠામ, વાસણ તથા પાગરણ રહે છે અને પેઢી તરફથી યાત્રાએ આવનારને ભાતુ અપાય છે. એક દેવાલય છે. આ ઉપરાંત
આ કમિટી મારફતે શ્રી ગિરિરાજની યાત્રા કરીને આવતા યાત્રિકોને જમાડવા માટેના રસાડાનું વિશાળ મકાન છે, ત્યાં જમાડવામાં આવે છે અને મકાનમાં ઉતરવા સુવાની બધી જાતની સગવડતા છે.
તળેટીથી ગિરિરાજ ઉપર ચડવાનું શરૂ થાય છે. રસ્તા કાળા પત્થરનાં પગથીયાંના છે, એટલે સહેલાઇથી ચડી શકાય તેવું છે. ચડાવ પહેલી ટુંક સુધી એ માઇલના છે.
રસ્તામાં વિશ્રામસ્થાના (વિસામા ) તથા પાણીનાં પરખે છે. આ સધી સ્થળવારનાં નામ અને હકીકત પ્રથમના રીપોર્ટ માં વણ વેલ છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
( ↑ )
પહેલી ટુંકને ક્રૂરતા કિલ્લો ( કેાટ ) છે. કાટને લગતા અહાર કોટમાં દાખલ થતાં પ્રથમ દરવાજા ઉપર શેઠ કેશવજી નાયકે ખંધાવેલ બંગલા અને કાટડીયા છે. બહારના ભાગમાં ચાત્રાળુ માટે જાજરૂખાનાં છે અને ભગીને રહેવાને એક એ રહી છે. તેને લગતા ખુગદાવાળા એરડાએ ચાકીદારાને રહેવા માટે બનાવેલા છે. તેની આગળ સામીજ હનુમાન ભેરવની એ દહેરી છે. તેથી પૂર્વાદિ તરફ માનસંઘ ભાજરાજના નામથી ઓળખાતી ટુક છે.
માનસંઘ ભાજરાજ ટુંક તથા કુડે,
આ ટુંકમાં એક દેરાસરજી છે. તેમાં મુળનાયક શ્રી સભવનાથજીની પ્રતિમા છે તથા સદરહું ટુંકના પ્રથમ ચાકમાં સુરજકુંડ નામે એક સુંદર કુંડ છે. તે કચ્છ માંડવીના વીશા ઓશવાળ વણીક માનસ ધ લાજરાજે અંધાવ્યાનુ' કહેવાય છે તથા તેમણે દેરાસરછ સમરાવ્યુ' તેથી તેના નામથી આ ટુંક ઓળખાય છે. તે પછી સ ́વત ૧૯૨૯ થી ૧૯૩૨ સુધી નરસી કેશવજી હથુ જીર્ણોદ્ધારનુ` કામ ચાલ્યુ ત્યારે તેમણે પણ આ કુંડ સમરાજ્યેા છે. તેમજ માનસંગ ભાજરાજે જુનાગઢ તલપદમાં આદીશ્વરજીના દહેરાની પ્રતિષ્ઠા સંવત ૧૯૦૧ માં કરાવેલી છે.
શ્રી નેમનાથજીની ટુક
ડાબી બાજુએ શ્રી નેમનાથજીની ટુંકમાં જવાના દરવાજો
Page #31
--------------------------------------------------------------------------
________________
( ૮ )
છે. ત્યાં ચાકીદારા પહેરા ભરે છે અને રહેવાની આરડીયેા છે. દરવાજામાં પેસતાં ડાખી બાજી અને દક્ષિણ દિશામાં ચાંદ એરડાને નામે ઓળખાતી ધમ શાળા છે અને ટુંકમાં જતાં પ્રથમ એક ચાક અને આરડીયા આવે છે. આ ચાકમાં ઇન્સ્પે ટરની આજ઼ીસ છે. તે પછી બીજો ચાક આવે છે. તે ચાકમાં પણ યાત્રાળુઓને ઉતરવાની એરડીએ છે. તે પછી તેમનાથજી મહારાજના દેરાસરવાળા ભાગ જેમાં મુળ દેરાસરજી અને કુરતી ક્ષમતી છે.
આ નેમનાથજીના દેરાસરજીના ઉદ્ઘાર નેમનાથજીના નિર્વાણ પછી ૯૦૯ વર્ષે કાશ્મીર દેશમાં આવેલા કાંપીલ ( કપીલ ) નગરના રહેવાશી શેઠ રત્નશાહે તેમનાથજીની પ્રતિમા, અધિષ્ટાયિકા દેવી અંબાજીની આરાધના કરી મેળવી અને તેની પ્રતિષ્ઠા કરી જીનાલય કરાવ્યું. તેથી સદરહુ દેરાસરછ હાલ પણ રતનશા ઓશવાળના નામથી ઓળખાય છે. તે પછી પાટણના રાજા કરણ જે ઇ. સ ૧૦૭ર થી ઇ. સ ૧૯૪ માં થયેા. તેમણે નેમનાથજીનું દેરાસર બંધાવ્યાને સ ંવત ૧૧૧૩ ( ઇ. સ. ૧૦૫૭ ) ના લેખ ઉપરથી જણાય છે.
નેમનાથજી દેરાસરજીની પાછળ જગમાલ ગારધનનુ પૂર્વ દ્વારનું દેરાસરજી છે. તેમાં મુળનાયક આદીશ્વરજી છે. સંવત ૧૮૪૮ ના વૈશાક વદી ૬ શુક્રવારે વિજય જીનેદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલી છે.
આ ટુંકમાં ભમતીમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથજીનુ
Page #32
--------------------------------------------------------------------------
________________
લેયરૂં આવેલું છે. તે ભેંયરામાં જતાં પ્રથમ સમ્મુખ જીવિત સ્વામીજીની પ્રતિમાના દર્શન થાય છે.
અમીઝર પાશ્વનાથજીની સ્તુતિ– नागेन्द्रनिर्मितफणाग्नितमौलीपार्श्वः यात्रोत्युपासकसुरा मुरनाथपार्श्वः । यत्तीर्थरक्षणपहो वियतोऽस्ति पार्श्वः श्रीपत्तनाधिपतिरस्तु सुखाय पार्थः ।।
મુળનાયકજીના દેરાસરમાં દાખલ થતાં ડાબી બાજુ શ્રી નેમનાથજીના પગલાની દેરી તેમજ દ્વારની જમણ બાજુમાં શ્રી નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની મૂર્તિ એક દેરીમાં છે.
મેલકવશીની ટુંક. શ્રી નેમિનાથજીની ટૂંકમાં થઈને મેલકવશીની સ્કમાં જવાય છે. સદરહુ ટુંકમાં દાખલ થતાં પહેલાં ડાબા હાથ તરફ પંચમેરૂનું દેરાસર તથા જમણા હાથ તરફ અદબદજીનું દેરાસરજી છે, ત્યાંથી ટુંકમાં દાખલ થવાય છે.
આ ટુંક સિદ્ધરાજના મંત્રી સજજને (આ તીર્થના જીર્ણોદ્ધારમાં પૈસા રાજ્યની ઉપજના વાપરેલા હતા તે ભરી આપવા માટે ટીપ કરેલી) ટીપ કરેલી પણ સદરહુ રૂપૈયા
Page #33
--------------------------------------------------------------------------
________________
( ૧૦ ) સિદ્ધરાજે નહિ લેવાથી ટપના પૈસાને ઉપયોગ આ ટૂંક પાછળ કર્યાનું કહેવાય છે. | મુળ દેરાસરજીમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથજી છે. ફરતી ભમતી છે. દક્ષિણ તરફમાં અષ્ટાપદજીનું દેરાસરજી છે અને ઉત્તરની ભમતીમાં ચામુખજીનું દેરાસરજી છે. આ ટુંકના રંગમંડપમાં તેમજ દેરાસરોના અંદરના ભાગની ભમતીમાં કોતર કામ ઘણુંજ સુંદર અને જોવાલાયક છે.
આ ટુંકમાં પ્રભુજીની પૂજાના પાણીનું એક ટાંકે છે. તેમાંથી પખાલનું પાણી લેવાય છે.
સગરામ સેનીવાળી ટુંક મેલકવણીની ટુંકમાંથી બહાર આવતાં ઉત્તરાદિ તરફ આ ટુંક આવેલી જેવાય છે.
આ ટુંકમાં દેરાસરજીમાં સહસ્ત્રફણા પાશ્વનાથજી બીરાજે છે, આ દેરાસરજી ઘણું જ સરસ છે. રંગમંડપની શોભા રમણીય છે. બે માળનું છે. ઉપરમાં બેસવાની ગોઠવણ પણ છે. ફરતી ભમતી છે. ભમતીમાં ત્રણ દેરાસરજી છે, ગીરનારજી ઉપરના સઘળા દેરાસરમાં આ દેરાસરજી સૌથી ઉંચામાં ઉંચું છે.
આ સીગરામ સેની બાદશાહ અકબરના વખતમાં થયેલે ઈતિહાસ ઉપરથી માલુમ પડે છે.
Page #34
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
કુમારપાળની કે.
પાંચ કીડીને ફુલડે પામ્યા દેશ અઢાર, કુમારપાળ રાજા થયા વર્ષે જે જે કાર.
આ કુમારપાળ સને ૧૧૪૩ થી સને ૧૧૭૪ સુધીમાં ગુજરાતના રાજા હતા તેમના નામથી આ ટુંક આળખાય છે. તેમાં મુળ દેરાસરજીમાં શ્રી અભિનંદન સ્વામી વિરાજે છે. આ દેરાસરના બહારના રંગમડપ મોટા અને જોવાલાયક છે. ફરતી ભમતી હાય એવાં નિશાના જોવામાં આવે છે, પણ હાલ સમતી નથી.
આ ટુંકના કમ્પાઉંડમાં ગીચા છે અને અગીચાની બાજુમાં દેડકી વાવ છે. આ વાવના પાણીના ઉપયાગ પૂજામાં પખાલના પાણી તરીકે થાય છે.
આ ટુંકના ઉત્તર તરફના કીલ્લામાં એક ખારી છે તે ખારીએથી ભીમકુંડમાંથી પાણી લાવવા માટે જવાય છે.
આ ભીમકુંડ ઉપરની પૂર્વાદ દીવાલમાં ગુલરના ઝાડ નીચે ભીમકુંડના રીપેર કરાવવા બાબતના સંવત ૧૬૮૫ ના લેખ છે.
વસ્તુપાલ તેજપાલની કે.
શ્રી નેમનાથજીની ટુંકની સામે પૂર્વાદી ખાજુમાં અને માનસંગ ભાજરાજની ટુંકની બાજુમાં આ ટુંક આવેલી છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
આ ટુંકમાં ત્રણ દેરાસર છે. વચલા દેરાસરજીમાં ગોં ગાર છે. તેમાં મુળનાયક શામળા પાર્શ્વનાથજી છે તથા તેની ખાજીમાં એક દેરાસરજીમાં મેરૂ શીખર અને એક સમેાવસરણુની રચના છે. તે પીળા પત્થરમાંથી કોતરીને બનાવેલા છે. ચાંભલા સલીના પત્થરના છે. આ દેરાસરાની અંદરની તથા બહારની કાતરકામની કારીગરી ઘણીજ ઉત્તમ અને જોવાલાયક છે.
霉
રાજા વીરધવળ ઇ. સ. ૧૨૧૪ થી સને ૧૨૪૩ સુધીમાં થયા. તેમના વખતમાં મંત્રી વસ્તુપાલ તેજપાલે આ ટુંકનુ દેરાસરજી અંધાવેલું છે. તથા માજીમાં ધર્મશાળા બધાવી છે. લેખ સંવત ૧૨૮૮ તથા સંવત ૧૨૮૯ ના છે.
દેવેન્દ્રસૂરિ ૧૨૭૦ થી ૧૩૨૭ સુધીમાં હતા તેમને વસ્તુપાલ–તેજપાલની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું.
આ ત્રણ દેરાસરજીની પાછળના ભાગમાં વસ્તુપાળ –તેજપાળના ગુમાસ્તાનુ એક દેરાસરજી છે.
શ્રી સ’પ્રતિ રાજાની ટુક
મ્મા રાજા ઇ. સ. ની પૂર્વે ત્રીજા સૈકાની આખરે થયા. તેમણે પૂર્વ ભવે ભીક્ષુકપણું તજી દઇ ચારીત્રના સ્વીકાર કર્યો. ઘણુ` ભાજન કરવાથી રોગગ્રસ્ત થઇ ચારીત્રની અનુમેદના કરતાં મૃત્યુવશ થયા. ચારીત્રની અનુમેાદનાના પુણ્યથી સંપ્રતિ
Page #36
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) રાજા થયા. આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈન ધર્મ ગ્રહણ કરી તેમણે સવાલક્ષ દેવાલયે નવા કરાવ્યાં, સવા કેટી અર્વત્ પ્રતિમા ભરાવી, પંચાણું સહસ્ત્ર ધાતુના બિબ ભરાવ્યાં. તેમણે આ ટુંક બંધાવી જેમાં હાલ એક દેરાસરજી મેજુદ છે. ભમતીને નાશ થઈ ગયાનું જણાય છે.
આ દેરાસરની અંદર તથા બહારના ભાગનું કારીગરી કામ ખાસ જોવાલાયક છે.
જ્ઞાનવાવવાળું મુખજીનું દેરાસરજી..
સંપ્રતિ રાજાની ટુંકની ઉત્તરે જ્ઞાનવાવ તથા તેની બાજુમાં એક દેરાસરજી છે. તેમાં મુળનાયક શ્રી સંભવનાથછનું ચોમુખજીવાળું દેરાસર છે.
ઉપર મુજબની ટુંકે ગઢ (કીલ્લા) ની અંદર છે. હાથીપગલાવાળું ચંદ્રપ્રભુજીનું દેરાસરજી.
ગઢની પશ્ચિમ દિવાલમાં એક બારી છે, આ બારીને રસ્તે કુમારપાળની ટુંક અને સીગરામ સોનીવાળી ટુંક વચ્ચે છે. ત્યાંથી બહાર જતાં હાથીપગલામુડે જવાની રસ્તાની બજામાં આ દેરાસરજી છે. તેમાં મુળનાયકજી ચંદ્રપ્રભુજી વિરાજે છે. ગઢ બહારના પૂર્વાદિ તરફના રસ્તા ઉપર
પડતાં દેરાસરજી. શ્રી સંપ્રતિ રાજા અને વસ્તુપાળ-તેજપાળની ટુંક વચ્ચેના
Page #37
--------------------------------------------------------------------------
________________
( ૧૪ )
રસ્તે થઈને જતાં ગઢના બીજ દરવાજો આવે છે. અહીં ગીરનારજીનું દરીયાની સપાટીથી ૩૧૦૦ પ્રીટની ઉંચાઇનું લેવલ એક પથ્થરમાં કોતરેલું છે. અને ત્યાં પગથીયાંની સંખ્યા ૪૦૦૦ ની થાય છે.
શ્રી શાન્તિનાથજીનું દેરાસર.
આગળ ચાલતાં રસ્તાની ડાબી તરફ આ દેરાસરજી આવે છે. તેમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી મહારાજ છે. આ દેરાસર માંગરોળ વાળા શેઠ ધરમસી હેમચંદના નામથી ઓળખાય છે.
શ્રી રાજુલા માતાની ગુફા.
રસ્તાની જમણી ખાજી આ ગુફા આવે છે, તેમાં શ્રી રાજુલા માતાજીની તથા રહનેમિજીની મૂર્તિ છે,
જોરાવરમલવાળુ` દેરાસરજી.
રસ્તાની જમણી બાજુ આ દેરાસરજી છે. આ દેરાસરજીની બાજુમાં દીગબરી દેરાસરજી આવેલુ છે. આ દેરાસરજીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી છે. આ દેરાસરને ક્રતુ કમ્પાઉન્ડ છે.
શ્રી ચામુખજી દેરાસરજી,
ત્યાંથી આગળ જતાં રસ્તાની જમણી બાજુ આ ચામુપ્રજીનું દેરાસરજી આવે છે તેને ફરતુ કમ્પાઉન્ડ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
(૧૫) આ દેશસરજીની પ્રતિષ્ઠા સંવત ૧૫૧૧માં જનહ સૂરિએ કરેલી છે.
શ્રી રહનેમિળનું દેરાસરજી ત્યાંથી આગળ ચાલતાં ગૈામુખીની જગ્યા આવે છે. તે જગ્યામાં ચાવીસ ભગવાનના પગલાં છે, આ જગ્યા પાસે બે રસ્તા છે, એક સેસાવન તરફ જવાને અને એક અંબાજી તરફ જવાન. તે અંબાજી વાળે રસ્તે જતાં આ દેરાસરજી આવે છે. આ દેરાસરજીમાં મૂળ નાયક શ્રી રહનેમિજી છે.
અંબાજીથી પાંચમી ટુંક. ત્યાંથી આગળ ચાલતાં સંઘવીના સાચા કાકાની જગ્યા રસ્તા ઉપર આવે છે. ત્યાંથી આગળ ચાલતાં અંબાજીનું દેરાસરજી ત્યાંથી નીચે ઉતરતાં ત્રીજી ટુંક આવે છે, ત્યાં તેમનાથજીના પગલાંની દેરી અને ચોથી ટુંકે કાળી શીલામાં નેમનાથજી મહારાજની પ્રતિમાજી કતરેલાં છે અને એક શીલા ઉપર પગલાં છે. ત્યાં સંવત્ ૧૨૪૪ નો લેખ છે. ત્યાંથી આગળ ચાલતાં પાંચમી ટૂંક આવે છે. ત્યાં દેશમાં શ્રી નેમિનાથજીના પગલાં છે અને પાછળ કતરેલી મૂર્તિ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
(૧૬) તીર્થ અધિષ્ઠાયિકા શ્રી અંબિકાનું તથા ગોમેધ યક્ષનું
સંક્ષિપ્ત વર્ણન. આ તીર્થની રક્ષક (અધિષ્ઠાયિકા) અંબિકા દેવી છે, તે વિશ્વને નાશ કરનારી છે. કામધેનુ જેવી લોકોને ખરેખરી અંબા (માતા) તુલ્ય છે અને શ્રેષ્ઠ આમ્રફળની લુમ્બી તેમણે હાથમાં ધારણ કરેલી છે. તેવી યોગેશ્વરી અંબા દેવી સૈને સુખરૂપ થાઓ. સૈરાષ્ટ્ર દેશમાં જુનાગઢથી ડેક દૂર વેરા વળ થઈને ઉને જતાં રસ્તામાં કેડીનાર ગામ આવેલું છે, તે ગામમાં દુરદેવભટ્ટ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તે વિદ્વાન હતો અને તેને દેવલા નામે સ્ત્રી હતી. તેનાથી સમભટ્ટ નામે એક પુત્ર થયા હતા, તે પુત્રને શીલ ધર્મને આરાધનારી પતિના સુખનું સ્થાન અને અસત્યને છાંડનારી અંબિકા નામે સ્ત્રી હતી. દુરદેવભટ્ટ સ્વર્ગમાં ગયા પછી સમભટે જૈન ધર્મ તજી દીધું હતું; પણ ઉદાર બુદ્ધિવાળા અંબિકા પિતાના પતિની સંગતિથી ભદ્રિક ભાવને ધારણ કરવા લાગ્યા. એક પ્રસંગે દુરદેવભટ્ટને સંવત્સરીને દિવસ આવ્યો. તે દિવસે માસ ઉપવાસ પૂરા થયેલ બે મુનિ સોમભટ્ટને ઘેર પારણું નિમિત્તે વહેરવા આવી ચડયા. કર્મરૂપી મહાગની ચિકિત્સા કરવાથી અશ્વની કુમાર જેવા અને ગુરૂ અને બુધની જેમ પંડિતને સેવવા યોગ્ય એવા તે બે મુનિઓને જોઈ અંબિકા હર્ષ પામી. અને પિતાના અગણ્ય પુણ્યથી પિતાના ઘર આંગણે આ બે મુનિઓને પધારેલા જોઈને મુનિઓને પ્રતિલાભિત
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ) કરવાની મનમાં ઈચ્છા થઈ અને હાથમાં અન્ન લઈને ભકિતથી મુનિરાજને કહેવા લાગી કે, હે મુનિરાજ! તમે મારા પૂર્વના સુકતથી અત્રે પધાર્યા છે તે આ અન્ન ગ્રહણ કરે, જેથી હું પવિત્ર પુણ્યવતી થાઉં. મુનિઓએ પાત્ર ધર્યું, અંબિકાએ હર્ષથી અન્ન વહરાવ્યું. મુનિઓએ ધર્મલાભ દીધું અને પછી ઘરમાંથી ચાલ્યા, આ અન્ન-દાન દેતાં તેમની પાડોસણે જોયું અને તે પિતાના ઘરમાંથી નીકળી મોટું વાંકે કરી ક્રોધાત થઈને અંબિકાને કહેવા લાગી કે યજ્ઞને હત્યા કર્યા વિના વગર વિચાર્યું શ્રમણને ભિક્ષા કેમ આપી? (પૂર્વજને ભૂદેવને પિંડ પહોંચ્યા પહેલાં આ શું કર્યું?) એમ બોલતી તે પાડાસણ તેની સાસુને બેલાવવા ગઈ. સાસુએ આવીને કહ્યું કે દયા ચિતવી તે જે મુનિને દાન આપ્યું તે સારું કર્યું નથી. હું બેઠાં તારી સત્તા કેમ ચાલે? તેવામાં અસામ્ય વૃત્તિવાળ સમભટ્ટ પણ બ્રાહ્મણને બોલાવી ઘેર આવ્યું. તેણે પિતાની માતા તથા પાડોસણની વાત સાંભળી પિતાની સ્ત્રી અંબિકા ઉપર ગુસ્સો કર્યો, તેથી તે પિતાના બે પુત્રો (અંબર ને શંબર)ને લઈને ઘરમાંથી ચાલી નીકળી. મેં કદી પતિની આજ્ઞા લેપી નથી અને આજે પવિત્ર પર્વને દિવસ જાણે મુનિને સર્વના કલ્યાણના માટે મેં દાન આપ્યું છે. તે છતાં તેઓ મને ફેગટ હેરાન કરે છે, તેથી હું રેવતાચળ પર જઈ શ્રી જીનેશ્વર દેવનું આલંબન લઈ મારા કુકર્મની હાનીને માટે તપસ્યા કરૂં. આવો પિતાના અંતરમાં વિચાર
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ). કરી પુત્રને કટી ઉપર અને બીજાને હાથમાં લઈ અંબિકા બને મુનિ અને ગિરિરાજનું ચિત્તમાં સ્મરણ કરી ઘરમાંથી બહાર નિકળી. રસ્તામાં જતાં બાળપુત્ર કેડેતેડેલ હતું તે રેવા લાગે અને પાણી પાણી કહી પિકાર કરવા લાગે, તેવામાં બીજે પુત્ર બે કે હે માતા ! મને ભેજન આપ. આ પ્રમાણે અંબિકા ચિંતામાં હતાં, તેવામાં એક સરોવર અને આમ્રવૃક્ષ દીઠું તેમાંથી પાણી લઈ આમ્રફળ છોકરાંઓને ખવરાવ્યાં.
મુનિદાન આપવાથી સોમભટ્ટના ઘરમાં દીવ્ય વૃષ્ટિ થઈ તે તેની સાસુએ ઘરમાં આવીને જોયું કે તુરત તેણે સોમભટ્ટને સૂચના કરી કે હે પુત્રતે વધુને જલદી લઈ આવ. આ પ્રમાણે માતાના શબ્દને માન આપી સોમદેવ અંબિકાને પગલે પગલે ચાલ્યા, અને વનમાં તેણે બે પુત્રો સહિત અંબિકાને જોઈ બોલ્યા કેહે સ્ત્રી! તું ઉભી રહે-હું આવું છું. અંબિકાએ સેમભટ્ટને પોતાની પછવાડે આવતે જોઈ વિચાર કર્યો કે તે ક્રોધ કરીને મારી ઉપર આવે છે માટે હું કેનું શરણું લઉં? તે કૂર પુરૂષ મારી કદર્થના કરી અને મારે તે પહેલાં હું મારા પ્રાણને સ્વેચ્છાથી છોડી દઉં. એમ વિચાર કરી જીનેશ્વરના ચરણકમળમાં પિતાનું ચિત્ત જેડી બે પુત્રોની સાથે સાહસ કરી કુવામાં ઝુંપાપાત કર્યો અને તરત મનુષ્ય દેહ છેડી વ્યંતર દેવને સેવવા યોગ્ય દેવી થઈ. તેના પતિએ આ બનાવ જોઈ ઘણે ખેદ કર્યો અને તેણે પણ તેજ કુવામાં ઝંપાપાત કર્યો. અંબિકા, દેવ ભવમાં તરત ઉત્પન્ન થઈ અને રેવતાચળે વિમાનમાં બેસીને આવી. આ સમયમાં ભગવંત અરિષ્ટનેમિને
Page #42
--------------------------------------------------------------------------
________________
| ( ૧૮ ) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી તેમની સભામાં જઈને વિરાજ અને ધર્મવાણીનું અમૃતપાન કર્યું. નેમિનાથ પ્રભુની વાણું સાંભળી, વરદત્ત રાજાએ બે હજાર સેવકોની સાથે દિક્ષા લીધી અને દશ ગણધરેમાં મુખ્ય ગણધર પદવી પામ્યા. યક્ષિણિ નામે રાજાની પુત્રિએ બીજી સ્ત્રીઓ સાથે દિક્ષા લીધી. દશાહ, ભેજ, કૃષ્ણ અને બળભદ્ર પ્રમુખ શ્રાવકે થયા અને તેમની સ્ત્રીઓ શ્રાવિકા થઈ. એ પ્રમાણે શ્રી નેમિપ્રભુને ચતુર્વિધ સંઘ સ્થપાયે. ત્યારબાદ પ્રભુના મુખથી જ અંબિકાનું ચરિત્ર સાંભળી અતિ ભકિતવાળા ઇંદ્ર મહારાજે બીજા દેવતાઓના આગ્રહથી તે અંબિકાને શ્રી નેમીશ્વર પ્રભુના શાસનમાં વિઘોનો નાશ કરનારી શાસનદેવી ઠરાવી અને ગોમેધ યક્ષને અધિષ્ઠાયિક દેવ ઠરાવ્યું. આ ગેમેધ યક્ષને પરિચય. .
સુગ્રામ નામે નગરમાં ગોતમ ગોત્રને ગમેધ નામે બ્રાહ્મણ હતે. તે ગોમેધ યજ્ઞને કરનાર ને લાખ બ્રાહ્મણને અધિપતિ હતો. યજ્ઞ કરવાથી તેણે અત્યંત પાપ ઉપાર્જન કર્યું તેથી તેના પત્ની પુત્રાદિક સગાં વહાલાં પંચત્વને પ્રાપ્ત થયાં. કાળે કરીને કઢના રોગથી ગોમેધ બ્રાહ્મણ એકદા માર્ગમાં લેટતે હતા તેવામાં એક શાંત મૂર્તિ મુનિનાં દર્શન તેને થયાં. ગાત્ર સર્વે ગળી ગયાં છે, શિથિલ શરીરમાંથી પરૂ વહી રહ્યું છે, લાળ ટપક્યા કરે છે, તથા દુધને લીધે ઘણી મક્ષીકાઓ ગણગણાટ કરતી તેને વીંટળાઈ વળી છે. તેની આવી
Page #43
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) સ્થિત જોઈ જ્ઞાની અને શુભ ધ્યાની મુનિ બેલ્યા હે ભદ્ર! આ ભવને વિષે તારા ઉગ્ર પાપ ફળીભૂત થયાં છે. વળી તું ભવિષ્યમાં પણ દુર્ગતિ પામીશ. માટે દયા ધર્મ અંગીકાર કર. સર્વ જીવની ક્ષમા માગી તેની સાથે મિત્રાચારી કર. ને શ્રી રેવતાચળનું ધ્યાન ધર. અખિલ અદ્ધિના આપનાર, પાપ તાપને કાપનાર ને ચેસઠ ઇંદ્રના પૂજ્ય જગદીપક જિનરાજ શ્રી નેમીશ્વર મહાદેવનું સ્મરણ કર
એવી વાચાથી જેની પીડા વિનાશ પામી છે એ ગોમેધ બ્રાહ્મણ ત્રિલોકનાનાથની સ્તવના કરતાં કાલધર્મ પામી ક્ષણ માત્રમાં છ હાથ ને ત્રણ મુખવાળો ગોમેધ નામે યક્ષેશ્વર થયા. જેની ત્રણ વામ ભૂજાઓએ શંકુ ત્રિશૂળ ને નકુલ છે. તથા ત્રણ દક્ષિણ ભુજાઓએ ચક્ર, પશુ ને બીજેરૂં છે. તથા જેને મનુષ્યનું આસન છે. એ ગોમેધ યક્ષેશ્વર સહ પરીવાર શ્રી રૈવતાચલે જઈ અંબિકાની પેરે કલેક ભાસ્કર શ્રી નેમિનાથને નમતે તથા તેના ઉપકારનું સ્મરણ કરતા સમવસરણની પરિષદમાં આવી બેઠા. ત્યાં પ્રતિબંધ પામીને ઈંદ્રના કહેવાથી સદાચારકાસારહંસ સદા સેવ્ય શ્રી અરિષ્ટનેમિના શાસ. નને વિષે હીતને કરનાર અધિષ્ઠાયિક અમર થયે. ઉપર મુજબ આ તીર્થના રક્ષકપણું સંબંધી હકીકત છે –
૧. ગીરનારજી ઉપર અંબિકાજીનું દેવળ સૌથી ઉંચા સુવાળા શીખર ઉપર આવેલું છે. આ દેવળની બાંધણી ઉપરથી સંપ્રતિ રાજાએ બંધાવેલું હોય એમ અનુમાન થાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૨ ) કેમકે ગીરનાર પરના ગઢમાં સંપ્રતિ રાજાના નામથી જે દેવળ અત્યારે ઓળખાય છે તેની તથા શહેરમાંથી ગીરનાર આવતાં રસ્તામાં દામોદરકુંડ ઉપર જે દેરાસરજી હાલ મેજુદા છે તેની બાંધણું એક બીજાને મળતી આવે છે.
આ સંપ્રતિ રાજાએ પાંચ દેવળો બંધાવેલાં. જેમાં (૧) ગીરનારજીના ગઢમાં તેમના નામથી ઓળખાય છે તે તથા (૨) અંબાજીનું તથા (૩) દામોદર કુંડ ઉપરનું (૪) તળ જુનાગઢમાં માહીગઢેચીનું તથા (૫) કસાઈવાડમાં જુની સંગીવાવ પાસેની મસીદ જયાં છે ત્યાં બંધાવ્યાની હકીક્ત નીકળે છે.
હાલ જુનાગઢમાં દેરાસરજીમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની જે પ્રતિમા છે તે સંવત ૧૮૭ ના અરસામાં માહીગઢેચી (જેને હાલ બાર સૈયદની જગ્યા કહે છે) ત્યાંથી નીકળ્યા હતા.
ગોમેધ યક્ષના દેરાસરજીના સંબંધમાં તેનું અપભ્રંશ નામ થઈ તે જગ્યાને લેકે હાલ ગઉમુખીની જગ્યા કહે છે. અને તેમ થવાનું એમ પણ અનુમાન થાય છે કે ત્યાં કુંડ છે. તેમાં ગાયના મુખમાંથી ઝરણુ આવે છે. (જેની પાસે હજુ પણ વીશ તીર્થકરનાં પગલાં છે અને દરેક પગલાંની જેડ પાસે અરિહંતનું નામ બાળબેધમાં કેતરેલું છે) તે ઉપરથી તેમ થયું હોય એમ પણ અનુમાન થાય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
( રર ) આ બને દેવળેને કબજે અતીત અને બ્રહ્મચારીઓને છે પરંતુ હકીકત ઉપર મુજબની છે.
સેસાવન. ગેમુખીની જગ્યાથી નીચાણમાં ડાબી બાજુવાળા રસ્તેથી સેસાવનમાં જવાય છે.
* સેસાવનમાં શ્રી નેમિનાથજી મહારાજના પગલાં છે, તેને ફરતું કમ્પાઉન્ડ છે. તથા બહારના ભાગમાં રાજુલમાતાની પગલાંની દેરી છે.
અહીં પારસ કુંડ તથા કમંડલ કુંડ છે તેના પાણીથી પખાલ થાય છે, અને યાત્રાળુઓને પીવાના ઉપયોગમાં આવે છે.
ગોઠી તથા યાત્રાળુઓ માટે બુગદાવાળી ધર્મશાળા છે. આ સિવાય બીજાં જાણવા લાયક તથા જેવા લાયક ઘણું સ્થળો છે.
આ પુસ્તક—શ્રી ગીરનાર મહાભ્યના મૂળ લેખક શ્રીમાન દેલતચંદ પુરૂષોતમ બરેડીઆ બી. એ. કે જેમણે ઐતિહાસિક ઘણે સુંદર સંગ્રહ કરી સં. ૧૯૬ની સાલમાં પ્રગટ કરાવેલ હતું. આ પુસ્તકની ઘણી માગણી હેવાથી કેટલાક સુધારા વધારા સાથે તેમજ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના સદુપદેશથી શરૂ થયેલ જીર્ણોદ્ધારના કાર્યની હકીકત સાથે આ પુસ્તક પ્રગટ કરવાની ખાસ જરૂર હેઈને શ્રી ગીર
Page #46
--------------------------------------------------------------------------
________________
(૨૩) નારજીને ઇતિહાસ પ્રગટ કરવાનો ઈછા કેટલાક વખતથી થતી હતી.
વાંચનમાળાના ગ્રાહકોને પણ આવું એતિહાસિક અને તીર્થના અપૂર્વ મહિમાવાળું પુસ્તક મળે તે વધુ લાભ માની આ પુસ્તક પ્રગટ કરવાનો પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજય નીતિસૂરીશ્વરજી મહારાજશ્રીના સદુપદેશથી મને જે પ્રસંગ પ્રાપ્ત થયા છે તે માટે ઉક્ત મહાત્માશ્રીને તેમજ આ પુસ્તકના મુળ લેખકને આભાર માનું છું. - જૈન સસ્તી વાંચનમાળાના ગ્રાહકોને સં. ૧૯૭૯ થી સં. ૧૯૮૬ સુધી આઠ વર્ષમાં લગભગ ૩૦ જાતનાં આવા એતિહાસિક પુસ્તકે નિયમીતપણે અપાયાં છે. આવાં એતિહાસિક અણમોલાં પુસ્તકને સમાજ સહર્ષ વધાવી લેશે તેમ ઈચ્છું છું.
લી, સેવક,
અચરતલાલ
Page #47
--------------------------------------------------------------------------
________________
po1000S1.col.19
ખાસ શાળાઓ માટે --
-~
૦૦
-
---
૧ પંચપ્રતિક્રમણ મેટું-મોટા અક્ષર સંક્ષિપ્ત અર્થ ?
તથા ઘણી ઉપયોગી બાબતના સંગ્રહ સાથે # 1, પાકું બાઈન્ડીંગ કિ. ૦-૮-૦ નકલના રૂ. ૪છા
૨ દેવસરાઈ પ્રતિક્રમણ ૦-૩-૦, ૧૫-૦૦ 8 ૩ સામાયિસૂત્ર વિધિ સાથે ૦-૧-૦ ,, ૪-૦-૦ ૨ છે. ૪ ચેત્યવંદન ગુરૂવંદન વિધિસાથે ૦-૧–૦ , ૪ ૫ જિનેંદ્ર સ્તુતિ ૦-૧-૬,
૬ રત્નાકરપીસી ૦–૦-૯, ૩૭ પંચપ્રતિક્રમણ પોકેટ સાઈઝ ૦-૮-૦, ૪૫-૦-૦
૮ સિદ્ધાચળસ્તવનાવલી ૦-૧-૬ છે ૯ વિધિયુક્ત પંચપ્રતિક્રમણ -૧૦૦ $ ૧૦ વિધિયુક્ત દેવસરાઈ ૦-૬-૦, ૩૦-૦૦ ૧૧ ગલી સંગ્રહ ૦-૩-૦ , ૧૫-૦૦ ૧૨ માંગલીક ગીત સંગ્રહ ૦-૧-૬, ૮-૦-૦
ઘેડી નકલ મંગાવીને પણ ખાત્રી કરશે. { લખે – જૈન સસ્તી વાંચનમાળા
રાધનપુરી બજાર
ભાવનગર. Luolocoooosi
G lescoco12
. < છે
૦૦
૦.
૦
---
Page #48
--------------------------------------------------------------------------
________________
શ્રી ગિરનાર તીર્થ.
ઈતિહાસ-પરિચય.
જ્યારે હિમાદ્રિનું એવરેસ્ટ ઈંગ ૨૯૦૦૦ ફુટ ઉંચું છે. જેન લેકોને પવિત્ર અબુદાચલ પ૬૫૦ ફુટ ઉંચા છે, બંગાળાને પારસનાથ અથવા સમેતશિખરના અભિધાનથી ઓળખાતા પર્વત ૪૫૦૦ ફુટ તથા પાલીતાણાને શત્રુંજય ૧૯૭૭ ફુટ ઉચે છે, ત્યારે જીર્ણદુર્ગ જેને આધુનિકકાળના એક કવિએ કાશીની માશી કહેલી છે તેની પૂર્વદિશાએ આવેલે ગિરિનાર ગિરિ ૩૬૬૬ ફુટ ઉંચે છે. દ્વારિકા નગરી, જ્યાં હલધર જાતા ગિરિધરે કાલકુંવરના પ્રચંડ કેપથી મથુરાપુરીને ત્યાગ કરી કરોડે યાદવ સહિત આવીને આશ્રય લીધો હત; ઉગણ વારિવાળા સાત કુંડવાળું તુલશીશ્યામ જ્યાં એમ કહેવાય છે
१ भादौ मणिपुरं नाम चंद्रकेतुपुरं स्मृतम् ।
तृतीयं रैवतं नाम कलौ पौरातनपुरम् ॥
Page #49
--------------------------------------------------------------------------
________________
( ૨૬ ) કે કૃષ્ણદામોદરે જાલંધર દૈત્યની રૂપાળી સ્ત્રી તુલસીને ભ્રષ્ટ કરી તેના વાળની તુલસી બનાવી ભકત પુરૂષેમાં તેની પાવનતા પ્રખ્યાત કરી, માધવપુર, જ્યાં બલરામ બાંધવે સ્વપરાકમથી દુશ્મનના દળમાંથી રુકિમણુનું હરણ કરી તેનું કરપીડન કર્યું હતું; સેમિનાથ, જેને ઈ. સ. ૧૦૨૪ માં મહમદ ગીઝનીએ નાશ કર્યો, તથા જ્યાં મહાદેવના દ્વાદશ લિંગમાંનું એક લિંગ સર્વદા પ્રકાશે છે; પ્રાચીકુંડ, જ્યાં વૈષ્ણવ લેકે પાણી વડે પીપળાનું પૂજન કરી શ્રાદ્ધથી પિતૃવર્ગને તૃપ્ત કરી પ્રેતાદિને નસાડી મૂકે છે; ભદ્રાવતી, જે સૂર્યની પુત્રી કહેવાય છે અને નવીબંદર આગળ પિતાના પ્રિય પતિ સાગરને મળે છેગઢડા, જ્યાં અર્વાચીન સમયમાં સ્વામિનારાયણે પિતાની મુખ્ય ગાદી સ્થાપી છે; સિદ્ધાચલ, જે સ્વર્ગ પુરીની શોભાથી પરિપૂર્ણ છે, તથા જ્યાં નેમિનાથ શિવાયના ત્રેવીસ જીનેશ્વરનું આગમન થયું હતું, ઈત્યાદિ અનેક તીર્થ રૂપી અલંકારોથી સુશોભિત થયેલા સૌરાષ્ટ્ર દેશમાં સર્વ માનને મેક્ષનગરનો માર્ગ બતાવી સંસાર સમુદ્રમાંથી
* દશ અવતાર-૧. મત્સ્ય. ૨. કૂર્મ. ૩. વરાહ. ૪. નરસિંહ ૫. વામને. . પરશુરામ. ૭. રામચંદ્ર. ૮. કૃષ્ણ. ૯ બુદ્ધ. ૧૦. કક્કી.
+ ૧૨ શિવલિંગનાં નામ-મહાકાલ (ઉજન ), કેદારેશ ( હિમાલય) વિશ્વેશ્વર (કાશી), સોમનાથ (પાટણ), ડેકારેશ્વર (નર્મદા), યંબકેશ્વર (નર્મદા), વૈદ્યનાથ (દેવગઢ), ભીમશંકર (રાજમહેંદ્રિ), અમરેશ્વર (ઉજન), રામેશ્વર (મદુરા), મલિકાન (તેલંગણ) અને ગૌતમેશ.
Page #50
--------------------------------------------------------------------------
________________
( ૨૭ )
તારવાને તત્પર એવા ચાર નદી ને ચાર ડુંગરાથી વિટાયેલા ઉજ્જયંત પર્વત છે. ડાબી બાજુ તરફથી લખનાર, દાઢી રાખનાર, આથમતા રિવને પૂજનાર ને વામપાર્શ્વનાં ઓરીવાળાં અંગરક્ષક પહેરનાર મુસલમાન લેાકેા પણ ગ્રેનીટ પ્રસ્તરના ગિરનાર શિખરને તેમજ રા. મલિકના વખતમાં સિંધના નગરઠઠ્ઠાથી પીરપટ્ટાએ માકલેલા જીમીયલશા પીરના જ્યાં કીલ્લા છે એવા 'દાતારના સુદર ડુંગરને અત્યંત પવિત્ર ગણે છે, તેથી ભારત માં ભારે ભપકાથી દ્રીપાયમાન તથા પ્રતિદિન સવાશેર સુવર્ણ નુ દાન આપે છે એવી જનકથા જેના વિષે ચાલે છે એવા આ જીવતા પ્રાચીનકાળના જવાળામુખી પત પાતાના પુણ્ય સ્પર્શીથી મહીમાતાને મંડન કરી રહ્યો છે અને છાયા વડે પણ સ્પર્શ કરનાર પ્રાણિઓને સુખની પરંપરાના સ્વાદ ચખાડી રહ્યો છે.
શાંતિનું સરોવર, આન ંદના અણુ વ ને શેક તિમિર હરનાર સવિતા એવા સ દૈવત રેવતાચલ છે કે જ્યાં આવતી ઉત્સર્પિણીના ૨૪ તીર્થંકરામાંથી ૨૨ તીર્થ કરા મુકિત પામશે.
જ્યાં દર્શનીય દેવાલયા, ગુહ્ય ગુફાએ, અસલી શિલાલેખા, ચમત્કારિક ઔષધિઓ, સુવર્ણરજ, અખરખ, રકતમૃત્તિકા ઇત્યાદિ વસ્તુઓ જોવામાં આવે છે એવા ગિરનાર પર્વતના ચઢાવ શહેરથી આશરે અઢીમાઈલ ઉપર શરૂ થાય છે. મનારજક નવીન મકાનાની ભવ્ય શેશભાથી જેને નવાગઢ ૧. ૨૭૭૯ છુટ ઉંચા.
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ).
કહેવાનું મન થાય છે એવું આ જુનાગઢ શહેર કાઠીયાવાડ દ્વીપકલ્પ દક્ષિણ ભાગમાં દરીઆ કિનારેથી વીસ માઈલને અંતરે આવેલ છે. તેને ઉત્તર અક્ષાંસ ૨૧૦૧ ને પૂર્વ રેખાંશ ૭૦૦૧૩ છે.
વઢવાણથી ૧૬૮ માઈલ તથા ભાવનગરથી ૧૨૬૩ માઈલ દૂર આવેલા રેલવે સ્ટેશનથી નીકળી રમણિક તથા શક્ષસી રેગેટમાં દાખલ થઈ, મનુષ્યને ઉલ્લાસ ઉપજાવે એવા મનહર મુકબરાઓને દક્ષિણ બાજુએ મૂકી ગંજાવર જેલ તરફની નવી સડક પકડી જમણા હાથ તરફને બજારમાં જવાને રસ્તે છેડી દઈ, બારેબાર જઈએ તે શ્રાવક કેનાં દેવાલ તથા અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ તથા બાબુની ધર્મશાળાઓ આવે છે. ત્યાં આગળ ઉપરકોટ', નામને પુરાતન ને મજબૂત કિલ્લે પ્રવાસી જનની નજરે પડે છે, તેની આસપાસ ઘણું ગુફાઓવાળી જબરી ખાઈ આવી રહેલી છે. આ કિલ્લામાં અસલી ભેયર, ઉંડા કુવા
૧ ખેરાસાનના શાહ કાલયવનની બીકથી નાસીને યાદવરાજા ઉગ્રસેને આ કિલ્લો પ્રથમ બાંધ્યો. તેને સંવત ૧૫૦૭ માં મંડળી રાજાએ સમરાવ્યું. પછી સંવત ૧૬૯૦ માં ઐસાખાને ફરીને સુધરાવ્યો ને તેને ૯ દરવાજા તથા ૧૧૪ મીનારા કરાવ્યા. ત્યારપછી સંવત ૧૭૦૮ માં મીરઝા ઐસારખાને આ કિલ્લાને સમે કરાવ્યું. ઉપરકોટના લેખ માટે જુઓ પરિશિષ્ટ આ કેટ આશરે ૭૦ ફીટ_ ઉચે છે ને આશરે એક હજાર વર્ષ પહેલાં બંધાયેલ છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) જેવા અનાજના ઠારે, અડીચડીની વાવ, ૧૭૧ ફુટ ઉડે અને ૨૩૦ પગથીઆવાળે સેંઘણ કૂ, રા. મહીપાલના દીકરા મંડલીકને સંવત્ ૧૫૦૭ ને લેખ, પાણીની ટાંકીઓ વિગેરે ઘણા જોવા લાયક છે. ઉપરકેટમાં ઈજીપ્ત દેશમાં સને ૧૫૩૩માં બનાવેલી લીલમ તાપ છે. તેની લંબાઈ ૧૭ ફીટ ને પરિધિ શા ફિટ ને વ્યાસ લ ઈંચ છે. વળી બીજી અલિબીઉહમઝાના નામવાળી ચુડાનાલ (કડાનાલ) નામની તેપ છે. તે ૧૩ ફીટ લાંબી ને ૧૪ ઇંચ વ્યાસ વાળી છે. ઉપરકેટમાં ત્રીજી તાપ હતી તેનું નામ મયંમ હતું તે દરિયામાં ઉડી ગઈ છે. એવી દંત કથા છે. મલેક ઈયાઝ જે ઇ. સ. ૧૫૨૫ માં જુનાગઢને થાણદાર હતા, તે ગુજરાતના સુબા બહાદુર શાહના હુકમથી તે તાપને દીવથી લાવ્યા હતા. લીલમ તેપના લેખ ઉપરથી જણાય છે કે તે સલીમખાના દીકરા સુલતાન સુલેમાનના રાજ્યમાં રહેનાર મહમદ હમઝાએ બનાવેલી છે. ઉપરકોટમાં વચોવચ મહમદ બેગડાએ બંધાવેલી એક મોટી મસીદ છે તે અસલ રા'ખેંગારને મહેલ અથવા દેવાલય હશે એમ લાગે છે. દીવાન હરીદાસે ઉપર કેટમાં ઘણી મરામત તથા સુધારે ર્યો છે. અહીં સીતાકનીએ પુષ્કળ છે.
ઉપરકેટ મુકી આગળ ચાલતાં છીનાલવાવ તથા ગોધાવાવ આવે છે. છીનવાળવાવ તથા ગેધાવાવની વચ્ચે પોરવાડનો
૧ ધણરાજની ઇડી ચીડી નામની બે દસ ઉપરથી.
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૩ ) મઠ, ગુજરની ધર્મશાળા, આચારજીની જગા, બાવા પીયારાને મઠ, સનીની જગા, નાનકશાઈની જગા વગેરે છે. ગયા વાવ મુક્યા પછી રામઝરૂખો ને સલાટવાવ સામસામા આવે છે. પછી ડાબી બાજુએ સવરા મંડપ નામે ઢંઢની જગા આવે છે. તેમાં ગરેડા રહે છે. ત્યાંથી ઉપરકેટની એક બારી દેખાય છે, ત્યાંથી ગુનેગારોને નાંખી દેવામાં આવતા હતા એમ કહેવાય છે. વાઘેશ્વરી દરવાજા સામે મહમદ જમાદારને બાગ છે, તથા તળાવ છે. તેને વાઘેશ્વરીનું તળાવ કહે છે. સડકને રસ્તે આગળ જતાં જમણે હાથે પત્થરને બાંધેલે રસ્તે આવે છે ત્યાંથી વાઘેશ્વરીના દેવળમાં જવાય છે. તે દેવળથી મોટી વાઘેશ્વરી જવાને રસ્તે ડુંગર ઉપર જાય છે. મેટી વાઘેશ્વરીનું સ્થાનક એક મોટી શિલાએ કરેલી સિંદૂરની નિશાનીથી નજરે પડે છે. વાઘેશ્વરી આગળ રાત્રે ઘણીવાર દીપડો જોવામાં આવે છે. વાઘેશ્વરી જવાનો રસ્તો મૂકીને સીધી સડકે આગળ ચાલતાં જમણી બાજુએ એક ગોળ પત્થર ઉપર અશોક, સ્કંદગુપ્ત ને રૂદ્રદામાના લેબ છે. તેના રક્ષણને માટે છાપરું છે, અશોકના લેખ તથા વાઘેવરી જવા ના રસ્તાના નાકા વચ્ચે મકબુલ મીયાંને બાગ તથા નવાબ સાહેબનો બાગ ડાબી બાજુએ આવે છે. તે બાગ અસલ ફકીરા નામના ભીસ્તીને હતું. ત્યાં એક જુની વાવ છે. તેનું મુખ સડક તરફ છે, તે અમર નામની માલણે કરાવી છે. આગળ જતાં દામોદરજીની યાત્રા કરનારાઓને ટીકીટ આપવાની ઓરહી છે. ત્યાં પુલ છે તથા નીચાણમાં રાધાજીની એારડી
Page #54
--------------------------------------------------------------------------
________________
છે. આગળ ચાલતાં વસ્તુપાલ તેજપાલની કરાવેલી મુ. દની ગુફા ને દેરું દેખાય છે. ત્યાં જવાને રસ્તે બતાવવા માટે એક પથરા ઉપર રાતા અક્ષરે નામ લખ્યું છે. આગળ ચાલતાં દામોદર કુંડ આવે છે, ત્યાં દીવાન સાહેબ હરીદાસ વિહારીદાસે બંધાવેલા મજબુત પુલ ઉપર થઈને દામોદરજીનાં મંદિરે તથા રેવતી કુંડે જવાય છે. રેવતી કુંડ ઉપર સં. ૧૪૭૩ ને શિલાલેખ છે. તેમાં નીચે પ્રમાણે રાજાઓના નામ અનુક્રમે આવે છે–મંડલીકવીજે. તેને દીકરે મહીપાળ, તેને દિીકરે ખેંગાર ૪ છે, તેને દીકરો જયસીંહ, તેને દીકરો મુનિસિહ, તેના દીકરા મંડળીક ને મેળક અને જયસિંહ મેળકને દીકરે.
રેવતી કુંડમાં માતાઓની મૂર્તિઓ જોવામાં આવે છે. પર્વ તરફ આવેલું દામોદરજીનું મંદિર ગિરનાર પર આવેલા નેમિનાથના તથા અંબાજીના મંદિર જેવું છે. એ ત્રણે મંદિર સંપ્રતિ રાજાએ બંધાવેલાં છે, એવી દંતકથા છે. દાદર કંડને વૈષ્ણવ ઘણું જ પવિત્ર માને છે. જુનાગઢના હિંદુઓ મુડદાને બાળીને દામોદર કુંડમાં નાહીને ભીને લુગડે શહેરમાં આવે છે. તે એારડીઓ મૂકી આગળ જતાં બાલા ગામવાળાને બંધાવેલે પાલીયાને એરડે તથા ચંદ્રાવન દેવચંદની વાવ આવે છે.
દામોદર કુંડ ર૭૫ ફુટ લાંબે ને ૫૦ ફુટ પહોળો છે. દામોદર કુંડની સામે મુસાફરોને બેસવાની ઓરડીઓ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
( ૩ર )
આગળ જતાં ડાબી બાજુએ નાગી માતાનું તથા મેના નામની તાયફાનું મકાન આવે છે ને જમણી બાજુએ શંકરનાં દેરાં છે. તેને લગતી જગાને ખાખરે કહે છે. ખાખરાની લગો લગ બ્રહ્મચારીની જગે છે તેમાં ત્રણ શિવ મંદીર છે, તે ગેમુખીના બાવા પૂર્ણાનંદના કબજામાં છે. ત્યાર પછી જડાસાને
કળે (વહેળો) અથવા સુવર્ણરેખા (સોનરેખ)નદી આવે છે. તેના ઉપર પુલ બાંધેલો છે. આગળ ચાલતાં બેરીઆમાંથી નીકળેલી લાખા મેડીનાં પથરાનાં કમાડ વિગેરે નિશાનીઓ એક ગોળકેટમાં જોવામાં આવે છે. પછી હુરબાઈને હકળે (કળે, વહેળો) આવે છે. આ કળામાં હરબાઈને છોકરો તણાઈને મૃત્યુ પામવાથી હરબાઈએ એ શ્રાપ દીધો છે કે તેમાં પાણી ટકે નહીં. તેના ઉપર પૂલ બાંધે છે, પછી એક વાવ આવે છે. તેને દીવાનની વાવ કહે છે. પંચેશ્વર પાસે પણ એક વાવ છે તેને પણ દીવાનની વાવ કહે છે. ત્યાંથી દુધેશ્વર જણાય છે. ત્યાર પછી ભલેશ્વર તથા મૃગીકુંડ જવાને રસ્તો ડાબી બાજુ નીકળે છે. ભલેશ્વરમાં શિલાદિત્યનો હાથી ભુવના લંકાર મરણ પામે છે એમ કહેવાય છે. પછી મુચકુંદાનંદની જો આવે છે, ત્યારપછી તલેટી આવે છે. ત્યાં મુંબઈવાળાશેઠ પ્રેમચંદ રાયચંદની વેતાંબરી જૈન ધર્મશાળા છે. તેમાં જૈન લેકનું દેરૂં છે તથા પછવાડેના ભાગમાં પ્રેમચંદજીનાં પગલાં છે. પ્રેમચંદ રાયચંદની ધર્મશાળાની પાસેજ લખતરના કામદાર સંઘવી ફુલચંદ ભાઈચંદની ધર્મશાળા છે. વેતાંબરી ધર્મશાળાની સામે દિગંબર જૈન લેકેનું દેરૂં તથા ધર્મશાળા
Page #56
--------------------------------------------------------------------------
________________
(૩૩)
છે, ત્યાં આગળ ચડાની વાવ છે. તે સિદ્ધરાજની બંધાવેલી છે. ચડાની વાવની પાસે જ ગિરનાર ઉપર જવાને દરવાજો છે. ત્યાં પરદેશીને એક આનાની તથા લેકેને અર્ધા આનાની ટીકીટ અપાય છે. અસલ ખાંટ લેકે માત્ર પરદેશી જાત્રાળુ પાસેથી દર ગાડે અડધી કેરી તથા દામોદર કુંડે દર જાત્રાળુ દીઠ પાંચ દેકડા તથા તળેટીએ પણ પાંચ દેકડા ચાકીના લેતા. મુંબઈગરા રૂપીઆની પિચાર કેરી એટલે દેઢસો દેકડા ગણાય છે. કરીના ચાળીસ દોકડા ગણાય છે પણ ઘણું કરી બજાર ભાવ આડત્રીસ દેકડાને હોય છે. દરવાજાની અંદર ડાબી બાજુએ હનુમાનની અને બાવાની જગ્યા છે. ને જમણ બાજુએ વીશા શ્રીમાલી શ્રાવક લખમીચંદ પ્રાગજીની દેરી છે. તેમાં નેમિનાથનાં પગલાં છે. દાક્તર ત્રિભુવનદાસ મતીચંદની વખાણવા લાયક મહેનતથી ઉભી થયેલી ગીરનાર લેટરીની ઉપજમાંથી નવાં બંધાવેલાં પગથી ઉપર ચડીને રસ્તો કાપતાં આગળ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ એ પાંચ પાંડવોની દેરીઓ આવે છે. તેમાંની ચાર દેવીઓ ડાબી તરફ છે ને જમણી તરફ પાંચમી દેરીનું નિશાન છે. આગળ ચઢતાં ચુનાદેરી જમણી તરફ આવે છે. તે પછી છોડીઆ પરબ પણ જમણું તરફ આવે છે. તે જમીનની સપાટીથી આશરે ૪૮૦ ફીટ ઊંચું છે એમ બજેસ સાહેબ કહે છે. ત્યારપછી ડાબી તરફ વાલની આંબલી આવે છે. ત્યાં અસલ વાલ નામે એક ગાનારી બેસતી
Page #57
--------------------------------------------------------------------------
________________
( ૩૪ )
હતી. આગળ જતાં વાંકી રાયણ ડાબે હાથે આવે છે. ત્યાં હાલ શ્રાવકાના કારખાનાની વતી પાણીની પરબ બેસે છે. ત્યાંથી ઉંચે ચઢતાં જટાશ'કરની દેરી આવે છે. તે અસલ ચારનુ નાકું હતુ. જટાશંકર મહાદેવની જગાએ જવાના ડાબી બાજુએ રસ્તા નીકળે છે. આગળ જતાં ધેાળા દેરી આગળ એક ઝરા નીકળે છે. ત્યાં કુંડ ખંધાવવા જોઇએ. આ જગા જમીનની સપાટીથી આશરે ૧૦૦૦ પ્રીટ ઉંચી હશે. ત્યાંથી આગળ કાળી દેરી આવે છે. પછી માળી પરબ આવે છે. ત્યાં પાણીના કુંડ છે. વઝીર સાહેબ બહાઉદ્દીનને ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ તે અરસામાં દીવાન નરસીભાઈની ભલામણથી એક બાવે પરખ માંડીને રહ્યો હતા. ત્યારપછીના ખાવા તે ઓરડીના ધણી થઇ પડયા છે. કુડ અસલના છે. માલીપરખમાં ટાંકુ નવું બંધા ન્યું છે. તે તરફ ચડતાં ડાબે હાથે પથરમાં કોતરેલા લેખ છે:सं. १२२२ श्री श्रीमालज्ञातीय महं श्री राणिना सुत महं श्री બાંવાહન પટ્ટા જાતિા. આ સંવતના પહેલા બગડા પાંચડા જેવા લાગે છે. ત્યાંથી ચઢાવ સખત છે, પણ પગથીઆને લીધે સહેલા લાગે છે. થાડુંક ચઢીએ એટલે કાઉસગીઆના પથ્થર તથા હાથી પાણા આવે છે. ત્યાર પછી એક લેખ આવે છે. તેમાં નીચે પ્રમાણે કાતરેલું છે.
स्वस्ति श्री संवत् १६८१ वर्षे कार्तिक वदी ६ सोमे श्री गिरनारनी पूर्वनी पाजनो उद्धार श्री दीवना संघे पुरुष । निमित्त શ્રીમાયજ્ઞાતીય. માં. સિઁધની મેલનીને (૬) ઉદાર હરાયો. -
Page #58
--------------------------------------------------------------------------
Page #59
--------------------------------------------------------------------------
________________
Pho-Babulal J.
પ્રકાશક-જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર,
,
જિક
,
રે કહેવાથી થકી
શ્રી માનસંગ ભેજરાજની ટુંક.
પૃષ્ટ ૩૫.
Page #60
--------------------------------------------------------------------------
________________
(૩૫) આગળ ચઢતાં રસ્તામાં કાઉસગીઓ (કોત્સગી) તથા તીર્થંકરની મૂર્તિ આવે છે, ત્યાં ઝરણ છે તથા કુંડ બંધાવેલ છે. ત્યાંથી ઉચે ચઢતાં ખબૂતરી ખાણ આવે છે. ત્યાર પછી સુવાવડીનાં પગલાં આવે છે. પછી એક વિસામો આવે છે, ત્યાંથી પંચેશ્વર જવાને જમણ તરફને રસ્તા છે. થોડુંક ચઢીએ એટલે નેમિનાથજીના કોટનો દરવાજે દેખાય છે. તે દરવાજા ઉપર નરસી કેશવજીએ માડ બંધાવેલ છે. નેમિનાથજીના કોટમાં દેરાની તથા દરેક દેરામાં કેટલી પ્રતિમાઓ છે, વગેરેની તપસીલ નીચે પ્રમાણે છે.
નેમિનાથના કોટનાં દેવાલય.
માનસંગ ભેજરાજની ટુંક. જમણી બાજુએ પ્રથમ આ નામની ટુંક આવે છે. તેમાં હાલ એક જ મંદીર છે. તેમાં મૂળનાયક શ્રીસંભવનાથની એક જ પ્રતિમા છે. પહેલા ચેકમાં સૂરજકુંડ નામે એક સુંદર કુંડ છે. તે કચ્છ-માંડવીના વિશા ઓસવાળ વણિક માનસંગ ભોજરાજે બંધાવેલ છે. તે વખતે તેણે આ દેવાલય સમરાવ્યું, તેથી આખી ટુંક તેના નામથી ઓળખાય છે. સંવત્ ૧૯ર માં નરસી કેશવજીએ સૂરજકુંડ સમરાવ્યા છે. આ કુંડની પાસે યાત્રાળુઓને ન્હાવાની શેઠવણ કરેલી છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૩૬ ) જુનાગઢના આદીશ્વરના નાના દેરાસરની પ્રતિષ્ઠા માનસંગ ભોજરાજ તરફથી સંવત ૧૯૦૧ માં થયેલી છે.
નેમિનાથની ટુંક. ડાબી બાજુએ નેમિનાથની ટુંકમાં જવાને દરવાજો છે. તે દરવાજાની બહાર એક શાસ્ત્રી લેખ છે. તેની સાલ જોવામાં આવતી નથી. પણ બોમ્બે રોયલ એશીઆટીક સોસાઈટીના ચેપાનીયાના પહેલા વોલ્યુમના પૃષ્ટ ૯૪ની કુટનટમાં જેકબ સાહેબે લખેલું છે કે આ લેખ સંવત્ ૧૧૧૫ ના ચૈત્ર સુદ ૭ ને છે. આ લેખના નવમા લેકમાં લખ્યું છે કે-યદુવંશમાં મંડલીક રાજા થયે. તેણે સંવત્ ૧૧૫૫ માં સોરઠી તવારીખ સંવત ૧૨૭૦ માં સોનાનાં પતરાંથી નેમિનાથનું દેવાલય બાંધ્યું, તેના પુત્ર નવઘન (નોંઘણીનું નામ દશમા “કમાં આવે છે. અગીઆરમા લેકમાં બેંઘણના પુત્ર મહીપાળદેવનું નામ આવે છે. બારમા લેકમાં મહીપાળના પુત્ર ખેંગારનું નામ આવે છે. ત્યારપછીના શ્લોકમાં જયસિંહદેવ, મલસિંહ, મેલગદેવ, મહીપાળદેવ ને મંડલિક (૧૫૦૭ ) નાં નામ અનુક્રમે આવે છે.
દરવાજામાં પેસતાં ચેકીદારોને રહેવાની જગ્યા છે. તેની ડાબી બાજુએ ચંદ ઓરડાની ધર્મશાળા છે. યાત્રાળુ એને રહેવાની ઓરડીઓને ચેક મૂકયા પછી પૂજારી અથવા ગેડીની ઓરડીઓને મેટ ચેક આવે છે. તેમાં થઈને નેમિનાથના ચેકમાં જવાય છે. તે ચેક આશરે ૧૩૦ ફીટ પહેળે
Page #62
--------------------------------------------------------------------------
________________
Pho-B. J. Shah
જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર,
શ્રી નેમીનાથની ટુંક
૮ હિં
ભારત પ્રેસ, ભાવનગર.
Page #63
--------------------------------------------------------------------------
Page #64
--------------------------------------------------------------------------
________________
( ७ )
ને ૧૯૦ પ્રીટ લાંબા છે. તેમાં મુખ્ય દેવળ ૨૨ મા તી'કર શ્રી નેમિનાથનુ છે. તે વિશાળ દેવળના રંગમંડપ ૪૧ ટ્રીટ પહેાળા ને ૪૪ીટ લાંબા છે ગર્ભાગાર ( ગભારા ) માં નેમિનાથની શ્યામમૂર્તિ બિરાજે છે. તેની આગળ હુંમેશાં અખ’ડ દીવા પ્રકાશે છે, ગર્ભાગારની આસપાસ ભમતી છે, તે महरनी अभती उडेवाय छे. तेमां तीर्थ ४२, यक्ष, यक्षिणी, સમેતશિખર, ન દીશ્વરદ્વીપ વગેરેની સર્વાં મળી ૧૭૫ મૂર્તિ આ છે. રગમ'ડપમાં ૩૮ પ્રતિમા છે. ગર્ભાગારમાં ૫ છે. એટલે ફૂલ ૨૧૮ પ્રતિમાઓ નેમિનાથના દેવાલયમાં છે.
१. नेमिनाथ देवालयोत्तरद्वारसमीपे पूर्वस्तंभ लेख:संवत् १३३९ वर्षे ज्येष्ठ शुदी ८ बुधे श्री उज्जयंत महातीर्थे श्रयवाणा वास्तव्य प्राग्वाट ज्ञातीयमहं जिसघर सुतमहं पुनसिंह भार्या गुन सिरि श्रेयोर्थेन चक्रे द्रा. ३०० त्रीणि शतानि चक्रे कारितानि दिनं प्रति पुष्प ३०४०.
-
२. संवत् १३३५ वर्षे वैशाख शुदि ८ गुरु श्रीमदुज्जयंत महातीर्थे देव......... श्री नेमिनाथ पूजार्थ घवलक्कपुर वास्तव्य श्रीमाल ज्ञातीय.
३. संवत् १३३३ वर्षे ज्येष्ठ वदि १४ भौमे श्री * जिनप्रबोधसूरि सुगुरूपदेशात् उच्चापुरी वास्तव्येन
* જીન પ્રખાધસૂરિ જીનેશ્વરસૂરિના શિષ્ય હતા. જન્મ ૧૨૮૫, દીક્ષા ૧૨૯૬, સૂરિષદ ૧૩૩૧, સ્વ ૧૩૪૧.
Page #65
--------------------------------------------------------------------------
________________
( ૩૮ )
श्री आसपाल सुत श्री हरिपालेन आत्मनः स्वमातृ हरिपालाय श्रेयोर्थ श्री उज्जयंत महातीर्थ श्री नेमिनाथ नित्य पूजार्थं द्र० २०० शतद्वयं प्रदत्तं अमीषां व्याजेन पुष्प सहस्रद्वयेन (२०००) प्रतिदिनं पूजा कर्तव्या श्रीरामवाटिका सत्क पुष्पाणि देवक पंचकुलेन देवालय. उटावनीयानि.
રંગમંડપના પૂર્વ તરફના એક થાંભલા ઉપર નીચે પ્રમાણે લેખ છે.—સંવત ૧૨૧૨ વર્ષે નેટમાલે. કવિને શ્રીમત નૈમીશ્વર નિનાઢ્ય ારિતઃ વળી બીજા થાંભલામાં કાતરેલું છે કે સંવત ૧૨૧ વર્ષે પ્રતિષ્ઠા જારિતા. વળી ત્રીજા તભમાં ઇ. સ. ૧૨૭૮ માં દેવાલય સમરાવ્યા બાબતના લેખ છે.
1
क्ष
બહારના રંગમ'ડપ ૨૧ રીટ પહેાળા ને ૩૮ પ્રીટ લાંબે છે, તેમાં એક ગેાળ આટલા ઉપર સંવત્ ૧૬૯૪ ના ચૈત્ર વદિ બીજને દિને સ્થાપન કરેલાં ગણધરનાં ૪૨૦ જોડ પગલાં છે. આ એટલાની પશ્ચિમે સમવસરણની ચારસ રચનાના આટલા છે. તેમાં પણ ૪૨૦ પગલાંની જોડ છે. આ અને એટલા પીળા પથ્થરના છે. પશ્ચિમ તરફની જાળી ઉઘાડી ઝરૂખામાંથી નજર કરીએ છીએ તેા પાસે દેવસ્થાનાનાં ચિન્હ દેખાય છે. * નેમિનાથના દેવાલયના ઉદ્ધાર સંવત્ ૬૦૯ માં રત્નશા શ્રાવકે કર્યો, તેથી હાલ પણ તેને રતનજ્ઞા એસવાળનુ
* ટાડ સાહેબને એક લેખ મળ્યા હતા. તેમાં લખેલું હતુ ૐ શ્રી પંડિત દેવસેને સુધની આજ્ઞાથી સંવત્ ૧૨૧૫ના ચૈત્ર શુદ ૮ રવિવારે દેવતાનાં જાનાં દેરાં કાઢી નાંખી નવાં બનાવ્યા. દેવસેન
Page #66
--------------------------------------------------------------------------
________________
( ૩ ) દેરૂં કહે છે. તેની પછવાડે પિોરવાડ જગમાલ ગોરધનવાળું પૂર્વ દ્વારનું દેરું છે. તેમાં પાંચ પ્રતિમા છે. મૂળનાયક આદીશ્વરજી છે. તેની પ્રતિષ્ઠા સંવત ૧૮૪૮ માં વૈશાખ વદી ૬ શુક્રવારે વિજયજીદ્રસૂરિએ કરેલી છે. તે દેરાની જમણી બાજુએ સતી શિરોમણી શ્રી રામતીના પગલાંની દેરડી છે. આ ટુંકમાં થઈને મેરકવશીની, સગરામ સોનીની તથા કુમારપાળની ટુંકમાં જવાય છે.
નેમિનાથની તથા મેરકવશીની તથા સગરામ સનીની ભમતીની ફરતાં પથ્થરની જાળી શેઠ દેવચંદ લખમીચંદે જાતે કરાવેલી છે. તથા ઠીઓને રહેવાની ત્થા જાત્રાળુઓને રહેવાની ઓરડીઓ ઘણીખરી તેણે જાતેજ કરાવી છે. તે અંધ થયે તેપણ હાથ અટકાડી મજુરનું કામ બરાબર તપાસતા હતા ને કેઈ કામ બરાબર ન થાય તેને પાડી નાંખતે. તેમજ ગેળ ખવરાવી મજુરોને ખુશી રાખીને તેમની પાસેથી કામ લેતે.
અમીઝરા પાર્શ્વનાથ. આ ભરતક્ષેત્રમાં વર્તમાન કાળની વીશીમાં ત્રેવીસમા તીર્થકરનું નામ પાશ્વનાથ છે. તેમનું નામ અન્ય ધર્મના લેકમાં એટલું બધું પ્રખ્યાત છે કે તીર્થકરની કોઈ પણ મૂર્તિને તેઓ પાર્શ્વનાથ અથવા ગણિ ધર્મઘોષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય હતા. ધર્મષસૂરિ શીલભદ્રસૂરિના શિષ્ય હતા.
Page #67
--------------------------------------------------------------------------
________________
( ૪ ). પારસનાથની મૂર્તિ કહે છે. વળી બંગાળામાં આવેલ સમેતશિખર નામને શ્રાવક લેકેને પવિત્ર પર્વત પણ પારસનાથને પર્વત એવા નામથી પ્રસિદ્ધ છે. જુદે જુદે ઠેકાણે પધરાવેલા પાર્શ્વનાથનાં જુદાં જુદાં નામ છે. જેમ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ છે. માંગરોળ બંદરમાં નવપલ્લવ પાર્શ્વનાથ છે. ઘંઘામાં નવખંડા પાર્શ્વનાથ છે. ભાવનગર તથા મુંબઈમાં ગોડીજી પાર્શ્વનાથ છે. ખંભાતમાં થંભણ (ત્તમન) પાર્શ્વનાથ છે. અમદાવાદમાં ચિંતામણિ પાર્થ નાથ છે. પોરબંદરની પાસે બડેચા પાર્શ્વનાથ છે. તેમજ અહીં નેમિનાથની મોટી ભમતીમાં એક ભેંયરું છે, તેમાં પધરાવેલા પાર્શ્વનાથને અમીઝરા પાર્શ્વનાથ કહે છે. તેનું કારણ એ છે કે તેમના શરીર ઉપર અમૃતનાં ટીપાં પુણ્યશાલી પુરૂષના જોવામાં આવે છે. આ ભેયરમાં પેસતાં સામે રહેનેમિ તથા નેમીશ્વરની પ્રતિમા છે. તેને જીવિતસ્વામીની મૂર્તિ કહે છે. દીવાની મદદથી ભયાની ડાબી બાજુએ જઈએ તે એક દ્વાર આવે છે. તેમાં થઈને એક નાના ઓરડામાં જવાય છે. તેમાં નીચેનાં ભેંયરામાં ઉતરવાના પગથીઆં છે. તે પગથી ઉતરીએ છીએ કે સન્મુખ અમીઝરા પાર્શ્વનાથની પ્રભાવિક મૂર્તિનાં દર્શન થાય છે. આ મૂર્તિ સંપ્રતિ રાજાની ભરાવેલી છે. તે તેને નખ ને ખંભાની પાછળના ટેકા ઉપરથી સિદ્ધ થાય છે. આ મૂર્તિની ડાબી બાજુએ ગુફામાં નેમિનાથની મૂર્તિ છે, તેમાં સંવત્ ૧૩૧૮ને લેખ છે. તે ઉપરથી માલમ પડે છે કે ખરતરગચ્છના શ્રી જનચંદ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા
Page #68
--------------------------------------------------------------------------
Page #69
--------------------------------------------------------------------------
________________
Pho-B. J. Shah. ભારત પ્રેસ-ભાવનગર,
જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર.
શ્રી મેરકવણીની ટુંક.
પૃષ્ટ ૪૧
Page #70
--------------------------------------------------------------------------
________________
( ૪૧ )
કરાવી છે. નેમિનાથની ટુંકના ચોકમાં તથા માટી ભમતીમાં અધી મળી ૧૩૩ પ્રતિમા છે, તથા ૧૮ જોડ પગલાં છે. તેમાં મોટામાં મોટાં પગલાં શ્રી નેમિનાથનાં છે. તે દક્ષિણ તરફના દ્વારની ડાખી બાજુએ છે. તેજ દ્વારની બહાર જમણી બાજુએ નેમિનાથની અધિષ્ઠાયક અંબિકા દેવીની મૂર્તિ છે.
મેકવીની ટુંક
નેમિનાથની ટુંકમાં ઉત્તર તરફ નીચે ઉતરવાના દરવાજો આવે છે, તેમાં એસરીમાં નીચે પ્રમાણે લેખ જોવામાં આવે છે.
श्रीमत् सूरि धनेश्वरः समभवत् श्री शीलभद्र शिष्यस्त-स्यैवपंकजे मधुकर कीरीटोरुचो योभवत् सोभितवेत्रने मिसदने श्री भद्रसूरि श्रीमदैवतके चकार थुवरिकार्य प्रतिष्ठा श्री संवत् महा. -मासे पृथवी विदितोत्तवेश्रेयः तथा देवचंद्रा दि जयतान्वितः इति ॥
ત્યાંથી પગને થકવી નાંખે એવા કાળા પાષાણુના પગથીઆં નીચે ઉતરીએ એટલે ડામે હાથે અદબદજી દાદા એટલે પલાંઠી નીચે ઋષભના ચિન્હવાળી તથા ખભા ઉપર કાઉસગીઆવાળી શ્રી ઋષભદેવની મૂર્તિ પદ્માસને જોવામાં આવે છે. શત્રુજય પર્યંત ઉપર પણ એવી મૂર્તિ છે. આ મૂર્તિને અન્ય ધર્મના કેટલાક અજ્ઞાન લેાકેા ઘડીઘટુકા કહે છે. આ નામ ભીમસેનના પુત્ર ગટારગચ્છ(ઘટોત્કચ) નું હાય એમ
Page #71
--------------------------------------------------------------------------
________________
( કર ).
લાગે છે. જેમ્સ બજેસ સાહેબ લખે છે કે આ મૂર્તિની બેઠક આગળ ૨૪ તીર્થકરની મૂર્તિઓવાળે એક પીળો પત્થર છે તે ઈ. સ. ૧૪૧૨ની સાલનો કોતરાયલે છે. અદબદજીની સામે પંચ મેરનું દેવાલય છે, તેમાં જૈન સિદ્ધાંતમાં વર્ણવેલા મેરૂ નામના પાંચ સુવર્ણના શાશ્વત પર્વતના આકાર છે. તે દરેકમાં સં. ૧૮૫૯ ની પ્રતિષ્ઠિત ચેમુખજી એટલે ચારે દિશા તરફના મુખ વાળી ચાર પ્રતિમાઓ છે. ચાર ખુણે ચાર મેરૂ ને પાંચમો મેરૂ મધ્ય ભાગે છે. અદબદજીના દેવળની ડાબી બાજુનાબારણામાં થઈને મેરકવશીમાં જવાય છે. તેમાં મુખ્ય મંદિરના બહારના રંગમંડપમાં ખંડિત કરેલી ઘણું મૂર્તિઓ જેવામાં આવે છે. મૂળનાયકજી સહસ્ત્રફણા પાર્શ્વનાથ છે. તેમની બેઠકે નીચે પ્રમાણે લેખ છે–
___संवत १८५९ वर्षे अमदावाद वीशा श्रीमालो शा. વધુ સારવાના શા. ઇંદ્રની યુત શા. wાશીરાન હાશ્રીગર્ભે श्री गौरनारजी तीर्थ श्री सहस्रफणी पार्श्वनाथ बिंबं कारावितं શ્રી વિનયનરેંદ્રસૂરિમિક પ્રતિષ્ઠિત. વિજયજીનેંદ્રસૂરિની વંશાવળી–અનુક્રમે હીરવિજય, વિજયસેન, વિજયસિંહ, વિજયપ્રભ, વિયરત્ન, વિજયક્ષમા, દયા, ધર્મજીને, દેવેંદ્ર, ધરછું, રાજેદ્ર એ પ્રમાણે અનુક્રમે છે.
મૂળનાયકની આસપાસ ૭ પ્રતિમા છે. ભમતીમાં ૫૮ પ્રતિમા છે. દક્ષિણ તરફની ભમતીમાં અષ્ટાપદ પર્વત છે. તેમાં
Page #72
--------------------------------------------------------------------------
________________
( ૪૩ ). ૨૪ પ્રતિમા છે. ઉત્તર તરફની ભમતીમાં મુખનું જેવા લાયક દેવાલય છે. પંચમેરૂની વીસ પ્રતિમા ગણતાં સર્વ મળી આ ટુંકમાં ૧૧૩ પ્રતિમા છે. આ ટુંકના રંગમંડપની તેમજ ભમતીની કેરણું ઘણું જ સુંદર છે, ને કારીગરી વખાણવા લાયક છે. કેટલીક પ્રતિમાઓ પણ જોવા જેવી છે. મેરકવશીની ટુંકમાં એક ટાંકું છે તેમાંના પાણીથી અરિહંતની પ્રતિમાઓનું પ્રક્ષાલન થાય છે. | સાજનદે જે સિદ્ધરાજને મંત્રી હતા તેણે આ ટુંક માટે ટીપ કરી હતી. કારણ કે સિદ્ધરાજને પૈસા ભરી દેવાના હતા) તે પિસામાંથી મેરવશીની ટુંક બંધાવી છે. ભીમ કુંડળીઓ થાણાદેવલીમાં સાજનદેને મ હતું ને પિતાના ઘેર જમવા તેડીને તેને રેરા કરેડ સેનૈયા આપવાનું કહેલું. તે આઠ દિન પછી ડેરવાણના નાકાને રસ્તે સિદ્ધરાજને સેંપવા આવ્યુંપણ સિદ્ધરાજે તે લીધા નહિ; તેથી અઢાર રત્નનો હાર નેમિનાથને પહેરાવી દીધું ને બીજા પિતાના પૈસાથી ભીમકુંડ કરાવ્યું. કેરણું બરાબર સોનું લઈને કારીગરોએ મેરકવશીની ટુંકમાં કામ કરેલું છે. તે એવું ઝીણું છે કે સતા. રના તાર પણ જણાઈ આવે છે તથા તેના ઉપર ફરતી આંગ. ળીઓના નખ અણિ સુદ્ધાં દેખાય છે.
આ ટુંકમાં ચૌમુખજીનું દેવું છે. તેના ઘુમટની કરણી ઉત્તમ છે. દરેક પ્રતિમા નીચે આવે લેખ છે. સંવત ૧૮૬૦ वर्षे वैशाख शुदि ७ गुरौ श्री समस्त संघेन श्री गिरनार तीर्थे
Page #73
--------------------------------------------------------------------------
________________
( ૪૪ )
श्री शांतिनाथ बिकारापितं भ० श्री विजयजिनेंद्र सूरिभिः प्रतिष्ठितं.
કેટલાક કહે છે કે મેલકશા નામે શેઠે આ ટુંક બનાવી છે, કેટલાક કહે છે કે પાંચના પૈસાથી આ ટુક બાંધી છે.*
સગરામ સાનીની ટુંક.
સિદ્ધપુર-પાટણના ઓસવાળ વણિક સગરામ સેાનીએ શ્રી ભગવતી સૂત્રના ૩૬૦૦૦ પ્રશ્નોની ૩૯૦૦૦ સાનામહારા જ્ઞાન ખાતે કાઢીને તેમાંથી સુવર્ણની સાહીથી કલ્પસૂત્ર વગેરે પુસ્તક। લખાવ્યાં એમ કહેવાય છે. તેની ટુકમાં દેરૂં છે, તે ઘણુ જ સરસ, જીનું ને જોવાલાયક છે. રગમડપની ઘેાભા રમણિક છે. તેની ઉપર સ્ત્રીઓને માટે બેઠક છે. જ્યારે રંગમડપમાં પૂજા ભણાય ત્યારે પુરૂષ વર્ગને નીચે અને સ્ત્રી વર્ગને મેડા ઉપર બેસવાને ઘણીજ સગવડ પડે છે. ગર્ભાગાર પણ વિશાળ છે, તેમાં પણ મુળનાયકજી સહસ્રા પાર્શ્વનાથ છે. તેની આસપાસ ૨૫ પ્રતિમા છે તથા ભમતીમાં ત્રણ દેશસર છે, તેમાંના એ દેરાસરમાં ત્રણ ત્રણ ને ઉત્તર દિશાના દેરામાં પાંચ પ્રતિમા મળી ૧૧ પ્રતિમા છે તથા એક પાષાણુની ચાવીશી છે. તેથી કુલ મળી ૩૭ પ્રતિમા આ ટુકમાં છે. આ ટુંકની ભ્રમતીમાં પાસે નવા બનતા કુંડની સુરંગાથી
* વશી–વસ્તી. કેટલાક મેરકવશીની ટુંકને ચદરાજાની ટુંક કહે છે,
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી સગરામ સોનીની ટુંક.
પૃષ્ટ ૪૪.
Pho-B. J. Shah.
પ્રકાશક-જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર.
Page #75
--------------------------------------------------------------------------
Page #76
--------------------------------------------------------------------------
________________
( ૪૫ ). ઘણું નુકશાન થયું છે. આ ટુંકના મુળનાયકજીની માંહે નીચે પ્રમાણે લેખ છે.
___ संवत् १.८५९ जेठ शुदि ७ गुरौ श्री समस्त संघेन स्वश्रेयो) श्रीपार्श्वजिनबिंब कारावितं श्री गिरनार तीर्थे श्रीमत तपागच्छे विजय जिनेंद्र सूरिभिः प्रतिष्ठितम् मांगरोह निवासी वोरा प्रसोतम गोडीदासेन विं कारावितं श्री गिरनार तीथे.
જેમ્સ બજેસ કહે છે કે સગરામ સોની ૧૬ માં સેકાના પાછલા અર્ધ ભાગમાં થયા છે તથા શેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ આશરે ૧૮૪૩ માં આ ટુંક સમરાવી છે. સગરામ સોનીનું દેરૂં ગીરનાર ઉપર સૌથી ઊંચું લાગે છે. દક્ષિણની દેરીમાં શેઠ આણંદજી કલ્યાણજીની કરાવેલી તથા સંવત ૧૮૭૫ના વૈશાખ શુદિ ૭ શનિવારે શ્રી વિજયજીનેંદ્રસૂરિએ સ્થાપિત કરેલી શ્રી અજીતનાથની મૂર્તિ છે. પશ્ચિમની દેરીમાં ૧૮૬૨ના લેખવાળી શ્રી આદિનાથની પ્રતિમા છે. ઉત્તરની દેરીમાં ૧૮૬૦ ની સાલમાં વિજયજીનેંદ્રસૂરિનું સ્થાપેલું અજીતનાથનું બિંબ છે. સગરામ સોની અકબર બાદશાહના વખતમાં પાટણમાં થયે છે, ને તેને અકબર બાદશાહ મામે કહી બેલાવતા એમ કહેવાય છે. આ ટુંકની ભમતીની જાળી દેવચંદ લખમીચંદે કરાવી છે. સગરામ સોનીના દેરા રંગમંડપના થાંભલા સળીના પથ્થરના ઘણાજ પોલીસ કરેલા હતા તે પ્રેમાભાઈ હેમાભાઈએ ટેચીને તેના ઉપર ચુનો દેવરાવ્યો છે. કેરણી જોવાલાયક છે.
Page #77
--------------------------------------------------------------------------
________________
( ૪ )
કુમારપાળની ટુંક. પાંચ કેડીને ફુલડે, પાયે દેશ અઢાર કુમારપાળ રાજા થયા, વન્ય જે જે કાર.
જેમ ધર્મઘોષસૂરિના ઉપદેશથી પેથડશાહે પાંચમા અંબે ગમાં જ્યાં જ્યાં ગેયમ (ૌતમ) નું નામ આવતું ત્યાં ત્યાં એક એક સેનામહેર મુકી એમ છત્રીસ હજાર સોનામહેર મુકી તે દ્રવ્યથી સર્વ શાસ્ત્રો લખાવી ભરૂચ વિગેરે શહેરના ભંડારમાં રાખ્યાં. જેમ વસ્તુપાળ મંત્રીએ સાત કોડ સોનામહોર ખચી સેનાની શાહીથી તાડપત્રોને ઉત્તમ કાગળો ઉપર પુસ્તક લખાવી સાત ભંડાર કર્યા હતા અને તેને ઉદય પ્રભસૂરીએ પ્રસન્ન થઈ આશીર્વાદ દીધા હતા, તેમ કુમારપાળે સાતમેં લહીએ રાખી છ લાખ ને છત્રીસ હજાર આગમ લખાવ્યા ને દરેક આગમની સાત સાત પ્રતાસોનેરી અક્ષરથી લખાવી તથા હેમચંદ્રસૂરિના રહેલ પુસ્તકની એકવીસ એકવીસ નકલ કરાવી હતી.
આ કુમારપાળ સને ૧૧૪૩ થી ૧૧૭૪ સુધી ગુજરાતને રાજા હતા. તેણે આ ટુંક બંધાવી છે. તેમાં મુળનાયક અભિનંદન નામના ચોથા તીર્થકર છે. આ દેવાલય માંગરોળના શેઠ ધરમશી હેમચંદે સમરાવ્યું છે. તેમના પ્રપૌત્ર શેઠ વલ્લભજી હાલ માંગરોળમાં રહે છે. આ દેવાલયનો પણ કેટલાક ભાગ નવા કુંડની સુરંગોથી નાશ પામે છે. આ ટુંકમાં દેડકી વાવ છે. તે વાવનું પાણી હમેશની સપાટી કરતાં કદી ઉચે
Page #78
--------------------------------------------------------------------------
________________
શ્રી કુમારપાળની ટુંક.
પૃષ્ટ ૪૬.
Pho-Babulal J.
પ્રકાશક-જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર,
Page #79
--------------------------------------------------------------------------
Page #80
--------------------------------------------------------------------------
________________
( ૭ ) ચડતું નથી. તેની પાસે શેઠ જુઠાભાઈ ઓધવજીએ ઘણું મહેનત લઈ બગીચે કર્યો છે તેથી પૂજા માટે ઘણીવાર ફુલ મળે છે. આ ટુંકને બહારને રંગમંડપ મેટો ને જોવાલાયક છે. પશ્ચિમ તરફ એક દ્વાર છે, પણ હાલ તે બંધ છે. બીજું દ્વાર ભીમકુંડ ઉપર પડે છે તેથી યાત્રાળુઓ માટે નહાવા સારૂ પાણી લાવવું સુગમ પડે છે. સુરજકુંડમાં પાણી થઈ રહે છે ત્યારે ન્હાવાની ગેઠવણ આ ટુંકના ચેકમાં કરવામાં આવે છે. પણ પરમેશ્વરની અંગપૂજા કરવાને યોગ્ય થવા માટે હાવા પહેલાં હાલ જે પાણું ભીમકુંડમાં જોવામાં આવે છે તેના કરતાં વધારે શુદ્ધ કરવા માટે બંદેબસ્ત કરવાની અવશ્ય જરૂર છે. ભીમકુંડની પૂર્વ તરફના કિલ્લા ઉપર અસલની ખંડિત પ્રતિમાઓ જોવામાં આવે છે. તેનું મેગ્ય સંગ્રહસ્થાન થાય તો સારું. કેટલાંક વર્ષ ઉપર જુનાગઢના નાગર ઝવેરીલાલ કેશવલાલના બાપ ભગવાનલાલ મદનજી જે કાઠીયાવાડના નેટીવ એજંટ હતા તેની મદદથી વૈષ્ણવોએ આ ટુંક ભીમેશ્વર મહાદેવની છે એમ કહી તકરાર કરી હતી, તે પ્રસંગે અમદાવાદવાળા ઠાકરશીભાઈ પુંજાસા જેઓ પણ નેટીવ એજટ હતા તેમણે દ્વાર ઉપરના ઉમરા ઉપર તથા બીજે ઠેકાણે મંગળ મૂર્તિ આદિ જેન નિશાનીઓ બતાવી સિદ્ધ કરી આપ્યું હતું કે તે જીનાલય છે પણ શિવાલય નથી. શિવા. લયના દ્વાર ઉપર ગણેશની મૂતિ હોય છે ને જીનાલયમાં દ્વાર ઉપર તીર્થકરની મૂર્તિ હોય છે. મૂળનાયકની નીચે આ પ્રમાણે લેખ છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
( ૮ ) संवत् १८७५ वर्षे वैशाख सुदी ७ शनौ शा. आणंदजी कल्याणनी केन श्री अभिनंदन बिंब कारापितं श्री सिद्ध शैल अंगे भट्टारक श्री विजयजिनेंद्रसूरि प्रतिष्टितं शा. नाननी ને ગતિ રિવા માંગરો વંદા વ્યાપારી છે. તેની નીચે બીજે લેખ આ પ્રમાણે છે-સંવત ૧૮૮૨ વર્ષે શો ૨૬ श्री वैशाख सुदी ७ सोमवार. श्री गिरनार तीर्थे मा. श्री ५. हंसराज जेठा बखाइ बिंबं प्रवेश करापितं श्री तपा सा. पं. श्री ५ रामसागरनीने परिवा-स्थापी
વસ્તુપાળ તેજપાળની ટુંક. આ કનેમિનાથની ટુંકનું અસલ દ્વારા જે હાલ બંધ છે તેની સામે એટલે નરશી કેશવજીને બંગલો મૂકી સંપ્રતિ રાજાની ટુંકે જતાં જમણી બાજુએ છે. આ ટુંકમાં ગઢના બારણામાં પેસતાં જ જમણે હાથે લેખ છે તે ઉપરથી જણાય છે કે સંવત ૧૯૩૨માં નરશી કેશવજીએ સંપ્રતિરાજાની, કુમારપાળની, વસ્તુપાળ તેજપાળની વગેરે ટુંકોની આસપાસ કિલ્લા બંધાવ્યા તથા દેરાસરો સમરાવ્યાં. આ ટુંકમાં ત્રણ દેરાસર સાથે છે. વચલા દેરામાં ગર્ભાગાર છે તેમાં મુળનાયક શામળા પાશ્વનાથ છે. આસપાસના દેવાલમાં ચોરસ તથા ગેળ સમવસરણમાં ચમુખજી પધરાવેલા છે. આ દેવળેમાં પીળા આરસ તથા સળીના પથ્થર વાપરવામાં આવેલા છે. એમ કહેવાય છે કે વસ્તુપાળ આ પથ્થર પરદેશથી લાવેલા છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
શ્રી વસ્તુપાળ તેજપાળની ટુંક.
પૃષ્ટ ૪૮.
Pho-B. J. Shah.
પ્રકાશક-જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર.
Page #83
--------------------------------------------------------------------------
Page #84
--------------------------------------------------------------------------
________________
( ૪ ). સળીના પથ્થર મક્કામાંથી આવ્યા છે. તથા મક્કામાં વસ્તુપાલે તેરણ એકલાવેલું છે એમ દંતકથા છે.
આ ટુંકમાં દેવાલયનાં બારણું ઉપર શુદ્ધ વંચાય એવા લેખ છે. તેમને એક લેખ આ પુસ્તકમાં આવેલા સૌરાષ્ટ્રના ઈતિહાસમાં ઘણે ભાગે આપેલે છે. વળી એક જીર્ણ પુસ્તકમાં સંસ્કૃતમાં લખેલું છે કે-સંવત્ ૧૨૯૮ ની સાલમાં વઢવાણની પાસેના અંકેવાળીયા ગામમાં શ્રી વસ્તુપાળ સ્વર્ગે ગયા, મંત્રી દિવંગત થયા. પછી શ્રીવર્ધમાનસૂરિએ આયંબિલ વર્ધમાન તપ શરૂ કર્યો. મૃત્યુ પામી તે શંખેશ્વરના અધિષ્ઠાયક દેવતા થયા. તેમણે મંત્રી (વસ્તુપાળનીની ગતિનું વિલોકન કર્યું, પણ જણાઈ નહીં, તેથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમ ધરસ્વામીને પ્રણામ કરી પૂછયું. સીમંધરસ્વામીએ કહ્યું: આજ વિદેહમાં પુલાવતી વિજયામાં પુંડરીકિણ નગરીમાં તે કુરચંદ્ર રાજા છે. ત્રીજે ભવે સિદ્ધિ પામશે. અનુપમાદેવીને જીવ અત્રે જ આઠ વર્ષની ઉમરની શેઠની પુત્રીપણે છે, ને મેં તેને દીક્ષા આપી છે. પૂર્વકેટિના આયુષવાળી છે, અંતે કેવળ પામી મેક્ષે જશે. તે સાધ્વી તે વ્યંતરને દેખાડી; ત્યાર પછી તે વ્યંતર દેવતાએ અહીં આવીને ગીતાર્થ આગળ તેમની ગતિ પ્રગટ કરી. તેઓએ પુસ્તકમાં લખ્યું. બજેસ સાહેબ કહે છે કે વચલા દેવાલયને રંગમંડપ ૨૪ ફીટ પહોળોને પ૩ ફીટ લાંબે છે તથા ગભારે ૧૩ ફીટ ચેરસ છે. તેમાં ૧લ્મા તીર્થકર મલ્લિનાથની મૂર્તિ છે, તે નીચે વસ્તુપાલની સ્ત્રી
દીક્ષા ની સાબીતી ગીતા
સાહિબ છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
લલિતાદેવી તથા સેાખુના નામના લેખછે. આસપાસના દેશના રંગમંડપ ૩૮ પ્રીટ ચારસ છે. મૂળનાયક પાર્શ્વનાથ છે. તેમાં નીચે પ્રમાણે લેખ છે.
• संवत १३०६ वर्षे वैशाख सुद ३ शनौ श्री पार्श्वनाथ बिंबं श्री વાટ્ટુન ારાવિત ફ્લાયિ પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી છે. એમ પણ લેખમાં લખ્યુ છે. વચલા દેરાના રંગમ’ડપમાં ઉંચે એ લેખ છે, તેમાં પાર્શ્વનાથ ને વસ્તુપાલનાં નામ છે.
ડાબી બાજુના દેરામાંના સમવસરણના ચામુખની ત્રણ પ્રતિમાઓ પાર્શ્વનાથની છે. તેમાં સંવત ૧૫૫૬ ના લેખ છે, ચેાથી પ્રતિમા ચંદ્રપ્રભુની છે તેમાં ૧૪૮૫ ના લેખ છે.
જમણી બાજુના દેરાના ચામુખમાં પશ્ચિમ મુખવાળી પ્રતિમા સ્વસ્તિક લાંછનવાળી છે. ઉત્તરે શંખ ચિન્હવાળી છે. અને પૂર્વે સ્વસ્તિક ચિન્તુવાળી છે. તે ત્રણેમાં ૧૫૪૬ ની સાલ છે. દક્ષિણે ચંદ્રપ્રભુની મૂર્તિ છે.
*
આ દેરાની પાછળ વસ્તુપાળ તેજપાળની માતાનું દેર્ છે, તેમાં સંભવનાથની મૂર્તિ છે, આ ટુંકમાં આખા પથ્થરની નીસરણીએ ત્રણ છે.
વસ્તુપાળ તેજપાળની ટુંકમાં બે બાજુની એ કોટડી ઉપરના લેખમાં આ પ્રમાણે લખેલ છે :—
(१) महामात्य श्री वस्तुपाल महं श्री ललीतादेवी मूर्तिः
Page #86
--------------------------------------------------------------------------
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી સંપતિરાજાની ટુંક.
પૃષ્ટ ૫૧
SS S
' .
Pho-B. J. Shah.
જૈન સસ્તી વાંચનમાલા, ભાવનગર,
Page #88
--------------------------------------------------------------------------
________________
(પા ) (૨) માનાથ શ્રી વસ્તુપા મહું શી રો] મૂર્તિ. ત્યાંજ પારસનાથની બેસણીને લેખ:
'सं. १३०५ वर्ष वैशाख सुदी ३ शनौ श्री पत्तन वास्तव्य श्रीमाल ज्ञातीय ठ. वाहड तथा महामात्य श्री सलखण सिंहाभ्यां श्री पार्श्वनाथ बिंबं मित्रोः श्रेयसेऽत्र कारित ततो बृहद्गच्छे श्री प्रद्युम्नमूरि सुतमहं पद्मसिंह पुत्रं ठ. पवित्रिदेवि अंगन....नुनमहं श्री सामंतसिंह पट्टोद्धरण श्रीमान् देवमूरि શિષ્ય શ્રી નાનં પ્રતિષ્ઠિત, (જુમ મવતુ)
દેવેંદ્રસૂરિ ૧૨૭૦ થી ૧૩ર૭ સુધીમાં હતા. તેમને વસ્તુપાલની આગેવાની નીચે સૂરિપદ આપવામાં આવ્યું હતું.
સંપ્રતિ રાજાની ટૂંકી ગ્રેવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણથી ત્રણસેં વર્ષે એટલે આજ (સં. ૧લ્પ૫) થી ૨૧૮૫ વર્ષ ઉપર ઉજજનમાં સંપ્રતિ રાજા થયે. (કારણ કે મહાવીર સ્વામી ઈસ. પૂ૦ પર૬ વર્ષ ઉપર મેક્ષ પામ્યા છે). પૂર્વ ભવે તેણે ભિક્ષુકપણું તજી દઈ ચારિત્રને સ્વીકાર કર્યો. ઘણું ખાવાથી રોગગ્રસ્ત થઈ ચારિત્રની અનુમોદના કરતાં મૃત્યુ વશ થયે ને પુણ્યદયથી સંપ્રતિ રાજા થયે. આર્યસુહસ્તિગિરિના ઉપદેશથી જૈનધર્મ ગ્રહણ કરી સંપ્રતિ રાજાએ સવા
Page #89
--------------------------------------------------------------------------
________________
( પર ) લક્ષ નવાં દેવાલય કર્યાં, સવાકેાટિ અર્હ પ્રતિમા કરાવી તથા પંચાણુસહસ્ર ધાતુનાં ખંખ ભરાવ્યાં.
संपईराय विणिम्मिय पणवीस सहस्त पवर पसाया । छत्तीस सहस उद्धारा निणविहार कया जेणं ॥ सेलमय सवाकोडी रीरीमय तावई जीणवराण | इय अठारस कोडी पडिमा पणमामि भत्तीए ॥ ८९ ॥ ( રત્ન વય. )
મહાવીર સ્વામી વિચરતા હતા ત્યારે મગધમાં વૈશા લીના રાજા ચેટકના જમાઇ શ્રેણીક રાજા હતા. તેની પાટે કાણિક થયા ને કાણિકની પાટે ઉદાયન થયા. ત્યાર પછી તેજ પાટે નવ નંદ રાજા થયા ને મા વંશના ચંદ્રગુપ્ત રાજા નવમા નંદની ગાદીએ બેઠા. ચંદ્રગુપ્ત પછી ખિંદુસાર થયા, ને બિંદુસારની ગાદીએ અશાક થયા. તેને કુણાલ નામે એક પુત્ર હતા જે કેટલાએક કારણથી ઉજ્જૈનમાં રહેતા હતા. અને તેના જ પુત્ર સંપ્રતિ રાજા થયા. ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના કર્તા હમાચાના બનાવેલા પરિશિષ્ટ પર્વમાં સંપ્રતિના ઇતિહ્રાસ આપેલા છે. સંપ્રતિ રાજાની ટુંકમાં એક મારુ જીનાલય છે, તેને સંપ્રતિ રાજાનુ ઘેરૂ કહે છે, તે દેરૂં ઘણું જુનુ ને જોવાલાયક છે. બહારની તેમજ અંદરની કારણી ઉત્તમ પ્રકારની છે. મૂળનાયક નેમિનાથ છે; ર`ગ મ`ડપમાં ચક્રેશ્વરીની પ્રતિમા છે. એક કાઉસગીએ ૫૪ ઈંચ ઉચા છે, ખીજા એ
Page #90
--------------------------------------------------------------------------
________________
( ૫૩ ) કાઉસગીઆ તેર તેર ઈચના છે. આ સિવાય બીજી પાંત્રીસ જીનેશ્વરની પ્રતિમાઓ રંગમંડપ તથા ગર્ભાગારમાં છે. રંગમંડપમાં વિમલનાથની મૂર્તિ ૪૮ ઈંચની છે તેમાં નીચે પ્રમાણે લેખ છે
संवत १९०९ माहा सुद २ शुक्रे सुरतवासी श्री. श्रीमालज्ञातीय श्री भाइ खेताभाइ झांझण कुटुंब युतेन श्री विमलनाथ बिंबं कारितं प्रतिष्टितं बृहत्तपागच्छे श्री रतनसिंह મિઃ |
સંવત ૧૯૩૨ માં આ ટુંકના ચેકમાંથી આમાંની ઘણી ખરી પ્રતિમાઓ નીકળી હતી. તેની સાથે એક સુંદર કારીગરીનું ધાતુનું પરિકર જે હાલ નેમિનાથની ટુંકમાં વૃક્ષ નીચે છે તે પણ નીકળ્યું છે. જે હિંદુસ્તાનની પ્રાચીન કળાનો એક સરસ નમુને છે, તેમાં નીચે પ્રમાણે લેખ છે – . संवत १९२३ वर्षे वैशाख शुदि १२ गुरौ श्री बृहत्तपापक्षे श्री गच्छ नायक भट्टारक श्री रत्नसिंह सूरिणा तथा भट्टारक उदय बल्लभ सूरीणामुपदेशेन श्री संघेन विमलनाथ વરિ ઋરિતઃ પ્રતિષ્ઠિતો જ્ઞાનપરિણામ
જેમ્સ બર્જેસ સાહેબે આ દેવાલયમાં કર્ણરામ જયરામની સં. ૧૪૬૧માં પ્રતિષ્ઠા કરેલી નેમિનાથની કૃષ્ણ મતિ જોઈ છે. તથા ઈ. સ. ૧૧૫૮ ને લેખ વાંચેલ છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
( ૪ ) કોટનાં બીજા દેવાલય, સંપ્રતિરાજાની ટુંકની ઉત્તરે જ્ઞાનવાવ તથા સંભવનાથનું મુખનું દેરાસર આવે છે. તેની સામે સગરામ સોનીની ટુંકનું પૂર્વ દ્વાર છે. કેટલીક નીશાનીઓ જોતાં એમ લાગે છે કે અત્રે અસલના વખતમાં મોટું દેવું હશે. આગળ જતાં સામે કુમારપાળની ટુંકનું દક્ષિણદ્વાર આવે છે. તેની ડાબી તરફને રસ્તે ભીમકુંડ જવાય છે.
સગરામ સોનીની ટુંક ને કુમારપાળ રાજાની ટુંક વચ્ચેના ગરનાળામાં થઈને ચંદ્રપ્રભુજીના દેરાસર આગળ જવાય છે. તે માર્ગે કઈ કઈ દેવાલયની નિશાનીઓ જોવામાં આવે છે. ચંદ્રપ્રભુના દેવાલયમાં ચંદ્રપ્રભુની પ્રતિમા છે. તેમાં સંવત્ ૧૭૦૧ ની સાલ છે. તેની સામે એક માતાની મૂર્તિ છે, તેમાં ૧૩૧૮ને લેખ છે. આ દેવળ મૂકી જમણી તરફ જતાં મેટા મોટા લેખ આવે છે પણ તે વંચાય તેવા નથી. તે મૂકી આગળ જતાં હાથી પગલાને જુને કુંડ આવે છે. તેમાં હાથીનું એક પથ્થરનું પગલું છે, તેના ઉપર નાગી બાવી રહેતી તે યાત્રાળુઓને હરકત કરતી હતી એમ કહેવાય છે. આ કુંડ મૂકી પશ્ચિમ તરફ જતાં શા. દેવચંદ લખમીચંદે સમ વેલે હાથી પગલાંને ને કુંડ આવે છે.
નવા કુંડની દક્ષિણે ઉંચાણમાં કેટલીક ઓરડીઓ છે. તેને વિશે એમ કહેવાય છે કે હંસરાજ જુઠા બખાઈ નામે
Page #92
--------------------------------------------------------------------------
________________
( ૧૫ ) કારખાનાના એક મુનીમે ચોવીશ તીર્થકરોને પધરાવવા માટે વીશ ઓરડીએ કરવા માંડી હતી પણ તે કામ અધુરૂં રહ્યું.
- કેટની બહારનાં દેવાલય,
સંપ્રતિ રાજાની ટુંક તથા વસ્તુપાળ તેજપાળની ટુંક વચ્ચેના રસ્તે આગળ જતાં કેટને બીજે દરવાજે આવે છે. તે દરવાજા બહાર સામે જ પથ્થર ઉપર લેવલ ૩૧૦૦ ફુટ લખેલું છે. ત્યાંથી થોડે ઉંચે ચડીયે છીયે ત્યારે ૪૦૦૦ પગથી થાય છે. તે દરવાજે પસાર થઈએ એટલે નેમિનાથના રાક્ષસી કિલ્લાની જબરી ભીંતે જોવામાં આવે છે. આગળ ચડતાં ડાબી તરફ શાંતિનાથનું મંદિર આવે છે. તેને ખાડાનું -દેરાસર કહે છે. તેમાં નવ પ્રતિમાઓ છે. જમણી બાજુની
એક મૂર્તિમાં કળશનું ને ડાબી બાજુની મૂર્તિમાં સસલાનું લાંછન છે. આ દેવળ માંગરોળના દશાશ્રીમાળી વણિક ધરમશી હેમચંદે શ્રી મુંબઈના ડીજી પાર્શ્વનાથના મંદિરના ભંડાર તરફથી આવેલા રૂપીઆ જસરાજ મેદી મારફત ખરચી સંવત્ ૧૯૯ર માં સમરાવ્યું છે. પગથી અને રસ્તે ડાબી બાજુએ મલવાળું (જોરાવર મલનું) દેરૂં આવે છે. તેમાં પણ મૂળનાયક સોળમા શાંતિનાથ છે. તેની આસપાસ બે મૂર્તિઓ છે. આ દેરાની પાસે નીચાણમાં નેમિનાથની નવ ભવની પત્ની રામતીની ગુફા છે, તેમાં રામતીની ઉભી મૂર્તિ છે. તથા પડખે રહનેમિની નાની મૂર્તિ છે. મલવાળા દેરાની પાસે જમણી તરફ હુમડની જગા છે. જેને લોકોની
Page #93
--------------------------------------------------------------------------
________________
મુખ્ય બે શાખા છે. ૧. “વેતાંબરી. ૨. દિગંબરી. દિગંબરી લેકેને હુમડ કહે છે, સંવત ૧૯૧૫ માં પ્રતાપગઢવાળા ફતેહચંદ લાલચંદના પુત્ર કસ્તુરચંદ બંડીએ “વેતાંબરી લોકો સાથે મળીને ચાલવું એવો લેખ કરી અમદાવાદના નગર શેઠ હેમાભાઈને પત્ર લાવી ગીરનાર ઉપર દેવળ બંધાવવાનું શરૂ કર્યું. ને કાગચ્છને મીઠા શેઠને સાત તથા દયાળ શેઠને સાત એ રીતે ચેક બાઈડીએમાં પણ વંશ રહ્યો નહીં. મીઠા તથા દયાલ સંઘવી પાસેથી જમીન લઈ હુમડનું કારખાનું દેવચંદ લખમીચંદનામ “વેતાંબરી કારખાના સામે બાંધ્યું. વળી બ્રહ્મપુરીમાં પધરાવવા પાર્વતી વગેરેની પ્રતિમાઓને લખમીચંદ મુનીરામે અનંતજી દીવાનને ભેટ કરી
+ દેવચંદ કરીને પરવાડ વાણીઓ વડનગરથી આશરે સે વર્ષ ઉપર પોતાની બહેન લખમી (અજબ) બાઈ સાથે જુનાગઢ આવ્યું. તેણે પોતાનો પૈસે ગીરનારજી ખાતે આપી એક દુકાન સંઘની રજાથી કાઢીને દુકાનનું નામ દેવચંદ લખમીચંદ પાડયું ને પોતે તથા તેની બહેન બને જુનાગઢમાં ગુજરી ગયાં, તે પહેલાં પોરવાડ જગમાલ ગોરધન તથા પરવાડ રવજી ઈદરજી ગીરનારની દેખરેખ રાખતા. હાલ પણ જગમાલનો ચોક કહેવાય છે. તથા જુનાગઢમાં પણ વીરચંદ માણેકચંદ તથા સવા ધાબીની મા ચંદુડી પાસેથી જમીન લઈ કારખાનું વધાર્યું. વિરચંદ માણેકચંદ પુત્ર ગુલાબચંદ હાલ હયાત છે ને તે બીને પુત્ર સ પણ હાલ હયાત છે. સંવત ૧૯૧૩ વૈશાક સુદી ૪ ના અમદાવાદના શેઠ લલ્લુભાઈ પાનાચંદે હુમડને ડું બાંધવાની પરવાનગી આપવા બાબત દેવચંદ લક્ષ્મીચંદને લખ્યું હતું.
Page #94
--------------------------------------------------------------------------
________________
(૫૭ ) હતી. તેથી અનંતજી દીવાનની ચીઠ્ઠી લઈ વસ્તુપાળ તેજપાળની ટુંકની દક્ષીણ તરફની વેતાંબરી ધર્મશાળામાં મુકામ કરી કબજે કર્યો. ત્યાર પછી શેઠ પ્રેમચંદ રાયચંદની ધર્મ શાળાની સામે તેઓએ પિતાની ધર્મશાળા બાંધી. વીસપંથી તેરાપંથી વિગેરે તેમની શાખાઓ છે. વેતાંબરી લેકની માફક તેઓ પ્રતિમાના નવ અંગે પૂજા કરતા નથી. તેમજ પુષ્પ, આભૂષણ ઇત્યાદિ ચઢાવતા નથી, તેમજ દિગંબરીની પ્રતિમાને વેતાંબરીની પ્રતિમા જે વા કછોટે હોતે નથી. પણ લિંગને ભાગ દેખાય છે. ગીરનારજી ઉપર હુમડની જગામાં બે દેવળ છે. મેટું દેવળ ઉત્તર દ્વારનું છે. તેમાં ૧૧ જનબિંબ છે. મૂળનાયક નેમિનાથ છે. તેમાં સંવત ૧૨૪ ની સાલ છે. નેમિનાથની એક મૂર્તિ સંવત ૧૭૪૯ ની તથા શાંતિનાથની એક મૂર્તિ સં. ૧૬૬પ ની સાલવાળી છે. નાનું દેરૂં પશ્ચિમદ્વારનું છે. તેમાં બે બાજુએ પાર્શ્વનાથ તથા મધ્યે નેમિનાથ મળી ત્રણ પ્રતિમા છે તે નેમિનાથની પ્રતિષ્ઠા સં. ૧૭૪૫ માં ભટ્ટારક જીવરાજજીએ કરેલી છે. આ દેરાની ઉંચાણમાં શીતળનાથની જગ્યા છે. મલ વાળું દેરૂં મૂકી આગળ રસ્તો લેતાં જમણું તરફ મુખનું (ચેરીવાળું) જીનાલય આવે છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૫૧૧ માં જીનહર્ષસૂરિએ કરેલી છે. પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરને પૂર્વ
૧ છનહર્ષચરિએ સં. ૧૫૦૨ માં વિરમગામમાં વિંશતિસ્થાનક વિચારામૃત સંગ્રહ તથા રત્નશિખર નરપતિ કથા નામના ગ્રંથો રચ્યા છે. તે જયચંદ્રસૂરિના શિષ્ય હતા. જયચંદ્રસૂરિએ સં. ૧૫૦૬ માં
Page #95
--------------------------------------------------------------------------
________________
( ૫ )
ના ખિમાં અનુક્રમે કચ્છપ, શશી, કમલ ને સ્વસ્તિકનાં ચિન્હા છે. આ દેરૂ શામળા પાર્શ્વનાથનુ કહેવાય છે. ચામુ ખની ચેરીના થાંભલાઓમાં તીર્થંકરની મૂર્તિ એ છે. તે મૂકી આગળ જતાં એક બ્રહ્મચારીની બેઠક આવે છે. ત્યાર પછી ગામુખી આવે છે. ત્યાં કુંડ છે. તેમાં ગાયના મુખમાંથી ઝરણુ આવે છે. તેની પાસે ચાવીશ તીર્થંકરનાં પગલાં છે. દરેક ૫ગલાંની જોડ પાસે અરિહંતનુ નામ ખાળધમાં કાતરેલું છે, ગામુખીની જગામાં હાલ શિવાલયેા છે. જમણી બાજુએ ઉપર ચઢતાં રહેનેમિનું દેવાલય આવે છે. દડનેમિ, અતિનેમિ, દ્રઢનેમિ ને રથનેમિ ( રહેનેમિ ) એ ચાર અરિષ્ટનેમિના ભાઇ હતા. નેમિનાથ પ્રભુ રાજીમતીનું પાણીગ્રહણ કર્યો શિવાય તારણથી પાછા ચાલ્યા ગયા તેથી રાજીમતી સંસારથી વિરકત થઇ પાતાની સખીઓ સાથે સંયમ લેવા ગીરનાર ઉપર ચડી. રસ્તામાં વૃષ્ટિ થવાથી એક ગુફામાં પેાતાનાં વસ્ત્ર સૂકવવા આવી. તેજ ગુઢ્ઢામાં રહેનેમિ તપ કરતા હતા, તે રાજીમતીને જોઇ કામાંધ થયા. રાજીમતીએ પ્રતિમાધ દ્વીધા, તેથી લજ્જાયમાન થઇ પોતાના આત્માની નિંદા કરતા રહનેમિ પેાતાના ભાઇ અરિષ્ટનેમિ (નેમિનાથ) પાસે આવ્યા, ને પુન: દીક્ષા લઇ સિદ્ધિ પામ્યા. શિવસુ ંદરી રૂપી પેાતાની શાકને જાણે અગાઉથી જોવાને ઇચ્છતી હાય તેમ રાજીમતી પણ પેાતાના સ્વામી પાસે દીક્ષા લઇ તેમના પહેલાં મેક્ષે ગઇ.
પ્રતિક્રમણ વિધિ નામને ગ્રંથ રચ્યા છે તે સામસુ ંદર સૂરિના પાંચ શિષ્યામાંના એક હતા. સેામસુંદરસૂરિ-જન્મ ૧૪૩૦ ૧ ૧૪૯૯.
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૯ ) એમ કહેવાય છે કે સુંદરજી સંઘવીના સમયમાં અનંતજી દીવાનની મદદથી મુચુકુંડની ગુફાવાળા ભેરવાનંદ ( લક્કડભારથી) બાવાએ ગેમુખીમાં મુકામ કર્યો. સુંદરજીના ગુરૂ હસ્તિવિજયે તથા માસી સાધુ પ્રેમસાગરે પ્રયત્ન કર્યો છતાં ડુંગર ઉપર વસતી વધારવાના બહાને તે જગ્યા સુંદરજીએ પિતાના કબજામાંથી છોડી દીધી. હસ્તિવિજયના શિષ્ય ભક્તિવિજય તથા તેના શિષ્ય લક્ષમીવિજય હાલ વેરાવળ રહે છે. હસ્તિવિજયના વખમમાં ભાટીયા લીલાશેઠ નેમિનાથના કારખાનાના મુનિમ હતા. તેના પુત્ર ગબ્બર શેઠની હવેલીમાં નીચે હાલ ગુજરાતી નિશાળ છે ને ઉપર સરકારી દવાખાનું છે.
દિગંબરીના સંબંધમાં શ્રી આવશ્યકની વૃંદારવૃત્તિ નામની ટીકામાં લખેલું છે કે-એક પ્રસંગે દિગંબરી તથા વેતાંબરી સંઘ રૈવતાચલ તીથે ભેગે થયે. તે અવસરે દિગં. બરી લેકે તથા વેતાંબરી લકે વચ્ચે જુનાગઢના રાજાની સમક્ષ વાદવિવાદ ચાલ્યું. રાજાએ શાસ્ત્રનું પ્રમાણ માગવાથી વેતાંબરી સંઘ કાર્યોત્સર્ગ થાન ધર્યું, તેથી શાસનદેવીએ દૂર દેશથી એક કન્યાને લાવીને તેના મુખથી નીચેની ગાથા બોલાવી :–
उर्जित सेलसिहरे दिख्खानाणं निसीहिया जस्स । तं धम्मचकवादि भरिट्टनेमि नमसामि ।। અર્થ–ઉજજયંત પર્વતના શિખર ઉપર જેનાં દીક્ષા,
Page #97
--------------------------------------------------------------------------
________________
( ૬ ) કેવળજ્ઞાન ને નિર્વાણ થયાં એવા ધર્મચક્રવતી શ્રી અરિષ્ટનેમિ (નેમનાથ) પ્રભુને નમું છું. - આ વિષે એમ પણ કહેવાય છે કે મહારાષ્ટ્રના વરૂણ શેઠે તથા હસ્તિનાપુરના ધનાશેઠે જીર્ણદુર્ગના વિક્રમરાજાની કચે. રીમાં તકરાર ચલાવી. તે અવસરે પદ્માવતી દેવીએ સણવલી ગામની પાંચ વર્ષની કુમારીકાને લાવીને ઉપરને પાઠ બોલા.
વ્યા તે ઉપરથી ધનાશેઠને “વેતાંબરીને) જય થયો. ઉપરની ગાથા પ્રતિક્રમણમાં “સિદ્ધાણં બુદ્ધાણું” નામના સૂત્રમાં હજુ પણ હમેશાં બેલાય છે.
અંબાજીની ટ્રેક, રહનેમિના દેવળથી અંબાજીની ટુંક ઉપર જવાનો રસ્તો નીકળે છે. સાચા કાકાની જગ્યા ઉપર ચઢાવ કઠણ છે. પણ પગથી આ બાંધેલાં છે તેથી સુગમ પડે છે. સંવત ૧૮૮૨ ના અષાડ સુદી રને જ અંબાજીનાં કમાડ જૈન દે. રાસરનાં કારખાનેથી કરાવ્યાં. આ દેવળની બાંધણી સંપ્રતિરાજા તથા દામોદરજીના દેવળની બાંધણીને મળતી આવે છે. એમ કહેવાય છે કે સંપ્રતિ રાજાએ હાલનું સંપ્રતિનું, અંબાજીનું, દામોદરજીનું તથા માહીગઢેચીનું તથા હાલ જુનાગઢના કસાઈવાડામાં જુની સંગી વાવ પાસેની મસીદ જ્યાં છે ત્યાં એ રીતે એવાં પાંચ દેવળ બંધાવ્યાં હતાં. માહીગઢેચી બાર સૈયદની જગ્યા માજીબુના મકબરાની પાસે છે. ત્યાંથી મહાવીર સ્વામીની પ્રતિમા સંવત ૧૮૯૭ ના અરસામાં
Page #98
--------------------------------------------------------------------------
________________
( ! )
નીકળી હતી. કાઇ કહે છે કે તે સં૰ ૧૮૬૩ માં નીકળી હતી. ( જુનાગઢમાં પ્રથમ ચામુખનું દેવળ હતું તથા બીજી ત્રણ દેરાસરની ઓરડી હતી. પછી ઢાલનુ માટુ' દેવળ કર્યું ને ચામુખજી મેડા ઉપર સ્થાપ્યાં. પૂજા ઘેટીયાની જમીન હાલ કારખાના તાખે છે, તે મહાવીર સ્વામીના દેરાસરના ક્રુપાઉન્ડમાં પશ્ચિમ તરફે છે. ત્યાં અપાસરા થાય તેવી જગ્યા છે. ) તેની પ્રતિષ્ઠા સવત્ ૧૯૦૫ માં જુનાગઢમાં હાલના મેટા દેરામાં મૂળનાયક તરીકે કરવામાં આવી છે. રૂપકુશળજી મહારાજ પાસેથી સાંભળ્યુ છે કે તેમણે અષ્ટમંગલિકની નિશાનીએ તથા મંગલ મૂર્ત્તિ ( દ્વાર ઉપર કાઢેલી તીર્થંકરની મૂર્તિ) તથા સ ંપ્રતિ રાજાના “શું” એવા અક્ષર। માહીગઢેચીના પડી ગયેલા મકાનમાં જોયેલા છે. અંબાજીનું દેરૂં અસલ જિનાલય હતું તથા તેમાં મૂળનાયક નેમિનાથ હતા એમ કહેવાય છે. વળી દેરાની આસપાસ તીર્થંકરાની પ્રતિમાઓ ભડારેલી છે એમ કેટલાક કહે છે, અર્જેસ સાહેબ લખે છે કે યુદ્ધ કે જૈન લેાકેાને આ દેવળ છોડવું પડયુ. ત્યાર પછી તે ભાગ્યેજ સાફ કરવામાં આવ્યુ હશે. જૈન લેાકેાનાં દેવાલયા અંદરથી સ્વચ્છ હાય છે, પણ
१ दप्पण भद्दासण वद्धमाण सिरिवच्छ मच्छ कलसा य सयि नंदावता लिहिया अट्ठ मंगलया ॥ ३३०
અષ્ટમંગલિક—દંપણું, વમાન, કલસ, મત્સ્યયુગ્મ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્તી, ભદ્રાસન.
( રત્નસ ંચય )
Page #99
--------------------------------------------------------------------------
________________
અંબાજીનું દેવળ ધુમાડાથી કાળું થઈ ગયું છે. તથા હમેશાં ઘી અને નાળીએરના પાણીથી ગંદું જોવામાં આવે છે. વળી રંગમંડપમાં બાવાએ રહે છે તે પણ ઠીક નથી. શત્રુંજય માહાતમ્યમાં અંબિકા દેવીનું ચરિત્ર છે, તેમજ અંબાગિરિ તથા અંબાકુંડનાં નામ આવે છે. વળી કાળમેઘ, ઇંદ્ર, બ્રો, રૂ, મલ્લિનાથ, બલભદ્ર, વાયુ, ઉત્તરકુરૂની સાત માતા, કેદાર, મેઘનાદ, સિદ્ધિભાસ્ય, સિંહનાદ વગેરે અધિષ્ઠાયક દેવતાઓ પ્રત્યેક શિખરે તથા પ્રત્યેક વૃક્ષે નેમીશ્વરના ધ્યાનમાં તત્પર રહી સંઘના કષ્ટ દૂર કરે છે. તે અંબાના ગિરિથી દક્ષિણે ગોમેધ યક્ષ છે તથા ઉત્તરે મહાવાલા દેવી છે, તે પણ સંઘના વિશ્ન હરે છે. (શત્રુંજય માહાભ્ય). અંબાજીનું દેરું,
સ્નાત્રાદિ પૂજાએના કત્તા દેવચંદજીએ એક અતીતને સેપણું હતું. ત્યારથી ત્યાં અતીતને કબજે થયે એવી દંતકથા છે.
ત્રિીજી, ચોથી તથા પાંચમી ટુંક.
અંબાજીની ટુંક મુકી આગળ મુસાફરી કરીએ એટલે ઓઘડ શિખર આવે છે, તેને ત્રીજી ટુંક કહે છે. ત્યાં પ્રથમ નેમિનાથના પગલાં આવે છે. તેમાં સંવત ૧૨૭ ના શાક સુદી ૩ શનિને લેખ છે, તે ઉપરથી જણાય છે કે બાબુ ધનપતસિંહ પ્રતાપસિંહજીએ તે પગલાં સ્થાપેલાં છે. તેની પાસે
રહી છે તેમાં બા રહે છે. તેની પાસે છેક ટેચ ઉપર બૌદ્ધગુરૂ મત્સ્યદ્રનાથ (મઈદરનાથ), જે ગોપીચંદરાજાના
Page #100
--------------------------------------------------------------------------
________________
( ૩ )
વખતમાં થઇ ગયા છે તેમના શિષ્ય ગારખનાથનાં પગલાં છે. આ ટુંકની નીચાણમાં સુગંધી વાળાના છેડ થાય છે.
ત્યાંથી આશરે ૪૦૦ ફ઼ીટ નીચે ઉતરી રહ્યા પછી ચાથી ટુકે જવાય છે. તે રસ્તા ખાંધેલા નથી. રસ્તા આકરા છે. ટુંકની ઉપર એક માટી કાળીશિલામાં શ્રી નેમિનાથની પ્રતિ મા તથા બીજી શિલા ઉપર પગલાં છે. તેમાં ૧૨૪૪ની પ્રતિ છાના લેખ છે. કેટલાક એમ કહે છે કે નેમિનાથ આ ટુક ઉપર મેાક્ષ પામ્યા છે. ચેાથી ટુકથી ખાખાર પાંચમી ટુકે હાશીઆર ને જોરાવર માણસથી જવાય છે. ત્રીજી ટુકેથી નીચે ઉતરી રહ્યા પછી પગથી આંને રસ્તે ઉપર ચઢીએ છીએ એટલે કમ`ડલકુડની નીચાણમાં રતનમાગ છે. તેમાં આશ્ચયકારક વનસ્પતિ થાય છે. કમંડલકુંડને રસ્તે નહિ જતાં આગળ પગથીઆંને રસ્તે ઉંચા ગયા પછી ચઢાવ ઘણા જ જખરા છે. પાંચમી ટુકે પહાંચીએ છીએ ત્યારે એક જાતના અનન્ય આનંદ થાય છે તેથી તથા ઠંડા પવનની વ્હેરથી મુસાફરીને થાક ઉતરી જાય છે; તેની સાથે પાપ પણ ઉતરી જાય છે ને પુણ્ય ચઢે છે. પાંચમી ટુંકની જે પેદાશ થાય છે તે કમંડલ કુંડના ખાવાઓ લે છે.
ઉપર ગંજાવર ઘટ છે, તથા નેમિનાથનાં પગલાં છે તેના ઉપર છત્ર બંધાવેલું છે. તેની નીચાણુમાં પગલાં તથા નેમિનાથની પ્રતિમા છે. વળી નીચે પ્રમાણે લેખ છે. સં. =૨૭ પ્રથમ आसो वद ७ मे गुरुवासरे सा. देवचंद लक्ष्मीचंदैन जिनालयं
Page #101
--------------------------------------------------------------------------
________________
રિજિત. પાંચમી ટુંકથી પાંચ સાત પગથી નીચે ઉતરતાં એક મેટે લેખ આવે છે. તેમાં સંવત ૧૧૦૮ ની સાલ છે. પાંચમી ટુંકની અગ્નિકેણમાં રતનબાગ છે. તેની પેલી તરફ શેર બાગ છે. નેત્યકેણમાં ગબરને ડુંગર છે. વાયવ્યકોણમાં ભેરવજપ છે. ઈશાનકેણમાં રામચાવી છે. ત્યાં શિલેદક પાણને ઝરે છે. પાંચમી ટુંકને વૈષ્ણવલેકે ગુરૂદત્તાત્રીની ટુંક કહે છે. ને મુસલમાન લેકે તેને મદારશા પીરને ચિલ્લે કહે છે. નેમિનાથના પ્રથમ ગણધર વરદત્ત ત્યાં મોક્ષ પામ્યા છે. વરદતનું ટુંકું નામ દત્ત થઈ દત્તાત્રી થયું છે એમ પણ કહેવાય છે. વળી ઘણુંખરાને એ મત પણ છે કે નેમિનાથ આ પાંચમી ટુંકે મોક્ષ પામ્યા છે. આ ટુંક તથા સાતમી (કાલિકા) ટુંક વચ્ચે છઠ્ઠી ટુંક છે તેને રેણુકા શિખર કહે છે. વાઘેશ્વરી દરવાજાથી ગિરનારનાં મુખ્ય
સ્થાનેનું અંતર આ પ્રમાણે છે. વાઘેશ્વરી માતા ૧૦૮ ફટ, અશોકનો લેખ ૨૭૩૩, દામોદર કુંડ ૫૦૩૩, વેશ્વર ૧૧૧૩૩, ચડાનીવાવ ૧૨૦૪૩ (૨૪ મૈલ), માળી પરબ ૧૦૨૮, નેમિનાથને કોટ ૨૨૦૪૩, અંબાજી ૨૪૨૪૩ એઇડ શિખર ૨૫૫૯, પાંચમી ટુંક ર૭૫૦૩ (મેલ) રામાનંદીનાં પગલાં ૨૪૧૪૩, પથરચટિ ૨૪ર૬૮, સેસાવન ( ૧ શ્રી નેમિનાથ ને ૧૮ ગણધર હતા, તેમનાં નામ-વરદત્ત, નરદા, ધર્મદત્ત, સુયશ, ઋષભસેન, વિશ્વભૂતિ, વજુનાભ, હરિષેણ, સુમિત્ર, ગુણનાથ, યશકીર્તિ, મહાશય, સર્વાનુભૂતિ, શ્રીધર, અચલ દયાલ, મહાસેન અને સિદ્ધાર્થ.
Page #102
--------------------------------------------------------------------------
________________
( ૬૫ ) ૨૬૧૪૩ (પ મિલ), હનુમાનધારા ર૭૭૪૩ ફુટ, પાંચમી ટુંકના બાવાઓ પરદેશી યાત્રાળુઓને કેઈવાર હેરાન કરે છે. ત્યાં એક મેટે ઘંટ છે, તે ઉપર સંવત ૧૮૯૪ની સાલ છે. ને બાવા શ્રવણનાથે તે ઘંટ ચઢાવ્યું છે એમ લખેલું છે. સં:૧૮૩૮ માં પાંચમી ટુંકે ખર્ચ કારખાના તરફથી થયું છે.
કાલિકા ટૂંકા કમંડળ કુંડ આગળ બાવાની જગ્યા છે. ત્યાં અગર નેમિનાથના કેટમાં રાત રહીને સવારના વહેલા ઉઠીને ભોમીયા બાવાઓની મદદથી કાલિકા કે જાય છે. રસ્તે અતિશય વિકરાળ ને ભયંકર લાગે છે. મુસાફર ભૂલે ન પડે તેથી ઠેકાણે ઠેકાણે સિંદુરની નિશાનીઓ દેખાય છે. ઘણેજ જોરાવર ને હિમ્મતવાન આદમી હોય તે જ તે ઠેઠ પહોંચી શકે છે. કેટલાક લેકે એમ કહે છે કે બે માણસ કાલિકા ટુંકે જાય તેમાંથી એક માણસ જીવતું પાછું આવે છે. તે વાત કેટલેક દરજજે યથાર્થ છે. કારણ કે રસ્તો એ વિકટ છે કે પથરા ઠેકીને કાંટાના ઝાડમાં થઈ જવું પડે છે. તેથી બેમાંથી એકને તુર્કશાન થવાનો સંભવ છે. છેક ટોચે ત્રિશૂળ છે. તથા કલિ. કાનું સ્થાન છે. વળી એવી દંતકથા સાંભળવામાં આવી છે કે ત્યાં નીલવણ પારેવાની શિલા છે, તે રસ્તે ભયરામાં _ઉતરાય છે. તેમાં બીજેરાં તથા હરડે એવી થાય છે કે એક ફળ સવા પાશેરનું થાય છે. તેમાં ચપાના વૃક્ષ છે. નીલ
*:
G)
*
*
*
Page #103
--------------------------------------------------------------------------
________________
વરણ શિલા મુકીને બાબરીઆ કુંડ જવાય છે, ત્યાં માતાની મતિ છે. રાણપુરની ઘેાડી ઉપરથી પણ કાલિકાની ટુંકે જવાય છે. તે રસ્તે ડુંગર ઉપર સુવર્ણવાલુકા નદી આવે છે, તે ભરત વનમાં જાય છે. ત્યાં સાલગ્રામ થાય છે.
સહસાવન, ગેમુખી મૂકીને ડાબે રસ્તે સપાટ રસ્તે નીકળે છે તે સહસાવન જવાને છે. જાંબુ ગુફા મુકીને પ્રથમ રામાનંદીની જગ્યા આવે છે, ત્યાં પગલાં તથા ઘંટ છે. વળી તેજ ઠેકાણે ભેરવ (ભરવચંપા) છે. તે ઉપર ચઢીને અસલના વખતમાં દુ:ખી લેકે પરભવમાં સુખ પામવાની આશાએ ઝપાપાત કરી પ્રાણ પોતાને નગારાના નાદથી પડનારનાં સગાંવહાલાંની બુમ ઢંકાઈ જતી. તેની ડાબી તરફ સેવાદાસની જેવા લાયક ગુફા ને કુંડ છે, ને જમણી બાજુએ પથરચટી નામની આચારની જગ્યા તથા કુંડ છે. ત્યાં યાત્રાળુઓને ખીચડી અપાય છે. વળી જમણી બાજુએ નીચાણમાં રસ્તા બાંધેલા છે. તે સહસાવન (સહસામ્રવન) જાય છે. સહસાવનમાં નેમિનાથનાં પગલાં છે. તે ઉપર છત્રી બંધાવેલી છે. ત્યાં શ્રાવક લેકેની ધર્મશાળા તથા એક બાવાની જગા છે. સહસાવનથી આશરે એક માઈલ જઈએ ત્યારે ભરતવન તથા હનુમાનધારા આવે છે. સહસાવનથી નીચે ઉતરીને તલેટી જવાને રસ્તો ૧ રાણપુર નામનું ગરની તળેટીમાં એક ગામ છે. ઘડી-ડુંગરની
ભાર,
Page #104
--------------------------------------------------------------------------
________________
( ૭ ) છે. હાલ તેને દુરસ્ત કરવામાં આવ્યો છે. મુખ્યત્વે કરીને હુમડ (દિગંબરી લેકે આ રાતે ઉપગમાં લે છે.
જાણવા જોગ બાબતે. સં૦ ૧૮૮૬ થી ૯૪ સુધીમાં ભરતપુરવાલા શેઠ સંતેકરામ જેચંદે સહસાવનનાં જુનાં પગથી આ સમરાવેલાં છે.
૧૮૯૪ માં રાજુલની ગુફા સમરાવી. ૧૮૯૬ માં હાથી પગલાંને કુંડ સમરા.
સહસાવનની ધર્મશાળા સં. ૧લ્ય૩ માં બંધાઈ. ચડાની વાવની પડખે તળીયું બાંધ્યું તથા પગથીયાંના ટપા પાંચ તથા હનુમાનને એટલે સં. ૧૯૩૦ માં કારખાનાએ કરાવ્યો
સં. ૧૨૧ માં પ્રેમચંદજીની ગુફા સમરાવી. સં. ૧૯૦૮ માં છેડીયા દેરી રીપેર કરાવી. સં. ૧૯૦૭ માંટેડની એરડી બાંધી સં. ૧૮૯૪માં રાજુલની ગુફા સમાવી. સં. ૧૯૦૮ માં જટાશંકરની દેરી રીપેર કરાવી. સં. ૧૯૦૫ માં સંપ્રતિ રાજાનું દેરાસર રીપેર કરાવ્યું. સં. ૧૮૯ માં કેશવજી નાયકનું રીપેર કામ, સં. ૧૯૪૧ તથા ૧૯૨૪ માં ગવર્નર આવ્યા હતા.
Page #105
--------------------------------------------------------------------------
________________
( ૮ ).
ડુંગરની દંત કથાઓ. ૧. એક સમયે કોઈ કઠીઆરે તનબાગમાં કઈ વાંદરાને
કુહાડી મારી, તે દેવગે કેઈ કુંડમાં પડી જવાથી સેનાની થઈ ગઈ. તેની નીશાનીઓ રાખીને કડીઆર બીજે દિન ગયા ત્યારે ભૂલે પડયે ને એક પણ નિશાની
જોઈ નહીં. ૨. સંતદાસના ચેલા સેવાદાસજીએ કહેલી એવી એક વાત
છે કે, કેટલાએક યાત્રાળુઓ ભૂલા પડયા. તે કેઈએગીની ગુફા આગળ આવી પહોંચ્યા. એગીએ તેમને શાંત પાડીને કોઈ ઝાડનાં પાંદડાં ખાવા આપ્યાં, તે તેમને પાપડ જેવાં લાગ્યાં. તેથી ખાઈને સંતોષ પામ્યા. પછી તે યોગીએ તેનાં નેત્ર ઉપર પાટા બાંધીને કઈ રસ્તે મૂકી દીધા. તેથી તેઓ પિતાને રસ્તે ચાલ્યા ગયા ને
બીજે દહાડે તે ગુફા જેવા આવ્યા પણ જડી નહીં. ૩. કેઈ દુઃખીઆર રેગથી પીડાએલે હોવાથી તેણે
અંબાજીની ટુંકથી પડતું મૂકયું. પણ સારા નસીબે કોઈ હરડેના ઝાડ પાસે પડવાથી તેને ઝાડો થયો ને બધો રેગ જ રહો. તેણે જુનાગઢમાં આવી ગેરજી લાધાજી જયવંતજીના ગુરૂને વાત કરી. તેથી તેણે તે હરડે લાવીને નવાબ સાહેબની દવામાં વાપરી. તેથી જવાબ સાહેબની તબીયત ઘણું જ દુરસ્ત થઈ.
Page #106
--------------------------------------------------------------------------
________________
( ૨ ). ૪. એક બાવાએ કઈ રસકૂપિકા શોધી કહાડીને તેમાંથી
તુંબડી ભરી લીધી. રાત્રે કોઈ સનીને ત્યાં તેણે મુકામ કર્યો ને સવારે ઉઠીને પિતાને રસ્તે ચાલતે થયે. સોનીના ઘરમાં પેલી તુંબડીમાંથી પાણીના છાંટા જે વસ્તુ ઉપર પડયા હતા તે સેનાની થઈ ગઈ. સેની
આવેલા બાવાને ખાળવા ગયા પણ હાથ લાગ્યું નહીં. ૫. ગોરજી કાંતિવિજયજીના કહેવા પ્રમાણે જુનાગઢના કેટ
લાક વાણુઆએ ગમ્બર અથવા ગદ્ધસિંહના ડુંગરમાં જઈ ગદ્ધઈ નાથના રૂપાના સિક્કાની ગાંસડીઓ બાંધી બેરદેવીના મુકામે આવી ત્યાંના બાવાને હેરાન કર્યો. બાવાના ગુસ્સાથી કેટલાક ત્યાંજ ગાંડા થઈ મૃત્યુ પામ્યા. બીજાઓ રસ્તામાં નાસતાં મરી ગયા ને બાકીના જુનાગઢમાં આવીને ગુજરી ગયા. ગરજી કાંતિવિજયજી કહે છે કે પથ્થરચટની ઉંચાણમાં એક અઘેરી રહેતું. તે કઈ બ્રાહ્મણના છોકરાને ઉપાડીને તેનું ભક્ષણ કરી ગયે. તે છેકરાને પિતા ત્યાં આવ્યો. અઘોરી પાટણમાં નાશી ગયે. અધિષ્ઠાયક દેવની સહાયતાથી તે છેક સજીવન થઈ પિતાના પિતા પાસે આવ્યા. અઘરીનું નામ હરનાથગર હતું. તેને વરદત્ત શિખરના અધિષ્ઠાયક દેવે લાકડી મારી લંગડો કર્યો હતો. તેને થી પહેડીને કુલગર નામને ચેલે સિદ્ધપુર પાટણના જુના કિલ્લા આગળ રહે છે ને ગાયકવાડને ગરાસ ખાય છે. હર
Page #107
--------------------------------------------------------------------------
________________
( ૭૦ )
નાથગરને ગીરનાર મૂકી જતું રહેવુ પડયુ. તે વખતમાં સઘળા અધારીએ ગીરનારમાંથી નીકળી હિમાલય વગેરે સ્થાને ગયા. આ સિવાય બીજી ઘણી દંતકથાઓ ચાલે છે.
બીજા જોવા લાયક સ્થાન.
[૧] શ્રી નેમિનાથના કોટના અગ્નિપુણમાં પ્રેમચંદજી મહારાજની શુક્ા છે. તેમાં ઘણા પુરૂષાએ ધ્યાન ધરેલું છે. પ્રેમચંદજી તપગચ્છના સાધુ હતા. તે યોગવિદ્યામાં પ્રવીણ હતા. પેાતાના ગુભાઈ કપુરચંદજીને શેાધવા માટે તેઓ અત્રે આવી રહ્યા હતા. કપુરચંદજી વિષે એવું માનવામાં આવે છે કે તેઓ અનેક રૂપ કરતા તથા તેમનામાં અનેક સ્થળે જવાની વિદ્યા હતી. આ ગુફા દેવચંદ્ન લખમીચ ંદના કારખાનાને સ્વાધીન છે. તેમાં વખતા વખત જોઇતી મરામત પણ આ કારખાના તરફથી થાય છે. ત્યાં જવાના રસ્તા ઘણા કઠણ છે, ત્યાં જવાના રસ્તા નીચે પંચેશ્વરની જગા છે. ત્યાં પાણીના કુંડ છે. પ્રેમચંદજી મહારાજનાં પગલાં તળેટીની ધમ શાળામાં છે. તેમાં સંવત્ ૧૯૨૧ ની સાલ છે. તેની પાસે સંવત્ ૧૯૨૨ માં સ્થાપેલા દયાચંદજીનાં પગલાં છે. આ શુકાથી ખારેાખાર પાટવડને નાકે થઇ બીલખા જવાય છે.
[૨] સાતપુડાના કુંડ સાતપુડાના ડુંગરમાં છે. ત્યાં જવાના એ રસ્તા છે. એક રસ્તા રાજુલની ગુઢ્ઢા ઉપર થઈને જાય છે, મીજો અખાજી જતાં રહેનેમીના દેરા પાસેથી નીકળે છે. આ કુંડનુ' પાણી ઘણું સ્વચ્છ છે ને કાઇ પણ દિન ખુટતુ
Page #108
--------------------------------------------------------------------------
________________
( ૭
)
નથી. ગીરનારનાં બીજાં જળાશયોમાં પાણી જેવામાં આવતું નથી તે વખતે આ કુંડમાંથી જોઈએ તેટલું સ્વચ્છ પોણું મળી શકે છે. ત્યાં જવાને રસ્તે ઘણે સખત તેમજ વિકટ છે. કુંડની ઉપર કુદરતી કાળા પથ્થરની શિલાઓનું ઢાંકણ છે, જેથી સૂર્યનાં કારણે પણ ત્યાં જવા પામતાં નથી. કુંડમાં પ્રવેશ કરવા માટે ઘણેજ સાંકડે રસ્તો છે. એક માણસ પણ મુશ્કેલીથી અંદર જઈ શકે છે. આ કુંડનું પાણે હમેશાં એવું તે શીતળ ને આરેગ્યતા વર્ધક છે કે તેનું પાન કર્યાથી આત્માને અમૃત મળ્યું હોય તેમ આનંદ થાય છે.
[૩] ગબ્બર અથવા ગધેસિંહને ડુંગર પાંચમી ટુંકના નરૂત્ય ખુણમાં છે. ત્યાં શાશ્વતી પ્રતિમાઓ છે, પણ તેમાં કુંજ કુહ નામને ઝરે છે. તેને તાંતણીઓ ધરો કહે છે. રતનબાગમાંથી તેમાં પાણી આવે છે. તે ધર અગાધ છે. તેને પાર આવતું નથી તેથી શાશ્વતી પ્રતિમાના સ્થાને જવાતું નથી. તાંતણીઓ ધરે બીલખા તરફ થઈને હજતને મળે છે.
[૪] કાળીકા ટુંક જતાં પાંડવ ગુફાં આવે છે. તે ગુફા રતનબાગથી શરૂ થાય છે. તે છત્રાસા પાસેના પાટણવાવના ડુંગરમાં નીકળે છે. ત્યાં દેવીનું ધામ છે. એવી જ એક ગુફા માલ્યવંત અથવા માળી પરબથી નીકળી શત્રુંજય પર્વત આગળ સિદ્ધવડની પાસે હાલ જ્યાં આણંદપુર ગામ છે ત્યાં નીકળે છે, એમ સાંભળવામાં આવ્યું છે. આ ગુફા મુકી લક્ષમણગુફા જવાય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
( ૭૨ ) [૫] કાળી દેરી આગળની ટેકરીને વાલ્મીકિ ઋષિની ટેકરી કહે છે. તે મૂક્યા પછી જટાશંકર જવાને રસ્તે નીકળે છે. ત્યાં જતાં પ્રથમ પુતળીઓ ગાળે આવે છે. ત્યાં મોટા ચેખાના આકારના પથરા થાય છે.
[૬] ગબર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાત ૮૪ સિદ્ધની ટેકરી છે તેને હાલ ટગટગીઆને ડુંગર કહે છે. ટગટગીઆના ડુંગરથી રત્નસર જવાય છે. ને રત્નસરથી કાળીના મુકામે જવાય છે. આ ડુંગરમાં અસલ ઘણા અઘરી રહેતા.
[૭] દુધેશ્વરથી જોગણીઓના ડુંગર ઉપર જવાય છે, ત્યાં ગુફા તથા તપે છે. વળી નાગેશરીનું ઝાડ છે. તે ઝાડ ચંપા જેવું થાય છે. પણ તેના કુલ કાળાં હોય છે, તેને નાગના જેવી પાંખડીઓ થાય છે. ગુફામાં પથ્થરનું બારણું છે. આ ડુંગરને અશ્વત્થામાને ડુંગર કહે છે.
[૮] ભરતવન–સહસાવનમાં નેમિનાથનાં પગલાં મૂકી કેડીને રસ્તે ઉત્તર તરફ ચાલતાં આશરે એક માઈલ ઉપર ભરતવન આવે છે. ત્યાં અરિઠાનું મેટું ઝાડ છે તથા બાવાની એરડી છે. આસપાસ વિવિધ પ્રકારની લીલોતરી જોવામાં આવે છે. નીચાણમાં કુંડ છે, ત્યાંથી બારેબાર ઝીણા બાવાની મઢીએ જવાય છે.
[૯] સહસાવનથી ભરતવન આવતાં એક ડાબી બાજુએ રસ્તે નીકળે છે તે હનુમાનધારા જાય છે, ત્યાં હનુમાનની શિખરબંધ દેરડી છે તથા ઉંચાણમાં સરસ કુંડ છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
( ૭૩ )
તેમાં હનુમાનના મુખમાંથી ઝરણુનુ પાણી પડે છે. આ કુંડની નીચાણુની વનસ્પતિ જોવાલાયક છે. હનુમાનધારાથી જાખુડીને નાકે તથા ડેરવાણુના નાકે જવાય છે. ડેરવાણુના નાકે સાજણુ મંત્રી ઉતર્યા હતા. ત્યાં સિદ્ધવડ હતા. તે નીચે નેમિનાથનાં પગલાં હતાં, તે રામાનીએ લઇને ભેરવજપ પાસે સ્થાપ્યાં છે. સીતામઢીમાં રાજુલની સ્મૃતિ હતી ને પગલાં હતાં તે કાઢી નાંખ્યા ને સીતામઢી એવુ નામ આપ્યું. ડેરવાણુના નાકેથી વડાલ* જવાય છે, અસલ ડેરવાણુ, રાણપુર, ભવનાથ તથા ખડીઆ એવા ચાર નાકાં ગણાતાં હતાં. ડેરવાણુનુ નાકુ મેરજોધાનુ તથા ભવનાથનુ નાક મેઘામેરનું કહેવાતુ હું'તુ. મેઘામેરનુ` કુટુંબ હાલ સેાડવદર ગામમાં રહે છે. ગિરનારની પ્રદક્ષિણા.
ગિરનારની ખાર ગાઉની પ્રદક્ષિણા કરવા માટે દામેાદરકુંડ જવાય છે. આ ભરતક્ષેત્રના અતીત ચાવીશીના નવમા તીર્થંકર દામાદરને આ સ્થાને કેવળજ્ઞાન ઉપજ્યું હતુ. તેથી સંપ્રતિ રાજાએ અત્રે દેવાલય બ ંધાવી શ્રી દામેાદરજીની સ્થાપના કરી હતી. હાલમાં દામેાદરજીના મંદિરમાં મુખ્ય મૂતિ દામેાંદરજી ( કૃષ્ણ ) ની છે. તેને જમણે પડખે કલ્યાણરાય ને
જુનાગઢને તામે જે મહાલા છે તે નીચે પ્રમાણે—વડાલ, નવાગઢ, ભેંસાણ, વીસાવદર, ડુંગર, વનથલી, કેશાદ, માળીઆ, ચારવાડ, વેરાવળ, પાટજી, સુતરાપાડા, ઉના, બાબરીયાવાડ, ગાધકડા, શીલ, ખાલાગામ, કુતીઆણા, સાસણ (ગીર), મહીઆરી, વીસાવદર, અને બગડું.
Page #111
--------------------------------------------------------------------------
________________
( ૭૪ ) ડાબે પડખે રાધિકાની મૂર્તિ છે. વળી કલ્યાણરાયને જમણે, પડખે લક્ષ્મીનારાયણ છે. જમણી તરફના મંદિરમાં બળરામની પ્રતિમા છે. તેની જમણી બાજુએ પરસેતમરાય ને ડાબી બાજુએ રેવતીજીની પ્રતિમા છે.
દામોદરજીના મંદિરના રંગમંડપમાં સંવત ૧૫૧૨ માં થઈ ગયેલા જુનાગઢના પ્રખ્યાત નાગર નરસીમેતા તથા તેની પુત્રી કુંવરબાઈની દેરી છે, ગુજરાતી ભાષાના મહાકવિ પ્રેમા નદે નરસીંહમહેતાનું મામેરું બનાવીને તેનું નામ અમર કર્યું છે. પશ્ચિમઢારથી નીકળીએ એટલે રેવતીકુંડ આવે છે.
દામોદરકુંડની પાસે સ્મશાનભૂમિ છે. મુડદાનાં હાડકાં કુંડના પાણીમાં ગળી જાય છે એમ કહેવાય છે. દામોદરકુંડ મુકી દુધેશ્વર જવાય છે. ત્યાંથી સહસાવન જવાને રસ્તે છે. તળેટીમાં હુમડની ધર્મશાળાથી પણ સહસાવન જવાને રસ્તે નીકળે છે. તે હાલમાં સુધરાવે છે. સહસાવનથી હનુમાનધારા જવાય છે ત્યાંથી ઝીણાબાવાની મઢી આવે છે. પછી સરખડીઆ હનુમાન આવે છે. ત્યાંથી સુરજકુંડ જવાય છે. સુરજકુંડ મુકી ડુંગરની ઘેાડીએ ચડીએ ત્યારે માલવેલા આવે છે. માલવેલાની બંને બાજુએ નદીઓ દેખાય છે. ત્યાંથી ઊંચે ચડીએ ત્યારે બે રસ્તા આવે છે. એક રસ્તે પાણીની કુઈ આવે છે. ત્યાંથી કાલિકા ટુંકે જવાય છે. બીજે રસ્તે રામટેકરી અને થવા ટગટગીઆના ડુંગર ઉપર જવાને ઘેાડી ઉપર ચાલે છે. તે બને રસ્તા બે બાજુએ મૂકી નીચે ઉતરતાં નળનાં પાણી
Page #112
--------------------------------------------------------------------------
________________
(૭૫) આવે છે, નળનાં પાણી મુકી બેરીએ જવાય છે. બારીઆમાં બદ્રિકા માતાનું સ્થાન છે. અહીં અગાઉ હીરાગર નામે બા રહેતે હતો. તેના ઉપર કઈ ખાંટે વહેમ આ કે તે માંસમાટી ખાય છે. તેથી તેની ઓરડીમાં દેવતા લેવાના બહાને ગ. ઢાંકણી ઉઘાડી જુએ છે તે ચોખા ચડતા જોયા. બાવાએ શ્રાપ દીધું કે ખાંટ લેકેની પડતી આવશે. ત્યારથી ખાંટ લેકેનું જોર ગીરનારમાં ઘટી ગયું. તેઓ માત્ર સોડવદરમાં હાલ ગરાસ ખાય છે. બેરીઆની જગા કાઠી લેકેના હાથમાં હતી પણ હાલમાં તે સ્થાન સેવાદાસજીની દેખરેખ તળે છે, ને નવાબ સાહેબનું ઉપરીપણું છે. બારીઆથી લાખામેડીને કેડે જે તળેટીની સડક ઉપર છે ત્યાં અવાય છે. દીવાન અનંતજી અમરચંદ જે ભાવનગરના ગગા ઓઝા જેવા તથા જામગનરના ભગવાનજીની જેડીના કહેવાતા હતા તેમણે બાર ગાઉની પ્રદક્ષિણા ઠાઠથી કરી હતી એમ કહેવાય છે. ૨૪ ગાઉની પ્રદક્ષિણમાં નીચે પ્રમાણે ગામ અનુકમે આવે છે. સાબળપર, બાહ્મણગામ, હડમતીયું, કાથરોટું, બરીયાવડ, કરીયંદુધાળું, છેડવડી, બીલખા, ખડીઆ, ડુંગરપર, ને પાદરીયું.
સ્કંદપુરાણમાં વર્ણવેલું પ્રભાસક્ષેત્ર ૪૮ ગાઉના ઘેરાવાવાળું છે, પ્રભાસક્ષેત્રનું ગર્ભગૃહ વસ્ત્રાપથ ક્ષેત્ર જ્યાં શીવજીએ પિતાનું વસ્ત્ર ફેંકી દીધું હતું તે ૨૪ ગાઉના ઘેરાવાવાળું છે, તે વસ્ત્રાપથના ગર્ભગૃહ ગિરનારને ઘેરા ૧૨ ગાઉન છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
( ૭ ). ગીરનારની વનસ્પતિ, ગીરનાર પર્વત રોજ સવામણ સોનું આપતું હતું ને હાલ રોજ સવાશેર સેનું આપે છે એમ કહેવાય છે. હાલ પણ સવારમાં તળેટી જતી વખતે માથે લાકડાના ભારા, ઘાસ તથા લીતરી લઈને આવનાર સેંકડે પુરૂષ તથા સ્ત્રીઓ નજરે પડે છે. વળી કેરી, જામફળ, સીતાફળ, પપનસ, વગેરે ઘણું જાતનાં ફળ ગિરનારની નીચાણની જમીનમાં થાય છે. સહેસાવન (સહસામ્રવન)માં તેમજ લાખાવન ને ભરતવનમાં આંબાના ઝાડ પુષ્કળ જેવામાં આવે છે. વાઘેશ્વરી દરવાજેથી તળેટી જતાં રસ્તામાં સાગનાં ઝાડનાં વન આવે છે તેમજ કરમદી પીપળે ને ગુલર એ ઝાડ જ્યાં જોઈએ ત્યાં નજરે પડે છે. તે સિવાય સાજડ, ટીંબર, હળદર, કલમ, કડાયે, હરડાં બેડાં, આંબળાં, રાયણ, આંબલી, અરીઠી, ગરમાળાને ગોળ, ઇંદરજવ, મરડાસીંગ, માલવેળો, વગેરેનાં ઝાડ દ્રષ્ટિગોચર થાય છે. માળી પરબથી ઉંચે જતા પણ કરમદી, ગુલર, મચકુંદ, જાઈની વેલ વગેરે નજરે પડે છે. સહસાવનમાં પણ મચકુંદ, કરમદી ને વેલ ઘણી છે. હનુમાનધારા જતાં પાંદ. ડીનાં ઝાડ પુષ્કળ છે.
જબૂદ્વીપના આ ભરતક્ષેત્રની વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરીકે ભગવંતની આજ્ઞાથી સવાલક્ષ લેકનું શત્રુંજય માહાસ્ય રચ્યું. તે ઉપરથી વીસમા તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામિના સુધમાં
Page #114
--------------------------------------------------------------------------
________________
( ૭૭ )
T
ગણધરે વીસ હજાર લેકનું શત્રુંજય માહાતમ્ય સંક્ષેપમાં કર્યું. તેમાંથી સાર કાઢીને સૌરાષ્ટ્રના રાજા શિલાદિત્યના આગ્રહથી શ્રીમાન ધનેશ્વરસૂરિએ વલભીપુરમાં શત્રુંજય માહાન્ય નામનો જે ગ્રંથ બનાવ્યું છે તેમાં ૧૦૦૮૫ લેક છે તથા પંદર સર્ગ છે. દસમાથી તેરમા સગે સુધી શત્રુંજય પર્વતના પાંચમા શિખર રૈવતાચલને મહિમા વર્ણવેલ છે. તેને મુખ્ય આધાર લઈ આ ગીરનાર માહત્ય પ્રગટ કરવામાં આવ્યું છે.
આ અવસર્પિકાળમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રના પહેલા તીર્થકર શ્રી ત્રાષભદેવનો પુત્ર ભરત ચક્રવત સંઘ કહાડી શત્રુજયને ઉદ્ધાર કરી રૈવતાચલ પર્વત તરફ ચાલ્યો. તે પર્વત સુવર્ણ, રત્ન, માણિજ્ય, નીલમણિ, સ્ફટિક, પાષાણ આદિની કાંતિએ ભરેલો છે, જ્યાં કિન્નરેનાં બાળકે ક્રીડા કરતાં રત્નના દડા ઉછાળી રહ્યા છે, તેથી દિવસે પણ આકાશમાં તારા દેખાતા હોય એમ લાગે છે, જ્યાં રાત્રિને વિષે ચંદ્રમણિના સંગથી વહેતા અમૃતના ઝરાઓ વડે વનસ્પતિ હમેશાં લીલીજ રહે છે. જ્યાં પંચવણી મણિની કાંતિથી ચિતરાયેલાં વાયુચપલ વનવૃક્ષો નૃત્ય કરતા મયુરની નકલ કરે છે, જેનું કાંચનમય શિખર વિવિધ વૃક્ષથી વીંટાએલું હોવાથી પૃથ્વી રૂપી પ્રમદાના ચોટલાની રક્ષામણિમાફક વિરાજી રહ્યું છે, જે પર્વતના રસકુડે એવું રટણ કરી રહ્યા છે કે, અમારા જેવા સેવાધર્મનો છે? અમે કેનું દારિદ્રય હણતા નથી ? જેના ઉપર ફળદ્રુપ કેળ તથા
Page #115
--------------------------------------------------------------------------
________________
( ૭૮ )
આંબાના ઝાડેથી તેરણું બંધાયાં છે, ને જ્યાં વિદ્યાધરની શીઓ અહર્નિશ ગાઈ રહી છે, જ્યાં દિવસે સૂર્યમણિ દીપી રહ્યાં છે ને રાત્રે ઔષધિઓના દીવા થાય છે, જે કેળપત્રની ધ્વજાઓએ કરીને જાણે અનંત લક્ષમીન અધિપતિ હોય એવું લાગે છે, જેના શૃંગના અગ્ર ભાગે પ્રકાશતા મોટા મણિના સમૂહે કરીને દિવસે પણ આકાશમાં સેંકડો ચંદ્રમા ફરતા હોય એવું દેખાય છે, જેના સ્ફટિકમણિની કુલ્યા (નીકો ને વિષે રહેલું ઝરણનું જળ શેષનાગના શરીરે લેપ કરેલા અથવા ચંદ્રમાને ચર્ચેલા ચંદનની પેરે શેભી રહ્યું છે, જ્યાં પાણીના ધેધ કીડા કરવા આવેલા હાથીઓની પેરે નાદ કરી રહ્યા છે, જે રેવતાચળ ચારો ચરતા મૃગના મદ (કસ્તુરી)થી લીંપા છે, જે દેવતા, યક્ષ અને અપ્સરાઓના વૃંદથી સદા સેવાય છે, જ્યાં ચંદ્ર સૂર્ય પણ પિતાના વિમાનને ક્ષણવાર વિસામે આપી અતિ આનંદ પામી સ્તુતિ કરતા ચાલ્યા જાય છે, અને જ્યાં કુદ (ડોલર), બટગરા, વાસંતિકલતા, માધવીલતા, મરૂ, બદામ, મલ્લિકાવૃક્ષ, લવંગ, કદલી, નાગવલ્લી, મલ્લી, (માલતી), તમાલ, કદંબ, જંબુ, માકંદ (આંબા), નિબ, અંબક (અભેડા), તાલીવૃક્ષ, તાલ, તિલક, લે, ન્યાલ (વડ), બકુલા (બેરિસરી) અશોક, અશ્વસ્થ (પીપળા), પલાશ, પ્લેક્ષ (પીપર), માધવ, ચંદન, કઃપવૃક્ષ કણવીવક (કણીઅર ), માતલિંગ (બીરાં), દેવદારૂ, પાટલ, અંકુશ, કુરબક, અંકુલ, સાગ, સીસમ, ટીંબર, ખેર, સાજડ, બેડા, બોરડી, ગરમ, ઉંબર,
Page #116
--------------------------------------------------------------------------
________________
( ૭ )
ખીજડા, શેમલા, કરંજ, અરીઠા, કાઠ, ખીલી, હલદરવા, રતાંજલી, ગુગલ, ખાખરા, રૂખડા, આંબલી, સીસેાટી, ખાવલ, એકલકાંટા, સરગવા, પીપર, આંખ, પ્રમુખ વૃક્ષેા પાતાની છાયા, ફળ, પત્ર ને પુપાથી મનુષ્યાને પ્રમાદ પમાડે છે.
ફાર્મસનુ પુસ્તક ૧૭ પાનું ૧૧ માં જણાવે છે કેઋષભ દેવના પુત્ર ભરત રાજા અયેાધ્યામાં રાજ્ય કરતા હતા. તે શત્રુ - જયની ઉત્તર ભણી સેના લઇ જઇને........ મ્લેચ્છ રાજા સાથે યુદ્ધ કરવા મંડ્યો....પહેલી લડાઇમાં તા ભરત હાર્યો....... પણ અંતે સ્લેશને હરાવી સિંધુ નદી ભણી કાઢયા........ભરતના નાના ભાઇ ખાહુખળીના પુત્ર સેમ્યુશે ઋષભદેવનું દેરૂં બાંધ્યુ ( શેત્રુંજા ઉપર ) અને ભરતે તીર્થના ખરચ સારૂ સૈારાષ્ટ્રની વાર્ષિક ઉપજ અણુ કરી. તેદિવસથી સારાષ્ટ્ર દેશ કહેવાશે.. ભરતના સગા શક્તિસીંઠુ કરીને સેારના અધિકારી હતા. તેને રાજાની સેના સહિત શુક્ત ( તેના પ્રધાન ) ને આશ્રય મળ્યો. એટલે તેણે ગીરનાર ઉપરથી રાક્ષસેાને કાઢી મુકયા અને ત્યાં મેરૂ પર્યંતના જેટલા ઉંચા સ્માદિનાથ અરિષ્ટનેમિના દહેરાં બંધાવ્યાં. પછીથી શત્રુ ંજય ઉપર દેવાલયાના મ્લેચ્છ લીકાએ નાશ કર્યો અને કેટલાક કાલ સુધી પવિત્ર પર્વત ઉપર ઉજડપણાનું રાજ્ય ચાલ્યુ.
ભરતચક્રીએ ઉપવાસ કરીને રાહણાચલ, વૈતાઢ્ય તથા મેરૂ પર્વતની સંપત્તિના તસ્કર એવા રૈવતાચલ પર્વતને વિષે ઉતારા કર્યાં. ને સંઘ સહિત શત્રુ ંજયની પેરે તીપૂજા કરી.
Page #117
--------------------------------------------------------------------------
________________
( ૮૦ ). સુરાષ્ટ્રના રાજા શક્તિસિંહે સંઘ સહિત ભરતચક્રીને જમાડ્યો. રેવતાચલને દુર્ગમ જાણીને ભરતચક્રીએ હજાર યક્ષ પાસે પગથીના ચાર મોટા રસ્તા કરાવ્યા ને દરેક રસ્તાને મુખે નગર વસાવ્યાં. પંથી જનેને વિશ્રામ લેવા માટે વાપી અને વનપ્રાસાદ બંધાવ્યાં. દાન, શીલ, તપ ને ભાવવડે જેમ મેક્ષસ્થાનમાં જવાય છે તેમ સઘળો સંઘ સુખેથી તે ચાર પાજી (પદ્યા) ની સહાયતાથી ગિરિનાર ઉપર ચઢ, ૨૨મા તીર્થંકર શ્રી નેમિનાથનાં ત્રણ કલ્યાણક રેવતાચલે થવાનાં છે, એમ જાણીને વાર્ષિકરત્નવડે નેમિનાથ મહાપ્રાસાદ ભરત રાજાએ કરાવ્યા. વિવિધ વર્ણનાં મણિરત્નોના કિરણોથી તે જીનપ્રાસાદમાં અનાયાસે ચિત્રામણ થયાં તથા તેની ધ્વજાઓ ચક્રવતની કીર્તિના ભંડારની વાનગી દેખાડતી હોય એમ ફરકવા લાગી. પ્રત્યેક દિશાએ અગીઆર એમ ચુમાલીશ મંડપે કરીને સુરસુંદર નામે જીનાલય દીપતું હતું. ગવાક્ષ તેમજ કમાએ કરી મને હર એવા તે ત્રિજગદીશ્વરના મંદિરની આસપાસ સર્વ કાતુને અનુકૂળ એવા ઉદ્યાન આવી રહ્યાં છે. આવા સ્ફટિક પાષાણુના ચૈત્યની અંદર શ્રી મીશ્વરની નીલ-- મણિમય મૂર્તિ ચક્ષને વિષે કીકી શેભે છે એમ શેભી રહી હતી. આ જનમંદિર મુખ્ય શૃંગની નીચાણમાં એક જ. નને અંતરે આવેલું હતું. વળી ભરતચકીએ સ્વસ્તિકાવ નામે ત્યાં શ્રી આદીશ્વરનું દેવાલય કરાવ્યું. પછી ગણધરે પાસે વિમળાચળની પેરે માણિક્યની, રત્નની, સેનાની, રૂપાની તેમજ અન્ય ધાતુની એનેવેલી અહિંતની મૂતિઓની
Page #118
--------------------------------------------------------------------------
________________
( ૮૧ ) પ્રતિષ્ઠા કરાવી. આ શુભ પ્રસંગે ઈંદ્રમહારાજ રાવણ હાથી ઉપર બેસી શ્રી નેમિનાથનું વંદન કરવા આવ્યા. જે સ્થાને તે હાથીએ પિતાના એક પગે ભૂમિનું આક્રમણ કર્યું તે સ્થાને ઇંદ્ર ગજપદ કુંડ બનાવ્યું. અનુક્રમે ગજપદ કુંડમાં સ્નાન કરી હૈયેલાં વસ્ત્ર પહેરી ભરત રાજાએ શ્રીને મીશ્વર મહારાજની પૂજા કરી ભગવંતની આરતી તથા મંગળ દીવ ઉતાર્યો ને ઉજવલભાવથી અરિહંતની સ્તુતિ કરી. પછી શકિતસિંહ રાજાને રૈવતાચલનું વર્ણન કરવા વિનંતિ કરી, તે ઉપરથી શકિતસિંહ રાજા કહે છે –
રેવતાચલ પર્વત શત્રુંજયનું પાંચમું શિખર છે. ઉત્સર્પિણીના પહેલા આરામાં તે સે ધનુષનો હોય છે, બીજા આરામાં બે જનને, ત્રીજામાં દશ એજનને, ચેથામાં સેળ જનને, પાંચમામાં વીશ ને છઠ્ઠામાં છત્રીસ જનને હેય છે. અવસર્પિણી કાળના આરામાં એજ પ્રમાણે ઘટતે. જાય છે. આ શાશ્વત પર્વતનું નામ પહેલા આરામાં કૈલાસ, બીજામાં ઉજજયંત, ત્રીજામાં રેવત, ચેથામાં સ્વર્ગ પર્વત, પાંચમામાં ગિરિનાર ને છઠ્ઠામાં નંદભદ્ર છે. અહીં અનંત તીર્થકરે આવ્યા છે ને વળી આવશે. કેટલાએક સાધુ અહીં સિદ્ધિ પામ્યા છે, રસકુંડ, ચિંતામણિ, કલ્પદ્રુમને ચિત્રાવેલીયુકત આ ગિરિ બંને ભવમાં સુખદાયક છે. આ પર્વતની ચારે બાજુએ શ્રીદગિરિ, સિદ્ધગિરિ, વિદ્યાધરગિરિ અને
Page #119
--------------------------------------------------------------------------
________________
( ૮૧). દેવગિરિ એવા ચાર ગિરિ આવેલા છે, તેમજ પૂર્વ દિશામાં શ્રી તથા સિદ્ધિ એ બે ગિરિની મધ્યે ઉદયંતી નદી છે, દક્ષિણે ઉજજયંતી, પશ્ચિમે સુવર્ણરેખાને ઉત્તરે દિવ્યલેલા નદીઓ વહે છે.”
ત્યાર પછી બટ રાક્ષસને હરાવી ભરતે બરટ (બરડા) પર્વત ઉપર શ્રી આદિનાથ તથા નેમિનાથનાં મંદિરે કરાવ્યાં. શત્રુંજય તથા રૈવતાચલ એ બે તીર્થનું રક્ષણ કરનાર સુરાષ્ટ્ર નૃપ શકિતસિંહને આનંદપુરમાં બે છત્ર આપી ભરતે અબુદ (આબુ) પર્વતે જઈ ત્યાં અતીત, અનાગત ને વર્તમાન અહંતનાં પ્રાસાદ કરાવ્યા. વૈભારગિરિ ઉપર મહાવીર સ્વામીનું તેમજ સમેતશિખર ઉપર વીશ તીર્થકરના મનહર ચૈત્ય કરાવ્યાં.
સં. ૧૦૯૩ માં સિદ્ધરાજનો મંત્રી સાજન સોરઠને કારભારી હતું. તેણે સવાલક્ષ સેરઠની ત્રણ વર્ષની ઉપજ દેરાં સમાવવામાં વાપરી.
સં. ૧૦૭૩ માં કરણ સોલંકીએ નેમનાથનું દેરૂં બંધાવ્યું. સં. ૧૨૩૧ આબુ ઉપર વસ્તુપાલ તેજપાલે દેશ બંધાવ્યાં.
સં. ૧૩૩૪ ના પિષ વદ ૬ ને ગુરૂવારે ગિરનાર ઉપર તેમણે દેરાં બંધાવ્યાં.
માત્રીની જગ્યા, શકરીયા ટીંબે, બજરબટુ, ખાપરાં ૧ સવાલસ સેરઠ સવાલાખ ગામને સોરઠ દેશ.
Page #120
--------------------------------------------------------------------------
________________
( ૮૩ )
કેાડીયાનાં ભોંયરાં, સાત સૈયદની જગ્યા, નવદુગા, ખાવા પીયારાના મઠ, પરીના તળાવની પાસેનું બ્રુનું કુમાર તળાવ, ધારાગરબાગ, જમાલ વાડી, માંગનાથ, કૈલાસકુડ, પંચેશ્વર, સરસ્વતી કુંડ, ઇંદ્રેશ્વર, અકોટા, જુનાગઢમાં સકરબાગ, સરદારબાગ, મેાતીબાગ, પરીનું તળાવ, ભુતનાથ, સરસ્વતીનુ મંદીર, બ્રહ્મકુંડ, સુખનાથ, નરસી મહેતાના ચારા, મકબરા, કચેરી, ઉપરકાટ, જેલ, રેગેટ, માહીગઢેચી, લેપર એસાઇલમ એ સર્વે સ્થાન મુસાફરને જોવાલાયક છે.
ભરત ચક્રવતી પછી શત્રુંજય તથા રેવતાચલના અસંખ્ય ઉદ્ધાર થયા છે. પણ સગર ચક્રવતી પ્રમુખ પ્રસિદ્ધ સંઘપતિઓથી થયેલા શત્રુંજયના મોટા ઉદ્ધાર સેાળ કહેવાય છે, તેમાં શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ પહેલાં ચેારાશી હજાર વર્ષ ઉપર થઇ ગયેલા પાંડવાના ઉદ્ધાર બારમા કહેવાય છે. ત્યાં સુધી શત્રુંજયના જેટલા ઉદ્ધાર થયા તેટલા ઉદ્ઘાર ઉજ્જય તગિરિના પણ થયા છે. વળી વીસમા તીર્થંકૃત મુનિસુવ્રતસ્વામી જે મહાવીર મેાક્ષ પહેલાં અગીઆર લાખ ને ચેારાશી હજાર વર્ષ ઉપર નિર્વાણ પામ્યા છે, તેના વખતમાં દશરથ રાજાએ રામ, લક્ષ્મણુ, ભરત ને શત્રુઘ્ર સહિત સિદ્ધગિરિની યાત્રા કરી ત્યાં મોટા જિનપ્રાસાદ કરાવ્યા. ત્યાંથી ગિરનાર તીર્થે આવી નેમીશ્વર ભગવ’તની પૂજા કરી ક્ષેત્રના ઉદ્ધાર કર્યો. ભામંડલની ભગિની સીતાએ પણ પ્રભાસપાટણુમાં ચંદ્રપ્રભ તીથ કરના નવા પ્રાસાદ કરાવ્યેા તથા કૈકેયીએ ખરડ ( ખરડા ) પર્યંત
Page #121
--------------------------------------------------------------------------
________________
( ૪ ) ઉપર નેમિનાથનું દેવાલય સમરાવી ત્યાં ભગવાનની મૂર્તિ સ્થાપી. શ્રી રાષભસ્વામીના વખતમાં સેરઠ દેશને રાજા શકિતસિંહ રૈવતાચલની તળેટીમાં આવેલા ગિરિદુર્ગ નગરમાં રાજ્ય કરતે હતે. વર્ધમાન જીનેશ્વરના વખતમાં તેજ નગરમાં ગધિ નામના નરેશને પુત્ર રિપુમલ નામને યાદવરાજા રાજ્ય કરતે હતે. તે બન્ને રાજાઓ જેની હતા. પાંડવ પછી રત્નશા ઓસવાળ, સાજન, વસ્તુપાલ-તેજપાલ, પિથલપુત્ર, ઝાંઝણ આદિ પુરૂષ ઉજજયંત પર્વતના ઉદ્ધાર કર્તા થયા. વિક્રમ સંવત ૧૪૪૯ માં શ્રી જયંતિલકસૂરિના સોધથી શા. હરપતિએ શ્રી નેમિનાથનું મંદિર સમરાવ્યું છે.
အစာအအအအအအအအအ
લાયબ્રેરીના કબાટોના આભૂષણરૂપ સારાં, સસ્તા અને ઉપયોગી પુસ્તકે
કયાંથી ખરીદશો?
જૈન ધર્મને લગતાં કોઈપણ જાતનાં પુસ્તકે જોઈતાં હોય તે એકવાર અમેને ઓર્ડર આપી ખાત્રી કરો અથવા રૂબરૂ મળે. આપને એક જ સ્થળેથી બધાં પુસ્તકે ખરીદવાથી જૂદી જૂદી જગ્યાએથી થતા પણ ખર્ચમાં ઘણું ફાયદો થશે.
લખે –જેને સસ્તી વાંચનમાળા, :
ભાવનગર co.core.concouz.conca.cocomarcoscoreascared.comcascal
Page #122
--------------------------------------------------------------------------
________________
ગીરનાર મહાભ્ય.
આ અવસર્પિણ કાળમાં આ જંબુદ્વીપના ભરતખંડના ચરમ તીર્થકર શ્રીમાન મહાવીરસ્વામી શ્રી સિદ્ધાચલ ક્ષેત્રમાં સમવસર્યા, તે સમયે સુધર્મા સુરલેકના ઈંદ્ર સ્થાવર તીર્થ શ્રી શત્રુંજયના મહિમાનું વર્ણન કરવા વર્ધમાન વીતરાગને વિનંતી કરી. તદનંતર તે ભવ્ય ભૂધરના ૧૦૮ શિખરમાંના મુખ્ય ૨૧ શિખરનું વ્યાખ્યાન આપવાની વિશેષ કૃપા કરવા પુન: પ્રાર્થના કરી. તે ઉપરથી જગજતુઓના ઉપર અનુપમ ઉપકાર કરનાર મહાપ્રતાપી મહાવીર પ્રભુ સકલ પ્રાણુઓના અપાર હિતને અર્થે નીચે પ્રમાણે ભાષણ આપે છે.
હે શક્રેન્દ્ર ! સિદ્ધશિલેશ્ચયનું પાંચમું શૃંગ, પંચમ જ્ઞાનને પ્રદાતા, સર્વ પર્વતોને પાર્થિવ અને સમસ્ત રાજા ઓથી સેવિત એ રૈવત નામે ગિરિપ્રવર જયવંત પ્રવર્તે છે. અજ્ઞાનરૂપી અંધકારનો અંત આણવાને તે અગમેવર આદિત્ય સમાન છે, "અષાકર છે, તે પણ અભેજને ઉલ્લાસ આણવાને અતિ દક્ષ છે. જ્યાં ભક્તિભાવથી આચરેલાં અનુ.
૧ અષાકર ચંદ્રવિનાને, અદેષને ભંડાર. ૨ અંજ=નીરજ, જલજ, પજ, સરોજ, અંબુજ, પંકજ, સરસિજ, પકેરલ, સરેરહ પદ્મ, કમલ, કુમુદ, પુંડરીક, અશ્વ, કજ, ઈત્યાદિ.
Page #123
--------------------------------------------------------------------------
________________
( ૮૬ )
કપાદિ સુપાત્રદાન અખિલ અને આપે છે. જેમ દેદીપ્યમાન દિનકરના તેજથી નવનીત ગળી જાય છે, તેમ ભવભ્રમણ કરવાથી પ્રાપ્ત થયેલાં પાપપિંડ આ નગેશને વિષે અહર્નિશ નાશ પામે છે. જે પ્રાણી નિત્ય પુણ્ય કરવામાં નિપુણ થયા હોય તેનાં નેત્રચર એ યાત્રાભૂમિ થાય છે. આ ચારૂતમ ગાધરમાં ચમરી ગાયા તથા ચિત્તાપહારી ગગનાંગના પુગુચ્છથી તથા પાણિપદ્મથી અનુક્રમે ચામર ઢાળે છે. જ્યાં આપધ્રુવને આવાસ કરવાનું આયતન માત્ર વૃક્ષ છે, તમેાભર ગિરિકંદરની અંદર છે. ઉજડતા જલાશયમાં છે. ૪૬ તા ધાતુને વિષે છે. પદ્વિજીત્હત્વ વિષધરને વિષે છે. કુમુદ ઉદકની મધ્યે છે. ને કાઢિન્યતા પાષણની અ ંદર છે, ઉગ્રતા તપમાં છે, કુસુમમાં મધન છે, લતામાં ચપલતા છે, કેવળ પક્ષિઓ સપક્ષતા સંપાદન કરે છે, તથા વિભાવરીમુખ પ્રદોષભાવ ધારણ કરે છે. જ્યાં મુક્તાહાર મુનિપુંગવા ને નિજ રા શ્રીમન્નેમિનાથને નિર ંતર નમસ્કૃતિ કરી રહ્યા છે. અમાન ધ્યાનથી મલિન થયેલા અંતર ંગને શુદ્ધ કરવાને સમ એવા સમ્યક્ત્વ સમતાધારી સત્પુરૂષા જ્યાં અઘઘના અભાવ કરનાર અરિષ્ટનેમિ અરિહંતનું સનાતન ધ્યાન ધરી રહ્યા છે.
2
૧ નવનીત=માખણુ. ૨ આપાવ=આપત્તિના અશ, પાંદડા. ૩ જડતા=મૂર્ખતા, જળ. ૪ દુ`y=દુધૃવ, નીચજાતિ, રૂપું. ૫ શિવત્વ–ચાડી, એ જીસ. ૬ કુમુશાક, કમળ. છ સપક્ષતા= પક્ષપાત, પાંખ. ૮ પ્રદોષભાવ=ોષ, સંધ્યાકાલ. ૯ મુકતાહાર= આહારત્યાગી, મેાતીની માળા.
Page #124
--------------------------------------------------------------------------
________________
( ૮૭ )
આ ઉજ્જયંત ઉપર ઉપર અનેક પ્રકારે ગીતાજ્ઞાન કરનાર અપ્સરા, ગંધવ ગરૂડ, વિદ્યાધર ને નાગદેવતાના સમુદાય સભ્યાપકારી ભગવંતને સદા સેવી રહ્યા છે. મહી· પ્રની મધ્યે મુષક–માર, રહે—િહસ્તિ, સર્પ-શિખંડી, ઇત્યાદિ પરસ્પર નૈસર્ગિક શત્રુતા દર્શાવનાર પ્રાણિઓ પણ પ્રશાંત વેરવાન છે. વળી જે શૈલેદ્રમાં મણિસમૂહની કામ્યકાંતિથી સકલ પ્રદેશ પ્રકાશી રહ્યા છે, તેથી સામ–સૂર્યનું પણ કાંઇ પ્રયેાજન પડતુ નથી. જે પૃથુ પૃથ્વીભુની પાસે દેખાતા ગ્રહા જાણે પરમ દેવાધિદેવની સેવા કરવા આવેલા હાય એવી કલ્પના થાય છે. ચંદ્રકાંતને તારાપતિના કિષ્ણુના સ્પર્શ થવાથી ઝરતા નીરની નિલ નદીએ ચાતરફ કલકલ નિનાદ કરી રહી છે. જ્યાં ષડ્ ઋતુઓ સાથે સ્પર્ધા કરી ધર્મ ધુરધર સ્વામીની પશુશ્રુષા કરી રહી હૈાય એમ લાગે છે. જ્યાં કીચકા કર્ણપ્રિય મધુર સ્વર કરી રહ્યા છે, ઝરા ઝંકૃતિ ધ્વનિ કાઢી રહ્યા છે, ને કિન્નરી ગીતગાન ગાઇ રહી છે, તેથી ત્રિવિધ વાદિત્રાથી જાણે નવાઇ જેવું નાટક થતુ હાય એમ જણાય છે. અતિચાર કરી ચાર ગતિદ્વારમાં અનાદિ કાળથી અથડાતા અધમ જીવાને જાણે આધાર આપવા તૈયાર ઉભા હાય એવી રીતે ગિરિનારની ચાર દિશાએ ચાર ધરાધર પ્રતિહારની પેરે આવી રહેલા છે.
૧ મૂષકmંદર. ૨ હરિસિંહ. ૩ શિખંડી=મયૂર. ૪ નર્સીંગ = કુદરતી. ૫ શુશ્રુષા=સેવા. ૬ કીચક્ર=દ્રિવાળા વાંસ. ૭ ધરાધર=પ ત, શૈલ, ઉષર, પૃથ્વીપર, ક્ષિતિધર, ભૂધર, મહીધર, ગિરિ, અગર,
Page #125
--------------------------------------------------------------------------
________________
( ૮૮ ) ચારે બાજુએ ચાલતી ચાર સૌમ્ય' સરસ્વતીના પારદશક પાણીના પ્રવાહ પાપપુંજનું પ્રક્ષાલન કરવા એકત્ર થતા હોય એમ ઉછળી રહ્યા છે. જે ધરણીધરમાં દ્વિરેંદ્રપ્રમુખ અનેક કુહ આપી રહ્યા છે. તે જાણે અમરેએ અમરત્વ પામવા અમૃતથી ભરેલા હોય એ આભાસ આપે છે. અન્યદાન અમે આપીએ છીએ; પણ મોક્ષદાન દઈ શક્તા નથી, તેથી તેને અભ્યાસ આદરવા માટે અમે અત્રે આગમન કર્યું છે, એમ જાણે કહેતાં હાયની ! તેવી ક૯પમેએ પિતાની મેળે આવી તે ક્ષિતિધરને વિષે વિદ્યાથીની પેરે વાસ કર્યો છે. જે શૈલાધીશમાં સુવર્ણસિદ્ધિ આદિ અનેક સમીહાઓને સંતુષ્ટ કરનારી રંજનકારી રસકુપિકાએ શોભી રહેલી છે, કમલેદય આપનાર મનેકંડ જ્યાં દીવ્ય દીપ્તિથી દીપી રહેલા છે. આ રમ્ય રેવતાદ્રિ એ છે કે જેના સ્મરણ માત્રથી સુખ-સંપત્તિને સમાગમ થાય છે, ને જેના તરફ દૂરથી પણ દષ્ટિ કરવાથી વિપત્તિનું વિદારણ થાય છે. જે શુભ ધામમાં દેવાયેલાં દાન ને તપાયેલાં તપ સિદ્ધ તીર્થાધિરાજની પેરે સમગ્ર સમૃદ્ધિ સાધક છે તથા જે નગનાથનું શ્રી નેમીશ્વરજીને શરણ લીધું હતું તેને અન્ય જનેએ આશ્રય કેમ ન લેવો? તારા કે રત્નાકરની રેતિની સંખ્યા સમાન ગીર્વાણ ગુરૂ બહસ્પતિ રસના પામે તે પણ તે આ વિશાલ અને વિખ્યાત ગિરિગુરૂના ગુણગણની ગણના કરવા શકિતમાન થાય નહીં. અદ્ધિ, નગ, શિલય, સાનુમાન, શિખરી. ઈ. ૧ સરસ્વતી નદી. કમલેદય =ધનપ્રાપ્તિ, કમલનું ખીલવું.
Page #126
--------------------------------------------------------------------------
________________
( ૮ ) महावयं मि उसभो सिद्धिगई वासुपुज्ज चपाए; પાવા, વેદનાને અરિમિય વનંતે ૧ / अवसेसा तिथ्थयरा जाइनराबंधणविमुक्का । समेयसेलसिहरे वीसं परिनिव्वुयं वंदे ॥ १६ ॥ (रत्नसंचय )
અર્થ–પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવ અષ્ટાપદ પર્વત ઉપર મેક્ષ પામ્યા. બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ચંપાનગરીમાં મુક્તિ પામ્યા. બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ ભગવાન ગિરનાર પર્વત પર મેક્ષ પામ્યા.ને વીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી પાવાપુરીમાં મોક્ષ પામ્યા. બાકીના વિશ તીર્થકર સમેતશીખર (પારસનાથ) પર્વત ઉપર જન્મ જરા આદિ બંધનથી મુક્ત થઈ સિદ્ધ થયા તે સર્વેને હું નમું છું.
શ્રી અરિષ્ટનેમિ અધિકાર, આ જ બુદ્વીપના ભરતક્ષેત્રમાં શૈર્યપુર નામે નગર હતું. ત્યાં રિપુઓને મદ ગાળનાર તથા તેમને પિતાના તાપથી બાળનાર, રાજ્યને ભય ટાળનાર, પ્રજાને રૂડી રીતે પાળનાર તથા આમંડલની પેરે જેની આજ્ઞા અખંડિત છે એ સમુદ્રવિજ્ય નામે યાદવ કુળનો રાજા રાજ્ય કરતે હતે. અનુક્રમે તેની શિવાદેવી નામની રાણીએ પાછલી રાત્રે ચાદ સ્વપ્ન દીઠ. (તેનાં નામ-હસ્તિ, ઋષભ, સિંહ, લક્ષમી, પુષ્પમાલા, ચંદ્ર, સૂર્ય, વજ, કલશ, પઘસરોવર, સમુદ્ર, વિમાન,
Page #127
--------------------------------------------------------------------------
________________
( ૯૦ )
રત્નરાશિ, ને નિર્ધું માગ્નિ.) તે અવસરે પાંચ અનુત્તર વિમાનમાંના અપરાજીત વિમાનથી ચવીને શંખ રાજાના જીવ કાર્તિક વદ ૧૨ ને ચંદ્રવારે ચિત્રા નક્ષત્રના યેાગે રાણીની કુક્ષીમાં તીર્થંકરપણે ઉત્પન્ન થયા. આઠ માસ ઉપર આઠ દિવસ થયા ત્યારે જેના સ ંપૂર્ણ` દોહદ પૂર્ણ કર્યો છે એવી તે પ્રિય રાણીએ શ્યામવણું ને શંખલ છનયુકત પુત્રરત્ન શ્રાવણ શુઠ્ઠી પંચમીની મધ્ય રાત્રિએ પ્રસન્યા. તેજ પ્રસંગે દરેક ચાર હજાર સામાનિક દેવ તથા સાળ હજાર અંગરક્ષક દેવ સહિત એક ચેાજન પ્રમાણુ વિમાનમાં બેસીને આવનારી એવી છપ્પન દિશાકુમા રીઓ હાજર થઈ. તેમાંની અધેાલેાકની આઠ કુમારીએ સવ`ક વાયુથી એક ચેાજન પ્રમાણ ભૂમિકા શુદ્ધ કરી. ઊર્ધ્વ લાકની આઠદિક્કુમારીઓએ પુષ્પજળની વૃષ્ટિ કરી. પૂર્વ ચકની આઠ કુમારીએએ દર્પણુ ધર્યો. દક્ષિણરૂચકની આઠે કળશ ધર્યો, ઉત્તર રૂચકની આઠે ચામર વીંજયાં; અને પશ્ચિમની આઠે પ'ખા ધર્યો. વિદિશીરૂચકની ચારે દીપ ધર્યાં ને રૂચકદ્વીપની ચાર કુમારીએ નાલ કાપ્યા, ને ત્રણ કેલિગ્રહ કર્યા. દક્ષિણ ગૃહમાં મર્દન કર્યું. પૂર્વગૃહમાં સ્નાન કરાવ્યું. ઉત્તર ગૃહમાં અરણિના અગ્નિમાં ચંદનના હામ કરી રક્ષાપોટલી બાંધીને તીથંકર ભગવાનને તેમની માતા પાસે મૂકયા. એ રીતે દિશાકુમારીઓએ પોતપાતાના પ્રસૂતિકના આચાર કર્યાં. ચા સઠ સુરપતિ આવીને અષ્ટોત્તર સહસ્ર લક્ષણુધારક ભવતારક જીનપતિને સુરગિરિના શિખર ઉપર લઇ ગયા. ત્યાં પચીશ ચેાજન ઉંચા, બાર યાજન પહેાળા, ને એક ચેાજન નાળવાળા
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૧ ) આઠ જાતિના ૧૬૦૦૦૦૦૦ કલશેથી અઢીસે અભિષેક કર્યા. ને ૩૨ ક્રોડ મણિ માણિક્યની વૃષ્ટિ કરી. પ્રાત:કાળે પુત્ર પ્રાપ્તિની વધામણી સાંભળી સમુદ્રવિજ્ય રાજાએ બંદીવાનને છેડી મુક્યા, ને અતિ આનંદે જન્મ મહોત્સવ કર્યો. તે પ્રસંગે વસુદેવે પણ મથુરામાં ઉત્સવ કર્યો. બારમે દિન સ્વજન સંબંધીને ભેજનાદિકથી સંતેષ પમાડીને ભગવંતનું અરિ અનેમિ એવું નામ પાડયું. ઇંદ્રની આજ્ઞાથી અપ્સરાઓ આ વીને સરખી વય ધારણ કરી નરેંદ્રસુરેંદ્રનતાંત્રિપદ્મ એવા પ્રભુને બાલ્યાવસ્થામાં રમાડતી હતી. એકદા ત્રિદશેવરે પે તાની સભામાં અરિષ્ટનેમિની પ્રશંસા કરી. તે સહન નહિ કરનાર કોઈ દેવ બળપરીક્ષા કરવા આવ્યો. તેને મુષ્ટિપ્રહારથી પછાડી પાતાળમાં પાડી નાંખ્યા. તેથી તે દેવ ભવિકાંજવિબોધતરણિ એવા ભગવંતને સ્તવી દેવલોકમાં ચાલ્યા ગયા.
દ્વારિકાની ઉત્પત્તિ. આ ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થ કર શ્રી નાભિપુત્ર ઋષભદેવ થયા. તેમને પુત્ર ભરતચક્રી થયો. ભારતની પાછળ અસંખ્યાત પુરૂષ થયા. પછી શીતળ નાથ નામે દશમા તીર્થંકર થયા. તેના શાસનમાં કેશાંબી નગરના સુમુખ નામના રાજાએ કુવિંદ નામે કઈ વીરની વનમાલા નામની સ્ત્રીને હરીને પોતાના મહેલમાં આવ્યું. કુવિંદવીર પણ સ્ત્રીવિયેગથી દુર્દશામાં ફરતા ફરતા તેજ મહેલ આગળ આવ્યું તેને જોઈ બંનેને પસ્તા થયે. તેવામાં
Page #129
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
અકસ્માત્ વિજળી પડવાથી સુમુખ ને વનમાળા બનેનું મૃત્યુ થયું. તે આ જ યુદ્વીપના હિરવ ક્ષેત્રમાં હિરને હિરણી નામનું યુગલ થયુ. વિદ્વાર પણ તપ કરીને સૌધર્મ દેવલાકમાં દેવતા થયા. વનમાલા ને સુમુખ અનેનુ યુગ્મ થયુ છે. એમ અવધિજ્ઞાનથી જાણીને તે યુગલને ઉપાડી તેની સા ધનુષની કાયા કરીને આ ભરતક્ષેત્રની ચંપાનગરીની ભાગાળે લાબ્યા. ત્યાંના રાજા ચંદ્રકીતિ મરણ પામ્યા હતા. તેથી પારજનને ભેગા કરીને તેમને એમ સમજાવ્યું કે, આ યુગલને માંસાદિકના આહાર આપવા; ને ચંપાનગરીની ગાદીએ એસાડવુ. એ ઉપરથી હિર ને હિરણી બ ંનેને રાજપાટ મળ્યુ ને તેમના વંશનું નામ હિરવશ પડયું. હિર અને હિરણીના પુત્ર પૃથ્વીપતિ થયા. પૃથ્વીપતિના પુત્ર મહાગિરિ, અને મહિગિરના પુત્ર હિમગિરિ એમ અસંખ્ય રાજાએ થયા. પછી મુનિસુવ્રત નાચેવીશમા તીર્થંકર થયા. તેમની પાટે ઘણા રાજા થયા. પછી એકવીસમા તીર્થંકર નમિનાથ થયા. તેના તીમાં ય નામના રાજા મથુરામાં થયા. તે ઉપરથી યાદવકુળ થયું. યદુના પુત્ર શૂર થયા. તેને શાર ને સુવીર નામના બે પુત્રા થયા. શારે પોતાના નાના ભાઇ સુવીરને મથુરાનુ રાજ્ય સાંપી કુશાવત દેશમાં શાપુર નામનું નગર વસાવ્યું.
શારના પુત્ર અંધકવૃષ્ણુિને સુભદ્રાનામની રાણી હતી; તેને દશ પુત્ર થયા. તેનાં નામ વયના અનુક્રમે આ પ્રમાણે હતાં:-સમુદ્રવિજય, અજ્ઞેાભ્ય, સ્તિમિત, સાગર, હિમવાન
Page #130
--------------------------------------------------------------------------
________________
( ૩ ) અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર અને વસુદેવ. એ દશ ભાઈ દશારહ (દશરથ) કહેવાતા હતા. તેમને કુંતી (પૃથા) અને મુઠ્ઠી નામની બે બહેન હતી. મુદ્દા ડાહડદેશના રાજા દમશેષને પરણાવી હતી. તેને પુત્ર શિશુપાલ થે. વળી આ હુંડાવસર્પિણીના અગ્રિમ તીર્થંકર યુગાધીશ ચતુર્વત્ર 2ષભદેવના સે પુત્રોમાં એક કુરૂ નામે પુત્ર હતું તેના ઉપરથી કુરુક્ષેત્ર થયું. કુરૂને પુત્ર હસ્તિ થયે; તેણે હસ્તિનાપુર સ્થાપ્યું. અનુક્રમે હસ્તિનાપુરમાં શાંતનુ નામે રાજા થયે; તે પહેલીવાર રત્નપુરના વિદ્યાધરોના રાજા જહુની પુત્રી જાહવી અથવા ગંગાને પર તેને પુત્ર ગાંગેય (ભીષ્મ) થયે. બીજીવાર ભીષ્મના આગ્રહથી સત્યવતી જે નાવિકને ત્યાં ઉછરી હતી તેને શાંતનુ રાજા પરણ્યો. તેને પુત્ર વિચિત્રવીર્ય થયે. વિચિત્રવીર્ય કાશીના રાજાની અંબા, અંબિકા ને અંબાલિકા નામની ત્રણ કન્યાઓ પર, અંબાનો પુત્ર વિદુર થયે, અંબિકાને ધૃતરાષ્ટ્ર થયે, તે જન્માંધ હત; અંબાલિકાને પુત્ર પાંડુ થયે, તે જન્મથી રેગી હતે. દશ દશરથની બહેન કુંતીને પાંડુ રાજા પર. ગુણસાગથી કુંતીને કર્ણ નામને પુત્રથ. પાંડુ રાજાની બીજી સ્ત્રી માદ્રી હતી તે મદ્રકરાજાની પુત્રી હતી, તેને સહદેવ ને નકુલ નામના બે પુત્ર થયા. એ રીતે પાંચ પાંડવ થયા. શરના ભાઈ સુવીરે સિંધુ નદીને કાંઠે સુવીરપુર વસાવ્યું. તેને ભેજવૃષ્ણિ નામને પુત્ર થયે; ભોજકણને દેવકને ઉગ્રસેન એ બે પુત્ર થયા. દેવક પ. લાસપુર રાજા થયે, ને ઉગ્રસેન મથુરા સજા થયે.
Page #131
--------------------------------------------------------------------------
________________
( ૯૪) ઉગ્રસેનની રાણે ધારિણીને ગર્ભ રહો ત્યારે તેને ઉગ્રસેનનું માંસ ભક્ષણ કરવાને ડહોળો થયે તેથી તેને પુત્ર જન્મે ત્યારે કાંસાની પેટીમાં ઘાલીને તેને યમુના નદીમાં નાંખે. તે પેટી શૈર્યપુરના સુભદ્ર નામના વણિકના હાથમાં આવી. તેનું નામ કંસ પાડીને તેને દશ વર્ષ સુધી ઉછેર્યો, અનુક્રમે કંસે સિંહરથરાજાને હરાવ્યું. ને મગધદેશના રાજા બૃહદ્રથને પુત્ર જરાસંઘ જે રાજગૃહમાં રાજ્ય કરતા હતા, ને ત્રણ ખંડને અધિપતિ હતા તેથી તે પ્રતિવાસુદેવ કહેવાતું હતું, તેની પુત્રી જીવ શાને પરણ્યા. પિતાના પિતા ઉગ્રસેનને કેદ કરી કાષ્ઠના પાંજરામાં ઘાલી કંસ મથુરાને રાજા થયે. કંસના નાના ભાઈ અમંતા (અપ્રમત)મુનિએ જીવ શાને વિવાહ સમયે કહ્યું હતું કે, કંસના કાકા દેવકની પુત્રી દેવકી અને દશમાં દશરથ વાસુદેવથી ઉત્પન્ન થયેલો સાતમો પુત્ર, કંસને મારશે. તે ઉપરથી કંસે વાસુદેવને મથુરામાં બોલાવ્યો. પણ દેવકીને પેટે કૃષ્ણ જન્મે કે તરત વસુદેવ તેને છાને માને ગોકુલમાં નંદરાજાની રાણુ યશોદા પાસે લઈ ગયે. ત્યાં વસુદેવની રાણ હિણને પુત્ર બળદેવ કૃષ્ણની રક્ષા કરતે હતે.
અનુક્રમે કૃણે કંસને મારીને તેના પિતા ઉગ્રસેનને મને થુરાના દરવાજા ઉપર રાખેલા લાકડાના પાંજરામાંથી મુકત કર્યો, ને તેને મથુરાની ગાદીએ બેસાડે. ઉગ્રસેને પિતાની દીકરી સત્યભામાં કૃષ્ણને પરણવી. કંસની રાણી જીવયશા નાશીને રાજગૃહમાં ગઈ. ત્યાં તેણે પોતાના પિતા જરાસંઘને
Page #132
--------------------------------------------------------------------------
________________
( ૫ ) સર્વ વૃત્તાંત કહો. તે ઉપરથી જરાસંઘે કૃષ્ણ ને બળરામની માગણી કરી, પણ તેમાં ફાવ્યું નહીં, તેથી તેને પુત્ર કાળકુંવર પિતાના બનેવીનું વેર લેવા ૫૦૦ રાજપુત્ર સહિત મથુરા ઉપર ચઢાઈ કરવા તૈયાર થયું. તેના ભયથી ત્રાસ પામીને મથુરાના ૧૧ કુલ કેડી યાદ તથા શૈર્યપુરના સાત કુલ કેડી એમ ૧૮ કુલ કેડી યાદ પશ્ચિમ સમુદ્ર ભણી નાઠા. કૃષ્ણને નૈમિત્તિઓએ કહ્યું હતું કે, સત્યભામાને
જ્યાં પુત્ર યુગ્મ જમે, ત્યાં મુકામ કરે તે ઉપરથી તેને ભામને ભાનુ નામના બે પુત્ર જન્મ્યા, ત્યાં રાત્રિ રહ્યા.
ત્યાં કૃષ્ણ અઠ્ઠમ તપ કરી મૈતમદ્વીપમાં રહેનારા સ્વસ્તિક નામે લવણાધિપતિને આરાધે. તે ઉપરથી તેણે પ્રસન્ન થઈ અઠ્ઠમની ત્રીજી રાત્રિમાં સમુદ્રને દૂર ખસેડીને બાર યોજન લાંબી ને નવ જન પહોળી એવી રત્નમય દ્વારિકા નગરી ઉત્પન્ન કરી. તેને અઢાર હાથ ઉંચે ને નવ હાથ પહોળો રત્નમયી સેનાને કેટ હતું. તેની અંદર તથા બહાર હજાર મંદિર, બાગબગીચા ને મહેલ આવી રહ્યા હતા. તેની ઉત્પત્તિના આરંભમાં સાડાત્રણ દિન સુધી વસ, ધન, ધાન્ય, આભૂષણ, રન, મણિ ને કંચન આદિ અનેક વસ્તુઓની વૃષ્ટિ થઈ હતી. આણિમેર કાળકુંવરને યાદના નાસવાની ખબર પડવાથી તે તેમની પછવાડે લવણું સમુદ્રના કિનારા તરફ દે, તેવામાં અર્ધભરતની અધિષ્ઠાયિકા દેવીએ માયા રૂપ કરી યાદની ચિતા સળગાવીને પિતે જાણે કૃષ્ણની
Page #133
--------------------------------------------------------------------------
________________
વૃદ્ધ બહેન હોય એવું રૂપ કરી રેવા બેઠી. ત્યાં કાળકુંવર આવ્યું ત્યારે બોલી, યાદએ કાળકુંવરની બીકથી આ ચિતાઓમાં પ્રવેશ કર્યો છે, ને હું પણ એક ચિતામાં બળી મરીશ. કાળકુંવર તે સાંભળી ચિતાઓમાં પડે, કારણ કે તેણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે યાદવને ચિતામાંથી પણ પકડી લાવવા. પણ અધિષ્ઠાત્રી દેવીની માયા આગળ તેનું કંઈ ફાવ્યું નહિ, પણ પોતે જ બળી ભસ્મ થયે. જીવયશાને ખબર મળ્યા કે યાદ ને કાળકુંવર બળી ગયા. કેટલેક કાળ વીત્યા પછી કઈ વેપારી રત્નકાંબળ લઈ રાજગૃહમાં વેચવા આવ્યું, પણ ત્યાં તેની કબળ ખપી નહિ, તેથી તેણે દ્વારિકાની રિદ્ધિની વાત કરી, તે જીવયશાએ સાંભળી. તે ઉપરથી તેણે તે વેપારીને પોતાની પાસે બોલાવ્યું. વ્યાપારીએ યાદવેને સર્વ વૃત્તાંત કહો. છવયશાએ પિતાના પિતા જરાસંઘને ઉશ્કેરીને યાદ સામે લડવા મોકલ્યા. પંચાસ૨માં લડાઈ થઈ. કૃષ્ણ જી, ને ન વાસુદેવ પ્રગટ થયે, એવી વધામણી ફેલાઈને ત્યાં શંખેશ્વર પાર્શ્વનાથનું તીર્થ થયું.
નેમિનાથ પાણિગ્રહણ પ્રેરણ. અન્યદા ધનપાળની અલકાપુરીને અનન્ય ઉજવળતાથી અંજાવી અળગી કરનારી, અમર્ત્યપતિની અમરાવતીને અને ત્યંત શોભાવડે શરમાવી ઉચે ઉડાવનારી, ને રાવણની લેકાપુરીને પિતાની લાવણ્યતાથી લજજા પમાડી લવણું સમુ
Page #134
--------------------------------------------------------------------------
________________
( ૭ ) દ્રમાં ઝપાપાત કરાવનારી દ્વારિકા નગરીમાં દશ ધનુષનીતનું ધારણ કરનાર શ્રી અરિષ્ટનેમિ ભગવાન સમાન વયવાળા સ્વમિત્રની સાથે શ્રી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં કીડા કરવા ગયા. ત્યાં સુદર્શન ચક્ર, સારંગ શરાસન, કેમેઇકી. ગદા ને નંદક કૃપાણપ્રમુખ કૃષ્ણનાં આયુધ પડેલાં હતાં. પ્રિય વયસ્યના પ્રોત્સાહનથી નેમીવરે પંચજન્ય શંખ પૂર્યો. તેના ગંભીર ને ભયંકર ઘેષથી વિષ્ણુની અશ્વશાલાના ઘડા વિજળી વેગે ભાગવા લાગ્યા. હસ્તિઓ પણ બંધન સ્તંભ તોડીને પ્રાસાદની પંકિતઓને ચકચુર કરતા દ્વારિકાની બહાર ધરતી પ્રજાવતા દેડવા લાગ્યા. જેનાં વીચિ વેપમાન છે એવા અપપતિ (સમુદ્ર)ના મોજાં સ્વર્ણમય કોટની સાથે અથડાઈને ઘેરો ઘાલનારી ફતેહમંદ ફોજની માફક મોજ મારવા લાગ્યાં. કૃષ્ણ મહારાજ રાજસભામાં બીરાજતા હતા. ત્યાંથી આવીને આયુધશાળામાં નજર કરે છે, તે નેમિકુમારને વ્યાયામ કરતા જોયા.
- - *जलाशयाख्याः सरसि प्रसिद्धा द्विजिह्वशब्दो भुजगेषु यत्र । खलोक्तिरेवौकसि तैल कस्य कीनाशवाची यम एव नान्यः॥ यस्मिन् सदाना इव दंतिनोऽपि कथं न वास्तव्यजना भवेयुः । सरांस्यपि स्युः कमलाकराणि कथं न तन्मानवमंदिराणि ॥ वाप्योऽपियस्मिन् सुपयोधराः स्युः कथं पुनर्न प्रमदासमूहाः ॥ नि:स्वा लभंतेऽपि गले वरेच्छा हारान् पुनों कथमिभ्यदाराः॥
Page #135
--------------------------------------------------------------------------
________________
( ૯૮ ) આ ઉપરથી કૃષ્ણના મનમાં એ સંદેહ ઉત્પન્ન થયે કે નેમિકુમાર મારું રાજ્ય અલ્પકાળમાં લઈ લેશે. તેથી તેના બળની પરીક્ષા કરવા માટે વાસુદેવે પિતાને બાહુ પ્રસા. તેને કમળ નલિનીના નાળની માફક નેમિનાથે સહેલાઈથી વાળી નાખે. ત્યાર પછી નેમીશ્વરે પિતાની ભુજા લાંબી કરી. તે કૃષ્ણવાસુદેવથી કિંચિત્માત્ર પણ વળી શકી નહિં. તેથી
પ્લવંગમ (વાંદરા)ની પેરે લઘુ ભ્રાતાના દેઈડ (હાથ) નીચે લટકી પડ્યા, ને પિતાનું હરિ એવું નામ યથાર્થ કર્યું. કૃષ્ણ ચિંતાતુર થઈ કહે છે –
क्लिश्यते केवल स्थूलाः सुधीस्तु फलमश्नुते । दंता दलंति कष्टेन, निता गलति लीलया ॥ મમંથ શંw: લિવું, નાગાવીનઃ II :
અર્થ:- જાડા માણસે માત્ર દુઃખ પામે છે ને બુદ્ધિવાન માણસ ફળ ભોગવે છે. દાંત વડે ચાલે છે ને જીભ સહેલાઈથી ગળી જાય છે. શંકરે સમુદ્રનું મથન કર્યું તે દેવતાઓને રત્ન પ્રાપ્ત થયાં. -
એવામાં આકાશવાણી થઈ કે, આ નેમીશ્વર બાવીશમા તીર્થંકર પાણિગ્રહણ કર્યા સિવાય રાજ્યની નિરિચ્છા કરતાં પ્રવજ્યા સ્વીકારશે. આ વચનથી કૃષ્ણની શંકા દૂર થઈ. તે છતાં પણ નિશ્ચય કરવા માટે પિતાની અઢાર હજાર રાણીઓ સાથે નેમીશ્વરને લઈ ઉજજયંત ઉવીભૂત(પર્વત)ના એક ઉત્કૃષ્ટ ઉપવનમાં જલક્રીડા કરવા ગયા. ત્યાં કુંડિનપુરના ભીષ્મક રાજાની પુત્રી રુકિમણ, વૈતાઢ્ય પર્વતન જાંબવંતરાજાની પુત્રી જાંબુવતી,
Page #136
--------------------------------------------------------------------------
________________
( ૯ )
સિંહલદ્વીપના રાજાની પુત્રી લક્ષ્મણા, રાષ્ટ્રવર્ધન રાજાની પુત્રી સુસીમા, વીતભયનગરની ગૌરી, હિરણ્યનાભ રાજાની પુત્રી પદ્માવતી, ગધાર ( કંદહાર ) નીગ’ધારી, એ સાત તથા ઉગ્રસેનની પુત્રી સત્યભામા, એ રીતે આઠે અગ્ર મહીષીએ અને બીજી પરમાંગના એક સુશેાભિત સરેાવરમાં સલિલ ક્રીડા કરતાં નેમિકુમારને જૂદી જૂદી જાતનાં કામજનક વચન કટાક્ષ કથન તથા અનેક રીતના ચાળાએથી પરણવાને અંગીકાર કરવા સારૂ અભ્યર્થના કરવા લાગી. દરેક ભ્રાતૃજાચાનાં ભિન્ન ભિન્ન વાકયેા શ્રવણુ કરી શ્રી નેમિસ્વામિ સામાન્ય સદુત્તર કરે છે “હું તમારી અને મારી ઇચ્છા પરિપૂર્ણ કરીશ.’’ ત્યાર પછી નેમિકુમારને કુ જર ઉપર બેસાડી હર્ષ અને ગેપાંગના સહિત કૃષ્ણ વાસુદેવ દ્વારિકાપુરમાં આવ્યા; ને સમુદ્રવિજય રાજાની આજ્ઞા લઇને નેમિકુમારને પરણાવવા માટે ઉગ્રસેન રાજાની પુત્રી રાજીમતીનુ માગું કરવા ગયા. ઉગ્રસેને તે માગણી માન્ય રાખી. અને પેાતાની પૂર્ણ રૂપવતી પુત્રીનુ પરિયન કરવા માટે તત્કાળ તૈયારી કરવા માંડી. કૃષ્ણે પણ દ્વારિકામાં આવી સમુદ્રવિજય રાજાને સ સમાચાર કહ્યા. તરત જ કૌષ્ટિક નામના જોશી પાસે લગ્ન જોવરાવ્યુ. માહૂતિ કે કહ્યું:-વર્ષાકાલમાં અન્ય કાર્ય કરવાં ઉચિત નથી; તા વિવાહ જેવું ગૃહસ્થનુ મુખ્ય કૃત્ય કેમ કરાય ?” સમુદ્રવિજય માલ્યા, “ હું જ્યાતિષી ! કાળના વિલંબ કરવા ચેાગ્ય નથી. કૃષ્ણે ઘણા શ્રમ લીધેા છે. માટે લગ્નનું મુહૂત જેમ વહેલુ આવે તેમ કરવુ જોઇએ.” ત્યારે કોટ્ટુકીએ કહ્યું: “શ્રાવણુ
Page #137
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) માસના શુકલપક્ષની છઠનું લગ્ન વરવધુને વૃદ્ધિકારક છે. આ શબ્દ કાને પડતાંજ નિર્ણય કરી તેજ દિવસે ને તેજ સમયે જાનની સામગ્રી તૈયાર કરી. અનુક્રમે રાજીમતીનાં અંગપણ ભરાવનમાં નીચે પ્રમાણે શેલતાં હતાં–પાદનલકમલજેવાં, નખ કુંદન જેવાં, પગની પીંડીએ કામદેવના બાણના ભાથા જેવી, જંઘા રતી જેવી, નિંતબ સરોવરની પાળ જેવા, પેટની ત્રિવેલી ગંગા તરંગ જેવી, કટી કેશરીસિંહ સમાન, નાભિ કમલ સમાન,
સ્તન કંચન કલશ ને નારંગ ફલ જેવાં, હાથકંદર્પ ધ્વજા જેવા, હસ્તતલ ઉભુલ્લ પદ્મ જેવા, ગળુ ને ગરદન સુવર્ણ કપિત સમાન, બિંબફલને પ્રવાલ જેવા ઓઝ, કસોટી જેવી જીભ, દાડમની કળી જેવા દાંત, સુવર્ણ છીપ જેવા કાન, કર ચંચુ જેવું નાક, સાપણ જેવા કેશ, મૃગ, ભ્રમર, ખંજન ને મત્સ્ય જેવી ચક્ષુ, અનંગધનુષ સમાન ભ્રકુટી, અર્ધચંદ્ર સમાન લલાટ, સ્વર કેકિલ સમાન ને ચાલ હંસ કે હસ્તિ સમાન.
આભૂષણ-મસ્તકે શિરફુલ, આંખે કાજળ, નાકે મેતી. વાળી વાળી, કાને મંજરી, મુખમાં પાન, હાથમાં કંકણુ, આંગ
માં વીંટીઓ, ગળે કંઠી, કટીમાં ઘુઘરીવાળી મેખલા, પગમાં ઝાંઝર, આંગળીઓમાં વીંછુવા ને અણવટ, આંખના ખુણે ચંચળતા ચમકે છે.
: ૧ નેમિનાથ પરણવા ગયા, ત્યારે તેમની ઉમર ૧૨૫ વર્ષની હતી ને સજુલની ઉમર પણબતે વધારે હતી, એટલે ત્રણ વર્ષની હતી. રાજુલ ૧૦૦૬ વર્ષની વયે મોક્ષ પામી; ને નેમિનાથ ૧૦૦૦ વર્ષની ઉમરે તેના પછી મેક્ષ પામ્યા.
Page #138
--------------------------------------------------------------------------
________________
(૧૦૧) નેમનાથને વરઘોડે.
યાદવકુળની યશસ્વતી યુવતીઓ મનેસ ગાયન કરી રહી છે. સુબ્રુને સારંગાક્ષી સન્નારીઓ સાવધાન થઈ સરસ શૃંગાર સજી રહી છે. કેતુકમંગળનાં તાર તેર ઘેરઘેર ગુલી રહ્યાં છે. અંત:કરણમાં આનંદ ઉપજાવે એવા મંજુલ માંચાઓ માર્ગમાં બંધાઈ રહ્યા છે. સુગંધિ ધુપગુટિકાઓ ઠામ ઠામ મુકાય છે. સુભાગ્યવતી નગરીમાં સુવાસિત જલનો છંટકાવ થઈ રહ્યો છે. પંચવણ સુરભિ પુપે પથરાઈ રહ્યાં છે. તેથી દ્વારિકાપુરી જાણે પૂજાથી પવિત્ર થઈ હોય એમ દિસવા લાગી. એવા અવસરે ઝવેરાતથી ઝગઝગાટ મારતી જાદવાની જાન નીકળી. સર્વની આગળ મહેટા મહેટા રાજાઓ તથા રાજકુમાર ચાલતા હતા. મધ્યમાં નેમિકુમારને મનોરંજક રથ ચાલતે હતું. વરરાજાની બંને બાજુએ ગજ ઉપર બેઠેલા સુરૂપ ભૂપ પરમશેલાથી શોભી રહ્યા હતા. તેમની પાછળ સમુદ્રવિજય, પાંડે, કૃષ્ણ આદિ અનેક રાજાઓ હૃદયંગમ તુરંગમાતંગ ઉપર સ્વાર થઈ સરઘસની શોભામાં વૃદ્ધિ કરતા હતા. તેમની પાછળ પાલખીઓમાં બેઠેલી, કાયાની પ્રેક્ષણય પ્રભાથી આસપાસના આકાશને પ્રકાશિત કરતી, અંત:પુરની સર્વ સખીઓ સહિત ધવળ મંગળ ગાતી ગાતી શિવદેવી, કુન્તી ને રુકિમણું પ્રમુખ પૂજનીય પદ્મિની, કમનીય કાન્તા, રમણીય રમણીએ ને મહનીય મહિલાનાં વૃંદારકવૃંદ ચાલતાં હતાં. ઝાંઝરનો ઝમકાર, ઘુઘરીના ઘમકાર, પગના ઠમકાર, ને
Page #139
--------------------------------------------------------------------------
________________
( ૧૦૨ )
આંખના ચમકારામારતી, હાથના ચાળાઓથી હાવભાવ ખતાવતી, ને કુદડીએ લેતી, જુવાનીના જોરવાળી, ચા`ગી ને મૃદ્ધ ગી વારાંગનાઓનાં મધુર, ઝીણા ને તીશા સ્વરવાળાં નાટક-નૃત્ય થઇ રહ્યાં છે.
વિવિધ વાજીંત્રા વાગી રહ્યાં છે; નિશાન, નગારાં ને નેાબતના નાદ ગાજી રહ્યા છે; બંદીજના બિરૂદાવલી ખેલી રહ્યા છે; ગાન તાનની ધૂમ મચી રહી છે; કોટીશ: મનુષ્ય નેમિનાથનુ મુખાંભુજ નિહાળીને નિરખી રહ્યાં છે; સુભગ સુદરી શ્યામવર્ણે સ્વામીની સેવા કરવાના સંકલ્પ ધારી રહી છે; એવા દેવાંશી કુમારના ઠાઠમાઠ ને ધામધૂમથી વરઘેાડા મદમદ ચાલતા ચાલતા ઉગ્ર તેજસ્વી. ઉગ્રસેનના મનારમ મહાલયના મંડપની સમીપે આવી પહેાંચ્યા.
જેણે સ્નાન કરી શ્વેત વસ્ત્ર પહેયા છે તથા જે સરખી ઉમ્મરવાળી સખીઓથી વીંટાયલી છે એવી રૂપનિધાન રાજીવાક્ષી રાજીમતી વરઘેાડાનાં વાઘ સાંભળી વિશેષ પ્રફુલ્લિત થઇ. તેના મનના અભિપ્રાય જાણી ચંદ્રાનના નામની પ્રિય સહચરી કહે છે. જગતની અંદર રાજીમતી ધન્ય છે કે જેને વરવા માટે આવા વિશ્વવિભૂષણ વર આવે છે, નાકનાયકે (દેવતાઓ)
પણ જેને નમસ્કાર કરે છે એવા ત્રિભુવનના સ્વામી યદુપતિ રાજીતિના ભોર થશે. આવાં પ્રિય વચન ખેલતી પ્રેમાળ ને પ્રિયંકર સાહેલીઓ ગવાક્ષમાં ઉભી છે. એ સમયે “ મને પણ જોવા દે ” એમ ઉચ્ચાર કરતી રામરાજવિરાજીત રાજીમતી
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧૦૩) બહેનપણુઓની વચ્ચે આવી ઉભી. તે પ્રસંગે મૃગલેચના નામની સખી મિતપૂર્વક બેલી, “આ વર્ષમાં એક દેષ છે.” રાજીમતી રોષ લાવી બેલી: “કલ્પપાદપમાં કૃપણુતા, ક્ષીર સિધુમાં ક્ષારત્વ, ચંદનમાં દુર્ગધ, અકર્મણિમાં અંધકાર, લક્ષ્મીમાં દરિદ્રતા ને વાગીશ્વરીમાં મૂઢતા કદી પણ સંભવે નહિ. પૂણી પડવાથી પુરી ચંપાય એ કેમ મનાય? આ વરમાં દૂષણ દેખાડવાં તે દૂધમાં પોરા કાઢવા જેવું છે.”
ચંદ્રાનના મૃગલેચનાને કહે છે, “શી ખામી છે ?” મૃગલેચનાએ પ્રત્યુત્તર વાળે, “વર તે કાજળ જે કાળો છે” મંજુભાષિણે રાજીમતીએ કહ્યું, “હું ધારતી હતી કે મારી સખી શાણી ને સમજુ છે, પણ તેમ નથી, કારણ કે, કૃષ્ણવર્ણ સર્વ શોભાનું કારણ છે. ચિત્રાવેલ, અગર, કસ્તુરી, વાદળ, કાજળ, કેશ અને આંખથી કીકીઓ એ સર્વ શ્યામહાય તેજ શોભે છે, ને વધારે મૂલ્યવાન ગણાય છે. મકિત ધોળું છે, પણ વીંધાય છે. કપૂર સિત હોય છે, પણ તેની સાથે કાળાં મરી હોય તેજ રહી શકે છે. ગોરા ગાત્રવાળે કુછી –ોગી કહેવાય છે. લવણ ધોળું છે, પણ ખારું હોય છે. ચૂને રંગે વેત હોય છે, પણ રસનાને બાળે છે. કાગળ ધળે છે, પણ કાળાવર્ણ વિના શોભતું નથી. આવી રીતે હાસ્યવિનેદ કરતાં કરતાં રાજી થતી રામતીનું જમણું અંગ ફરકયું. તેથી પિતે ઉદાસ થઈ સખીઓ પ્રત્યે કહે છે. પ્રિય સખીઓ, મારૂં દક્ષિણ શરીર ફરકે છે, તે અદક્ષિણ-અશુભ
Page #141
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) સૂચવે છે. સુહ સખીઓ બેલી: “તારાં સર્વ અમંગળ નાશ પામો.”
વરઘોડે ભવમંડપમાં નાટક નાચવા માટેજ આવ્યું હતે. આગમ અરિષ્ટકુમાર પાસેના વાડામાં પૂરેલા અનેક પ્રકારના પશુઓના પિકાર ને નિશ્વાસ સાંભળી સારથિને કહે છે “અરે ! આ નિરપરાધી દીન પ્રાણુઓને આવી રીતે કેમ રૂંધી રાખ્યાં છે?” સારથિ ઉત્તર દે છે. “ભગવંત! આપના વિવાહ પ્રસંગે એ જ જમણને માટે ભેગાં કરેલાં છે.”
એવામાં જેણે પોતાના પ્રિયાને કંઠે વકંઠ સ્થાપેલે છે એવા હરિણને પ્રીયા હરિણી કહે છે- હે પ્રાણનાથ ! આ વિશ્વવત્સલ નેમિસ્વામીને વિનય પુર:સર વિજ્ઞાપના કરે કે આપણને આ મહા દુઃખમાંથી છોડાવે. તે ઉપરથી તે મૃગ નેમિકુમારને કહે છે: હે શિવશંકર ! મૃત્યુ કરતાં દંપતીને વિગ વધારે દુસહ છે. અમે નિરપેકારી તિર્યંચ નિઝરણાનાં નીર પીને કેઈને હાની કર્યા વિના તૃણભક્ષણ કરીએ છીએ, અમારા જેવા દુર્બળ ને પામર પ્રાણીને અપરાધ વગર મારવાં એ અઘટિત છે. માટે હે પરોપકારી જગજી. વન ! રક્ષ, રક્ષ. એ સાંભળી નિવર્તનાતુર નેમિપ્રભુ વિષાદ પામી વિચાર કરે છે. અહે! મારા એકલાને વિવાહ આ સર્વ અવાચક જનાવરના અવિવાહનો હેતુ છે. માટે ક્ષણમાત્રના સંતેષ અર્થે એવું અનુચિત કૃત્ય કરનારને ધિક્કાર છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
( ૧૦૫ )
અલ્પકાળના અજવાળા માટે પોતાના આરામવાસને અગ્નિ લગાડવા કેણ ઉત્સાહવાન થાય ? મારે વિષયાગની વાંછના કરવી નથી. મેક્ષમાગ માં મારે આ માટી અલા છે. એમ કહી થવાહક પાસે રથ પાળે વળાવી એલ્યા : મારે મનુષ્ય વર્ગની સ્ત્રી પરણવી નથી, પણ અનંત આનંદ આપનારી અપવર્ગ રૂપી અદ્વિતીય વધુને વરવી છે. ” સમુદ્રવિજય આદિ વડીલ રાજાએ નેમિકુમારને પાછા વળતા જોઇ કહે છે, વત્સ ! અમારી મહાભિલાષાએ ભંગ કરવા તમે કેમ ઉત્કંઠિત થયા છે ? શિવાદેવી પણ અસ્ખલિત અન્નુપાત કરતી કહે છે, હે પુત્ર ! મારા મનેારથરૂપી મહીરૂહનું ઉન્મૂલન કરવા ૐ માટે કેમ ઉત્સુક થયા છે ? ખળરામ અને કૃષ્ણ પણ અનેક પ્રકારના આગ્રહ કરતા હતા. સ જાનૈ તથા જાનડીએ અરિષ્ટનેમિની આસપાસ ફરી વળ્યાં, તેથી જેમ ઉડ્ડથી ઘેરાચેલે આષષિપતિ શાલે છે તેમ તે શેલતા હુવા, કાઇની શીખામણુ માની નહિ ને નૈમિકુમાર પાછા ફર્યા. તે જોઇ રૂપરાશિ રાજીમતી એકદમ ખેદ પામી મુર્છાગત થઇ. શીલવતી સદાચારિણી સખીઓએ શીતાપચારથી તેને સંચેત, સ્વસ્થ ને શાંત કરી. પછી રાજીમતી કરૂણ રૂદન કરતી એલી :
અહેા નાથ ! જ્યારે પાણી ઠાઠુ ઉત્પન્ન કરે, સૂર્ય અ ંધકાર કરે, અમૃત વિષમય થાય, ચંદ્ન તાપ કરે, મેઘ વૃષ્ટિ ન કરે, સરાવર તૃષા ન મટાડે, કલ્પવૃક્ષ ઉપર કાંટા ઉત્પન્ન થાય, ત્યારે દુનિયાના અંત આવ્યા હાય એમ મને લાગે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
( ૧૦૬ ) અહે! જે મૃગ નિર્મળ લાધરને કલંક દેવામાં તથા રામ સીતાને વિરહ રચવામાં કારણભૂત છે, તેજ મૃગે મારા રંગમાં ભંગ કર્યો, તેથી કવિલેકે તેને કુરંગ કહે છે, તે સત્ય છે. હા. દેવ! હું કેવી હતભાગ્ય કે મારે ઘેર આવેલું કલ્પદ્રુમ પાછું જાય છે તે સ્વામિ! હું વિડંબનારૂપી વલ્લરીથી વેષ્ટિત છે. પાણગ્રહણ કરવા માટે આપને હાથ મારા હાથમાં ન આવ્યું તેથી હવે તેજ કર મારા શિર ઉપર થાઓ.” આ વેળા જીનરાજ નેમીશ્વર અને રાજમતી વચ્ચેનવભવને સંબંધ હોવાથી
જ્યારે મીશ્વર નિઃશ્રેયસમાં જવા તત્પર થયા, ત્યારે પોતે પરિણયનના નિમિત્તે જાણે રાજીમતીને નિમંત્રણ કરવા આવ્યા હોય એમ લાગતું હતું.
નેમિનાથ દીક્ષા ગ્રહણ હવે દીક્ષા ગ્ય સમય આવ્યા, ત્યારે ગેલેક્ય ચડામણિ ભટ્ટારક ભગવત જાણતા હતા તે છતાં પણ લેકાંતિક દે પિતાના આચાર પ્રમાણે આવીને કહે છે: ભગવંત! તીર્થ પ્રવતવે. આ ઉપરથી રોજ સવારે એક પ્રહર પર્યત એક કોડ આઠ લાખ સુવર્ણ મહોરનું દાન દેતાં એક વર્ષ સુધી બાળ બ્રહ્મચારી ભગવંતે ત્રણ અજ અઠ્ઠાશી કોડ ને એંશી લાખ મેહેરનું સંવત્સરી દાન દીધું. દરિદ્ર દાવાનલને મેઘસમાન દાન દીધા પછી દીક્ષાભિષેક કર્યો ને પ્રભુ ઉત્તરકુરૂ નામે યોગયાનમાં (પાલખીમાં) આરૂઢ થયા. દેવ, દાનવ ને માનવથી દીપતી દ્વારિકાના મધ્યભાગે થઈને દીક્ષા-મહોત્સવને વર
Page #144
--------------------------------------------------------------------------
________________
( ૧૦૭ )
ઘેાડા નીકળ્યા, વરઘેાડામાં શક્રેન્દ્ર તથા ઇશાનેન્દ્ર ચામર ધરીને, માહેદ્ર ખડ્ગ ધારણ કરીને, સનત્કુમારેંદ્ર છત્ર ધરીને, અદ્મ દર્પણુ ધરીને, લાંતકેદ્ર કલશ ધરીને, શકેન્દ્ર સ્વસ્તિક ધરીને, સહસ્રરેદ્ર ધનુષ ધરીને, પ્રાણતેદ્ર શ્રીવત્સ ધરીને, અચ્યુતેદ્ર ન દાવત ધરીને તથા બાકીના ચમરેંદ્રાદિ દેવા શસ્ત્ર ધરીને અત્પ્રભુના અગ્ર ભાગે ચાલતા હતા. અનુક્રમે રેવતાચલ ચઢી, સહસ્રમ્રવનમાં જઇ, આભરણાદિકના ત્યાગ કરી, સહસ્ર પુરૂષની સાથે, ત્રણસે વર્ષની ઉમ્મરે, શ્રાવણ શુદ્ધિ ૬ ને દિવસે ચિત્રા નક્ષત્રના યેગે, છઠના તપ કરી તથા પંચસુષ્ટિ લેાચ કરીને કુમતિ કુઠાર નેમીશ્વરે દીક્ષા ગ્રહણુ કરી. ત્યાંથી વિદ્વાર કરીને વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર ક્ષીરનું પ્રથમ પારણું કર્યું, ને ત્યાં પુષ્પવૃષ્ટિ, સુગ ંધિ જળવૃષ્ટિ, વસ્ત્ર વૃષ્ટિ, હિરણ્યની વૃષ્ટિ, ને અહા દાન ! અહા દાન ! એવા ઉચ્ચાર કરતી દેવદુંદુભિ, એવાં પંચ દિન્ય પ્રગટ થયાં. જ જાળરૂપી જાળને પ્રજાળનાર જગત્પ્રભુને ગર્ભથીજ મતિ, શ્રુત અને અવિધ એ ત્રણ જ્ઞાન હતાં ને દીક્ષા સમયે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું; એવા ચાર જ્ઞાનના ધરનાર તથા ખાવીશ પરીષહુના સહુનાર, શ્રી નેમિનાથને દીક્ષા લીધા પછી ચાપન દિવસે સહસ્રામ્રવનમાં વેતસવૃક્ષની નીચે, શુકલધ્યાનારૂઢ સ્થિતિમાં, જ્ઞાનવરણી, દનાવરણી, અંતરાય ને મેાહની એ ચાર ઘાતિકના ક્ષય કર્યો પછી આશ્વીન માસની અ માવાસ્યાને દિન, પહેલા પહેારમાં, ચિત્રા નક્ષત્ર પંચમ જ્ઞાન પ્રાપ્ત થયું. ચાસઠ સુરાષિપનાં સુખાસન સમકાલે પ્રક પાય
Page #145
--------------------------------------------------------------------------
________________
(૧૦૮). માન થયાં નેમીશ્વર અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું જાણું સુમનેએ આવી સહસ્સામ્રવનમાં સમવસરણ રચ્યું. તેમાં એક્સો વીસ ધનુષ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, “ મને એમ ઉચ્ચારણ કરી પૂર્વ દિશાની સન્મુખ અરિહંત મહારાજ આસન ઉપર બેઠા. ઉદ્યાનપાલકે તરતજ દ્વારિકામાં જઈ અધમ ઉદ્ધારક શ્રી અરિષ્ટનેમીશ્વરનાકેવલજ્ઞાનની કૃષ્ણને વધામણી દીધી કૃષ્ણ વાસુદેવે પણ હર્ષના ઉભરામાં ઉદ્યાનપાલકને સાડાબાર ક્રોડ સેનૈયા આપી, દશ દશરથ અને પાંડવેને લઈ, હાથી, હય, રથ ને પાયદલ, એવી ચતુરંગી સેના સજજ કરી, બત્રીસ હજાર રાણું, સાઠહજાર પુત્ર, સેળહજાર રાજા ને અડતાલીસ કોડ સુભટ સહિત, વીતરાગને વંદન કરવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા દઈ, સ્તુતિ કરી શકની પછવાડે
5 આસન પર બેઠા. ચતુર્મુખ, સ્યાદ્વાદી સર્વ સાત શબ્દ ગુણને અઠ્ઠાવીશ અર્થગુણ એવા પાંત્રીશ ગુણયુકત દેશના દીધી. તેમાં જગદીશ્વરે પોતાના શાસનરૂપી વનની અંદર અલૈકિક અધ્યયુક્ત તડિત સન્નિભ અંબિકા દેવીનું ચમત્કૃતિયુક્ત ચરિત્ર કહ્યું તે નીચે પ્રમાણે–
અંબિકા ચરિત્ર, જેના બે મહીધર મસ્તક રૂપ છે, જેની પૂત પૃથિવીએ સુરાલયને પરાજય કરી દિવિષ્ટોને પાતાળમાં પલાયન - 1 બે મહીલર-શત્રુંજય ને ગિરનાર એ બે પરત. ૨ પૂતપવિત્ર. ૩ દિવિ-દેવ
Page #146
--------------------------------------------------------------------------
________________
(૧૦૯) કરાવ્યું છે, ને જેનાં તેજસ્વી તીર્થરૂપી મહા મૂલ્યનાં નિર્મલ મુક્તાફલ સદા વિજ્યવંત વર્તે છે, એવા સૈરાષ્ટ્ર દેશના પર્વત પુરંદર શ્રી રેવતાચલની દક્ષિણ દિશાએ ઋદ્ધિમાં કુબેરપુર કલ્પ અને ન્યાયવાન નરનારીઓથી નિવાસિત કુબેરનગર ( કેડિનાર ) છે. તેની યક્ષા નામની સરિ. તાના રસલિલના બિંદુઓને તથા સુમન: પરિમલના પરમાણુઓને પ્રસારનાર અપ્રભંજન કદલીપત્રને પ્રતિદિન કંપાયમાન કરી રહ્યો છે, તેથી નાગરિક નિતંબનીને પુરૂષના શરીરને પ્રઃ પ્રધ્વસને પામે છે, પ્રકૃષ્ટ પત્તનમાં વિચિત્ર ચિત્ર જેનારાં મનુજેનાં ચક્ષુરૂપી ચંચલ પજને રહેવાને માટે પ્રાસાદરૂપી પુષ્પવાટિકાઓ છે. ફરતે પ્રદક્ષિણા દેતે ઉંચે સુંદરકાર પ્રાકાર પરિષ્ટને કરી રહ્યો છે, ચે. ત્યમાં ઠામઠામ પૂજાઓ થઈ રહી છે. ચિત્રમયી લક્ષમીની ચિત્તાકર્ષક પ્રતિમાઓ પ્રત્યેક સ્થાને પ્રકાશી રહી છે, સર્વ પ્રજા વર્કર્મમાં ૯અપ્રમાદ તથા કર્મનિકંદન કરવામાં નિશદિન ગુંથાયેલી છે, તે પુરીને વિષે હરિની કીર્તિને હરનાર, જેના ગુણરૂપી હરિએ અરિરૂપી કરિને વિદાય છે એ. કૃષ્ણના વંશમાં રત્ન જેવ, ભગવંતના પાદારવિંદનો ભ્રમર, દ્વાદશ વતપાલક, તત્વત્રયના ચિન્હરૂપ ત્રણ તંતુની યુકતાર્થ
૧. પુરંદર-ઇ. ૨. સલિલ-પાણી. ૩. સુમન-પરિમલ-પુલની સુગ. ૪. પ્રભંજન-પવન, ૫. પ્રશ્વસ-નાશ. ૬. પ્રકૃષ્ટ પત્તન-ઉત્તમ નગર, ૭. પજ-કમળ. ૮. પ્રાકાર-કિલ્લ. ૯. અપ્રમાદ-ઉધોગી. ૧૦ હરિ–વિષ્ણુ, સિંહ. ૧૧. કરિ-હાથી,
Page #147
--------------------------------------------------------------------------
________________
(૧૧૦). યજ્ઞોપવીત ધારક, ને સંવર સંયુક્ત સાધુની સ્યાદ્વાદસિદ્ધાંત સુધાથી સિંચિત, એ સોમભટ નામે બુદ્ધિશાળી બ્રાહ્મણ રાજા છે. તેને અંબિકાભિધાના, ઈદુવદના, સંસ્કારવતી સતી શિરોમણી, ને પતિવ્રતા પત્ની છે. તેનામાં ચપ. લાની ચંચલતા, રંભાનું રૂપ, ભારતીની ભાષા, પવિપુલેખાની વકતા ને સુરેંદ્રાણીને સપત્નીભાવ છે. સેમભટને પિતા પરલોકમાં ગયે, ત્યારે તેની સાથે જેનધર્મને પણ લોપ થયે, એમ લાગતું હતું. એકદા મધ્યાહે માસક્ષમણના ઉપવાસી બે ક્ષમાશ્રમણ મુનિએ સેમભટના મહેલ પાસે - ચરી લેવા નીકળ્યા. સુતપશ્ચર્યાએ કરીને શશાંક માર્તડ સદશ, અને કર્મરૂપી રેગને ચકરાર કરવામાં ચતુર ચિકિત્સક તુલ્ય, એવા તે બે સંવેગી સાધુઓને જોઈ ભદ્રભાવથી ભરેલી ઉદાર અંબિકા અત્યાનંદની ઉર્મિમાં નિમગ્ન થઈ નિધરે છે
આ મહા પ્રાસ મુનિએ ક્ષમા ધારણ કરનાર મહા પર્વત છે. સુકર્મના ઉદયે કરીને મારે આંગણે પધાર્યા છે. તેથી આજ અપૂર્વ પર્વની તિથિ છે. ખરે! પ્રચુર પુણ્ય ઉપાર્જન કર્યું છે, જેથી મને સર્વ સુખનું સાધન મળ્યું. જેમ દૂધથી ધવાયેલી વસ્તુ વિશુદ્ધ થાય છે, તેમ આ અનુત્તર
૧. યજ્ઞોપવીત-જોઈ. ૨. અંબિકાભિધાના-અંબિકા નામની. ૩, ચપયા લક્ષ્મી. ૪, ભારતી-સરસ્વતી. ૫ વિપુલેખા-ચંદ્રની કથા. છે. સપત્ની-શેકય. ૭. ગેચરી-ભિક્ષા, ૮. માર્તડ-સુર્ય, ૯. ચિકિત્સભિષક, વૈદ્ય ૧૦. ઊર્મિ-કલેલ, મોજું. ૧૧. ક્ષમા-પૃથ્વી, ક્ષમાગણ.
Page #148
--------------------------------------------------------------------------
________________
( ૧૧૧ )
અતિથિનાં પ્રિય દશનથી મારાં નયન પવિત્ર થયાં છે. અનાય સાસુ પણ અત્રે નથી. રસવતીમાં ઉત્તમ દ્રવ્ય છે, માટે તેનુ દાન આપુ. આવા અંતરંગના તરંગમાં અતિ હર્ષોંનાં આંસુથી ભીંજાયલી ને રામવિકાસિત, એવી હુ સગામિની અખિકા ઉઠી. અન્ન લઇ અનગાર અવધતને વિનવે છે. આપ આહ્લાદજનક આકૃતિવાળા ને અતિ પુણ્યવત છે, મારાપર પરમ પ્રાસાદ કરી વૈપ્રાશનનુ` ગ્રહણ કરા. જેથી હું પાવન થાઉં. નિગ્રંથ મુનિયુગ્મે પણ મન અને અન્નની પ્રસન્નતા જોઇ પાત્ર થયું, તેમાં અખાએ સુપાત્ર ‘સ'પ્રદાન દીધું; તે જાણે શ્રેષ્ઠ ગતિનું બીજ રાખ્યુ, એમ દેખાયુ', શાંત, દાંત ને મહંત સુનિયુગલે પણ દાન સ્વીકારી ધર્મલાભ દીધા. ધર્મના લાભથી મુક્તિની અલોકિક લબ્ધિનું અર્પણુ કરનારા તે પદ્યરૂપી શૂરા સિંહથી પાપરૂપી હઠીલા હાથી હણાયા.
સુકૃતી ને સુવ્રતી યતિએ ૪૨ દોષ નિવારી આહાર વહેરી અંખિકાના આસ્થાનગૃહથી નિકળ્યા, પણ આશ્ચ એ હતું કે; તેના અંતર્ગત હત્પદ્યાલયમાંથી નિસર્યો નહીં.
હવે અંબિકાએ ગીતા ગુરૂને ભાજનદાન દીધું, તે દેખીને મૂર્ત્તિ મી પિશાચિની, ભયાનકા ભુજંગી, કલહુપ્રિયા, પ્રપચી:ને પ્રચ’ડ પાડાશ ઉંચા હાથ કરી, નેત્ર, નાસિકા ને
૧. રસવતી–રસાઇ. ૨. દ્રવ્ય-પદાર્થ. ૩. પ્રાશન—ખાવાનું. ૪. નિ``થયાગી. પ. યુગ્મ-યુગલ, જોડું. હું. સંપ્રદાન-દાન. ૭, િ લાભ ૮. ઉત્પદ્યાલય-હૃદયકમળ ૯. ધ્રુજંગી–ઉરગી, સર્પી, સર્પિણી.
Page #149
--------------------------------------------------------------------------
________________
(૧૧) વત્રને વક કરી, કટાક્ષથી કઠોર ને કટુ વાગ્માણ કાઢી. સર્વને તીવ્ર વાસ પમાડતી ને પગ પછાડતી ઝટ પિતાના ઘરની બહાર દેડી આવી ને આર્ય અંબિકા સામું જોઈ કહે છે-હે સ્વચ્છેદાનચારિણી ! તને ધિક્કાર છે ! યજ્ઞ ને હત્યા કયા વિના વગર વિચાર્યું તે શ્રમણને ભિક્ષા કેમ આપી? તારી સાસુ ઘેર નથી તેથી વિવેકહીન વેશ્યાનું આ અયુક્ત આચરણ તે કેમ આચર્યું? પૂર્વજ ને ભૂદેવને પિંડ પહે આ પહેલાં આ શું કર્યું ? એમ ગભીની માફક ભુંકતી. ને કુકકરીની પેઠે ભસતી, બકબકાટ કરતી તે અંબિકાની ધમ્ પાસે ગઈ, ને તેને સર્વ વાત કહી દીધી.
પછી વાયુ જેમ ધૂમની વિવૃદ્ધિ કરે છે, તેવી રીતે તે સાસુ પણ તે વાતને વિસ્તારીને બોલી, હે વહુ! તે આ કામ બહુ કલેશનું કર્યું, તેમાં લેશમાત્ર પણ સંદેહ નથી. હું તે જીવતી છું; તે છતાં તારું મારા ઘરમાં કેમ ચાલે?
સામર્ષ સાસુ ને પાપી પાડોશણની અંતરાલે ઉભી રહેલી ઉદાસ અંબિકા મેઘમાળા ને રાહુની વચ્ચે સપડાએલી ચંદ્રકલાની પેરે નિસ્તેજ થઈ ધ્રુજવા લાગી. એટલામાં સેમભટ વિપ્રને તેડીને આવ્યા. નિજ જનની તથા પિલી “s ને દુષ્ટ કર્કશાનાં પાપિષ્ટ કુશબ્દ સાંભળી તેને
૧. વફત્ર મેં. ૨. ભૂદેવ બ્રાહ્મણ. ૩. ગદંભી ગધેડી. ૪. કપુરી =કુતરી. ૫. શ્વઝૂ સાસુ , ધૂમ-ધુમાડે. ૭. સામર્જ=ધી. છે. મેઘમાળા=વાદળ. ૯ પૃષ્ટ=નિર્લજજ
Page #150
--------------------------------------------------------------------------
________________
(૧૧૩) મિજાજ ગયે ને કે પાતુર થઈ કૃશાંગી અંબિકાનો અસહ્ય
અવજ્ઞા કરવા લાગે તેથી અધોમુખી ને અભિજાતિવતી, તેની *સુતનસીમંતિની કંઈપણ બેલ્યા ચાલ્યા શિવાય પિતાના અંબર ને શંબર નામના બે બાળકને સાથે લઈ સર્વવિરતિ સંયમીની સત્ય અગિરા સંભારતી સત્વર
શ્વશુરગૃહ મૂકીને ચાલી નીકળી. માર્ગમાં વિચારે છે; અરે! મેં કઈ સમયે સાસુજીની આજ્ઞા ઉત્થાપી નથી. ધણીની ઘણી ભક્તિ યથાશકિત કીધી છે. ગૃહિણીનાં કાર્ય કષ્ટ વેઠીને સારી રીતે કર્યો છે, છતાં દૈવયોગે આ સમય પ્રાપ્ત થયે!
કનક કામિનીના ત્યાગી ગુણવંત ગુરૂને પુત્પાદક પ્રદાન દીધુ, તે કલ્યાણકારી થયું છે, તે છતાં પણ વિના કારણ ઉલટી મારી જુગુપ્સા કરી છે. પુત્રથી પામેલા પિંડ પ્રમુખથી જે પ્રેત પુરૂષને તૃપ્તિની પ્રાપ્તિ થાય તે પાણી પાવાથી શુકશાની નવપલ્લવિત કેમ ન થાય! અહો મિથ્યાત્વ! જેમ 'જાત્યંધ જન તરણિની તિરક્રિયા કરે, ને નિશાંધનાર ૧૪નક્ષત્રનાથની નિર્ભર્સના કરે તેમ સુદ્રને
૧ કૃશાંગી=નાજુક, ૨ અવજ્ઞ=તિરસ્કાર, ૩ અમિજાતિવતી= મુવીન, ૪ સુતસીમીતની સુંદર સ્ત્રી, ૫ ગિરા =વાયા. ૬ સત્વર= જલદી, ૭ શ્વશુદ=સાસરૂ, ૮ ગૃહિણ=ઘરધણીઆણી, ૯ જુગુપ્તા નિર્ભસના, અવગણના, ૧૦ શુકશાખી=સુફ ઝાડ ૧૧ જાલંધ= જન્માંધ, ૧૨ તરણ સૂર્ય, ૧૩ નિશાંધતાંધળે રાવ્યંધ, ૧૪ નક્ષત્રના થઇ..
Page #151
--------------------------------------------------------------------------
________________
(૧૧૪) મૂઢ માનેએ સુપાત્ર ત્યાગની નિંદાને વરસાદ વરસાવ્યો છે. અરે ! પણ એમને દેષ કાઢવે તે વૃથા છે. મારા પૂર્વ કૃત્યનાં અંકુર ઉગી નીકળ્યાં છે, એમ મારે માનવું જોઈએ. આજથી ગૃહવાસના દાસત્વને સદૈવ ત્યાગ છે. હવે તે તે બે સુશીલ સાધુનું શરણ લેવું યોગ્ય છે. ગુણાકિણું ગિરનાર ગિરિપર જઈ સંસારસમુદ્રના સુકવણુ સદશ,ને સકલ સુરાસુ
સેવિત, એવા શ્રી નેમિનાથને નમી, તેમનું ધ્યાન ધરી, તપ તપી દુરિતને દળી નાંખીશ. એ નિર્ણય કરી, એક પુત્ર કટિ ઉપરને બીજાને હાથની આંગળીએ વળગાડી, શેકને દૂર કરી ગુણાભિરામ ગિરિધર ગુરૂનું તેમજ રૈવતાદ્રિનું મનમાં મરણ કરતી અચલ ચિત્તથી આગળ ચાલી. ભયાવહ જંગલની મળે તડકામાં નયણે કેડે ને ઉઘાડે પગે અથડાતાં ભાલા જેવા તીક્ષણ કાંટા વાગે છે. એવી દશાની પરાકાષ્ઠામાં કેડે બેસાડેલો કુમાર તર થયા. લાળવાળા મુખવાળું, આંસુથી ભરેલા ભીના ગાલવાળુ ને માતાના ગભરાટમાં વધારો કરનારું બીચારૂં બાળ અસ્કુટાક્ષરે કરૂણાજનક રૂદન કરતું પાણી ! પાણું ! ઝંખી રહ્યું છે. એટલામાં વળી કમલ કાંડ જેવા કોમળ કરપદ્યવે દરેલો દીકરો ભૂખ્યો થયે. તેથી હે અંબ! અમને ખાવા આપ એમ કહી રડાકૂટ કરી રહ્યા છે. બંને બાળકેએ અંત:કરણમાં પ્રવેશ કરી અશુપાત કરવાની જાણે પ્રેરણા કરતાં હોય, એમ અંબિકની એક આંખમાંથી શ્રાવણ
૧ સુપ્રહણ મારું જહાઝ, ૨ દુરિત=દુષ્કત. ૩ નયણે=નિરજ, ૪ કડકવાળ, દાંડે, ૫ કર૫લવ=હાથની આંગળી.
Page #152
--------------------------------------------------------------------------
________________
(૧૧૫). ને બીજીમાંથી ભાદરવો ભરપુર ચાલ્યા જાય છે. તૂટેલા હારમાંથી એક પછી એક સરી પડતાં મેતીની "અવિભક્ત ધારા બને છેડે અવિચ્છિન્નપણે ચાલે છે, તેમ બંને ચક્ષુમાંથી બાર બાર જેવા ઉષ્ણ આંસુનાં ટપોટપ ટપકાં પાડતી, ઘર, આભૂષણ, સુખ, સેવક, શરીર ઇત્યાદિક સંબંધી ઈચ્છાને અલગ કરતી, જંગમ તીર્થરૂપી તપસ્વી સાધુના વચનથી અપાર શોક વિસારતી, અનાથ, અબલા, નિમીશ્વર પરમેશ્વરના ચરણાંજની ભકિત કરૂં એવી ભાવના ભાવતી ચાલી જાય છે.
પક્ષુત્પિપાસાથી પીડાયલાં અણસમજુ શિશુ સમય ઓળખતાં નથી. આવા દુઃખદરીઆમાં ડુબેલી અંબિકાએ ધાર્યું કે, આ પુત્ર પ્રથમ મારા પ્રાણને અંત આણશે, માટે આત્મહત્યા કરૂં. વળી ચિંતન કરે છે. ધિ! ધિક! આ બે વત્સોની પણ વાંછના હું પૂરી પાડવા સમર્થ નથી. અરે ! હું ઘણું અશુભ કર્મની કરનારી છું. હે વસુંધામાતા ! મારા ઉપર અનુગ્રહ કરી મને વિવર દે કે તેમાં હું સમાઈ જાઉં, ને અગાધ શેકસાગરમાંથી નિવૃત્ત થાઉં. હે વિધાતા ! તે મને કેમ ઘડી? અહે દુખ ! તમને બીજા કેઈ સ્થલમાં રહેવાનું ન મળ્યું કે આવી રીતે અકસ્માત મારા ઉપર
૧ અવિભકત=સળંગ, અટકયા વગર, ૨ અવિચ્છિન્નપણે ત્યાં વગર, 8 આભૂષણે ઘરેણું, ૪ ચરણભાજ=કમળ જેવા પગ, ૫ ક્ષુત્પિપાસા=ભૂખ તરસ, કે અનુગ્રહ કૃપા, ૭ વિવર=દર, માર્ગ,
Page #153
--------------------------------------------------------------------------
________________
(૧૧૬), યુગપતુ આવી પડયાં છો? અરેરે ! દેવના વજ મય હદયમાં દયા ન આવી, તે અઘેર આ અરણ્યમાં વિલાપ કરવાથી કંઈ વળવાનું નથી. હવે તે પાપ પ્રજાળનાર પ્રભુના પાદપંકજને સેવીને સર્વ સંકટ સહન કરીશ. એમ કહી એક ઠેકાણે બેઠી. તેના નિશ્વાસવાયુથી નિખિલ વૃક્ષ ડોલતાં હોય એમ દીસતું હતું. એવામાં નિર્મળ શીતળ જળ ને પ્રફુલ્લ કમલવાળું “આમ્રતરથી વીંટાયલું એક મનહર સરોવર તેની દષ્ટિએ પડયું. બે પાસે ભમતા ભંગે ઝંકારવ કરી રહ્યા છે, ને પરભૂત પક્ષિ ટેકારવ કરી રહ્યાં છે. અતિ દુ:ખી ને દીનમુખી અંબિકાએ તે સરસ સરસીમાંથી અંજલી ભરીને પિતાના પુત્રને પાણી પાયું ને તેમને રસાલફલ ખાવા આપ્યાં.
હવે જેમ લેહભાંડને સ્પીપાષાણને સ્પર્શ થવાથી તરતજ તે સુવર્ણમય થાય, તેમ તે ધીર, વીર, ગંભીર ને મુમુક્ષુ મુનિઓના પ્રબળ, પ્રઢ ને પરોપકારી પ્રભાવથી સમભટના અન્ન ને ભાજન કાંચનમય થઈ ગયાં. એ જોઈ અંબિકાની સાસુ પશ્ચાત્તાપ કરી પુત્રપત્ની પ્રત્યે પ્રીતિપૂર્વક કહે છે. અહા! ફિટકાર છે મને મિથ્યા કેપ કરનારીને !
૧ યુગપત એકદમ, ૨ પાદપંકજ=ચરણકમલ, ૩ નિખિલ સર્વ, ૪ પ્રફુલ્લ ખીલેલાં, ૫ આમ્રત–આંબાનું ઝાડ, ૬ ગ=મરે ૭ પરભૂત કિલ, ૮ સસી-તળાવ, ૯ રસાલકુલ=કેરી. આમ્રલ ૧૦ લેહભાંડલેટાનું વાસણ ૧૧ સ્પર્શ પાષાણ-પારસમણિ ૧૨ મુમુક્ષ મેક્ષ ઈચ્છનાર, ૧૩, ભાજન=વાસણ
Page #154
--------------------------------------------------------------------------
________________
( ૧૧૭ )
અપરાધ' લવિના અનુત્તમ અંખિકાને મેં કાઢી મેલી ! એટલામાં અશરીરિણી વાણી થઇ કે, એ તા દાનના અમાઘ લના 'શમાત્ર છે. અખિકા તા 'અ'ખરાકસને પઅચનીય થશે. તે સાંભળી સેમલટની માતા સ્તુત્ય વધુની પ્રસ શા કરતી સાન દાશ્ચર્યથી સામભટને કહે છે. હે પુત્ર, જો તેા ખરા ! શા ચમત્કાર ! પુણ્યપરાક્રમની કેવી પરિસીમા ! ઓરડાઓમાં ધન ધાન્યના ભંડાર ભરાઇ ગયા છે, તે દાનનું દિવ્ય કુલ છે, માટે શીઘ્ર જા, ને વિનીત વહુને તેડી લાવ. તેના વગર મારૂં' વેમા ને હૃદય શૂન્ય છે.
તે સાંભળી કુમુદેશની કાંતિની પછવાડે જેમ પારાવારનું પૂર વેગથી દોડે છે, તેમ અમિકાને પગલે પગલે ૧૦સ્વાં ખિકાપ્રેરિત સામભટ સપાટાબંધ ચાલ્યેા. ૧૧વિજન કાનનમાં કિશાર વયનાં ૧૨અભક સધાતે અખિકાને દૂરથી જોઇ ખેલે છે. હું ભય વિભ્રાંત ભામિની ! પલમાત્ર સ્થિરતા રાખી ઉભી રહે. આ વાક્યના ૧૭પ્રતિધ્વનિ કાને પડતાં અખિકાએ પેાતાની મુખમુદ્રા ફેરવી, તેા પતિને ત્વરિત ગતિથી આવતા જોયા. જોતાં વાર જ વિચારે છે. અહા ! કયા અકારણ રિપુએ
૧, લ=અંશ, ૨, અનુત્તમ=શ્રેષ્ઠ, ૩, અશરીરિણી વાણી= આકાશ વાણી, ૪ ખરૌકસ–દેવ, ૫, અનીય=પૂજનીય, 5, શીઘ્ર જલદી, છ, વેશ્મ=ર. ૮, કુમુદેશદ્ર, ૯, પારાવાર=સમુદ્ર, ૧૦, સ્વાંબિકાપ્રેરિત=પેાતાની માતાથી માલાયલા, ૧૧, વિજનકાનન= શુન્ય વન, ૧૨, અખટુ, ખાસ, ૧૩, પ્રતિધ્વનિ=પ્રતિશબ્દ,
Page #155
--------------------------------------------------------------------------
________________
(૧૧૮) રેષે કરીને આને મોકલ્યો છે? અરે ! મને એ મારવા આવે છે. હવે કોને આશ્રય લઉં? આ ઘેર ગહનમાં પકડીને મારો ઘાત કરશે. એ નિર્ષણ છે. અહીં કઈ પણ નથી. હા દેવ! હું શું કરું? હું નિરાધાર આકાશથી પડી છું, ને ધરતીએ મને ઝીલી લીધી છે. હવે મારે જીવીને શું કરવું? અથવા ગૃહમેધિત્વ એ ભૂયત્વની વૃત્તિ છે. ક્રોધના આવેશમાં કદથના કરી ક્રૂરતાથી મારું કાટલું કરશે, તે પહેલાં જ હું પ્રાણ કાઢું. એમ અવધારણા કરી "આઠંદ કરતી એક કુવા કાંઠે આવી તેમાં પડી મરવાની સ્પૃહા કરતી બોલે છે ,
અરિહંત, સિદ્ધ અને સાધુનું મારે શરણ છે. દયામય ધર્મ ને દાનનું માહાત્ય એ મારી ગતિ છે. બ્રાહ્મણ, દરિદ્રી, કૃપણ, કિરાત ને સ્વેચ્છના વંશમાં તેમજ કલંક્તિ ને અધમ કુળમાં મારે અવતાર આવશો નહીં. અંગ, બંગ, કુરૂ, કચ્છ ને સિંધુ, એ દેશમાં મારો જન્મ થશે મા. યાચકાવસ્થા, કૃપણુતા, મિથ્યાત્વ, કેટવાલની પદવી, મદ્યાદિને
વ્યાપાર, ને શસ્ત્રધારકપણું, એટલાવાનાં મને જન્માંતરમાં મળે નહીં. દેવ, ગુરૂ ને ધર્મ એ ત્રણ રત્ન ભભવ મળજો. સ્વામિત્વની તેમજ શુભાશુભ કર્મક્ષયની મને સંપ્રાપ્તિ હેજે. સૌરાષ્ટ્ર, મગધ, કીર, કાશ્મીર ને દક્ષિણ એ દેશમાં મારે જન્મ થાઓ. ધનવાન સ્થિતિ, દાતારપણું, નિરેિગિતા, ઇદ્રિ* ૧, ગહનવન, ૨, નિર્ઘણ કરે. ૩, ભૂત્ય ચાકર, ૪, કર્થના
જેતી. ૫ આદ=વિલાપ, ૬, સ્પૃહા=ઈચ્છા. ૭, કિરાત=ભીલ.
Page #156
--------------------------------------------------------------------------
________________
(૧૧૦). યપાટ અને અનુકંપા મને આવતા ભવમાં આવી મળે, આવી રીતે ચિત્તમાં નિશ્ચલતાથી ચાહના કરી અને પુત્રોને લઈને સેમભટની ભાર્યા સાહસપણે કુવામાં પડી. તેજ ક્ષણે મા, મા, એમ બોલતે તેને કાંત હાંફતે હતો દેડતે આવ્યું. સુત સહિત ફૂપમાં પડીને મરણ પામેલી, પ્રેમપાત્રી અને પ્રશસ્ત પ્રમદાને જઈદારૂણ દુઃખમાં રડતે રડતે અંબિકાને વર ગદ ગદ કંઠે બેલે છે. હે મુગ્ધ! તું અકાળ કાળની વિક્રાળ ફાળમાં કયાં ફસાઈ ગઈ? કુલીન કમલેક્ષણ! આ સાહસ કર્મ શા માટે કરવું પડ્યું? અહે! કે જડ કે મેં તને ગહના સાથે ઘરમાંથી કાઢી મૂકી! હે કવિદગ્ધ વલ્લભા! પંડિતને વિચક્ષણ થઈ તે આ શું કર્યું?
અરે ! પહેલલોચના, લલિત લલના! ખરેખર તું "નિષ્કલંક છે. માટે તારા વિના હવે જીવીને શું કરવું? નિરાશ થઈમારૂં કાળું મુખ લઈ સ્વમંદિરમાં જાઉં, પણવિરહ વ્યથામાં ત્યાં હું શું લીલું વાળીશ ? પ્રાણપ્રિયા ને પુત્રના પંચત્વ ગમનથી હું પરમ દુ:ખી થયે છું. માટે મારે પણ આપઘાત . કરે ઉચિત છે. એમ કહી અવિલંબિતપણે પોતાની અદ્ભુત અધગનાનું સ્મરણ કરી સમભટે તેજ નિપાનમાં ઝપાપાત
1, પ્રશસ્તપ્રમદા=વખણાએલી સ્ત્રી, ૨, કમલેક્ષણ-કમલના જેવી જેની આંખે છે એવી, ૩, ગહના તિરસ્કાર, ૪, વિદગ્ગવલ્લભા= પતિને વહાલી, ૫, લલચના ચંચલ ચક્ષુવાળી, ૬, લલિતકલનાર રૂપાળી સ્ત્રી, ૭ નિપાન છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) કર્યો, ને કાળ પામી અકામ નિર્જરાના વેગથી અંબિકાના વાહનરૂપે શાલ દેવતા થયે. અપરિમિત ગુણપૂર્ણ સિંહવાહિની અંબા ડિંભદ્રયની સાથે હિરણ્ય રૂચી ધારણ કરી દેવીપણે પ્રગટ થઈ. - આમ્રકુંજમાં ટકા કરતી કેલેના રાગે કરીને ઉદય પામતા રવિના રશ્મિ જેવું જેનું રૂપ છે, સલ સુરવધુના સમગ્ર સેંદર્ય સમુદાયને જેણે સંહાર કર્યો છે, અમૃગાંકન મયૂખસમ અત્યજજવલ અંશુથી આચ્છાદિત જેનું અંગ છે, જેના અમલ આણ્યના અંશુના અમૃતાબ્ધિની અંદર અંબકરૂપી આંભસિકે કીડા કરી રહ્યા છે, જેનું સંપૂર્ણ શરીર સર્વ અવયવે સુંદર અને વિશેષ ભૂષણે ભૂષિત છે જે મહિમાવાળીએ સુરષિના સેવવાથી નવી સમુત્પન્ન થયેલી સહકારની લૂમ બે પાર્વે રાખી છે એવી ૧૪ અમરીરૂપે ઉપજેલી અંકુશધારિણું અંબીકાને છડીદાર દેવ નમ્રતાથી પ્રણામ કરી કહે છે. હે દેવી! તે પૂર્વ ભવે શું તપ કર્યું? કેવું દાન દીધું? કયા તીર્થ સેવ્યાં? કે જેથી વ્યંતરની
૧, ભિઠય=એ પુ. ૨. હિરણ્ય રૂચિસેના જેવી કાંતિ. ૩. રમિ=કિરણ. ૪. મૃગાંકઃપંક. ૫, મયૂખ અંશુ કિરણ, ૬ અંશુક=ાસ્ત્ર છે. અમલ=નિર્મલ. ૮. આસ્થ= ૯, અંબકલેચન અખ. ૧૦. ભસિકે=મસ્ય, માંછલાં. ૧૧, નિઃશેષ ભૂષણ=સવ અલંકાર ૧૨ સુરષિત-સુરવધૂ સુરાંગના, અપ્સરા, દિવ્ય સ્ત્રી છે. ૧૩ સહકાર-આંબે, ૧૪ અમરી-દેવી.
Page #158
--------------------------------------------------------------------------
________________
(૧૨૧) દિવ્ય સ્ત્રીઓને પણ સેવવા યોગ્ય તું અમારી સ્વામિની થઈ? તે સાંભળી અવધિજ્ઞાને પિતાને પાછલે ભાવ દેખીને સિભાગ્યનું નિધાન એવી અંબિકાદેવીએ તે વિબુધને પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. પછી વીતરાગ પરમાત્માનાં વચનને શ્રવણ કરવા માટે યોગીશ્વરની પેરે મનનું અવલંબન કરી તેજ વેલા વ્યંતરદેવ પાસે વિમાન સજજ કરાવીને સંગીત સાંભળતી ને દિશાઓમાં ઉદ્યોત કરતી ઉજજયંત પર્વતે આવી અને રસ સુતિકરિકેશરી શ્રી અરિષ્ટનેમિને કેવળજ્ઞાન ઉપન્યું, તેજ પ્રસંગે સમવસરણમાં જઈ ધર્મોપદેશરૂપી અમૃતધારાથી પિતાના કર્ણનું સિંચન કરવા બેઠી. એ અવસરે ગિરિનારમંડન, જનમનરંજન, ભવભયભંજન, જગદાધાર કૃપાવતાર, કૃતનિધિ, સુધાસોદરાવાસ્નાથી જેણે દિમુખ નિર્મલ કર્યા છે, એવા પ્રભુ શ્રી નેમિનાથ સ્વામીએ દેશના દીધી કે –
ધર્મ નિષ્કારણબંધુ છે. ધર્મ લેકનું હિત ઈચ્છનાર, પાપતિને ક્ષય કરનાર તથા “હિક ને આમુમ્બિક સુખને દાતાર છે. વિનયમૂલ ધર્મવૃક્ષની સુપાત્રદાન પ્રથમ શાખા છે. શત્રુંજયગિરિનારની સેવા, દેવપૂજા, સદ્દગુરૂભકિત, પંચપરમેકિધ્યાન આદિ ઉપશાખાઓ છે, વિવિધ પ્રકારના વૈભવ ને
૧ વિબુધદેવ, અમર, નિર્જર, નાઝી, ૨ સંતિકરિશરીe સંસારરૂપ હાથીને સિંહસમાન, ૩ સુધાસદરવાજ્યસ્ના=અમૃત જેવી વાચારૂપી કૌમુદી (ચંદ્રનું અજવાળું), ૪, આરિ=દુ;ખ, ૫, એહિક ને આમુખિક=આ લેકનું ને પરલોકનું..
Page #159
--------------------------------------------------------------------------
________________
(૧ર)
સુખરૂપી તેની શીતળ છાયા છે, અને મેક્ષરૂપ મહા ફલ છે. ઈત્યાદિ ભવ્યારામકુલ્યાતુલ્ય નિરવઘ વ્યાહાર આપીયૂષનું કણુંજલિવડે પાન કરી કૃતાંજલિ પર્ષદા સંતેષ પામી. તે જ ક્ષણે વૈરાગ્ય રંગથી રંગાયેલા વરદત્ત નરપતિએ સંસારપરામુખ થઈ બે સહસ્ત્ર સેવક સાથે પ્રવજ્યા ગ્રહણ કરીને પોતે પ્રથમ ગણધરની પદવી પામ્યું. ત્યાર પછી નેમિપતિને બીજા દશ ગણપતિ થયા. દશ દશરથ, કૃણ વાસુદેવ ને બલભદ્ર પ્રમુખ શ્રદ્ધાનું શ્રાવક થયા. ને તેમની સ્ત્રીઓ સુજ્ઞ શ્રાવિકાઓ થઈ. એમ ચાર ગતિનું તિમિર વિતાન ટાળવાને ધર્મરૂપ દીપકની ચાર શિખારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. સુધર્માધિપતિ શકેન્દ્ર દ્વાદશ૫ર્ષછિત પ્રભુના મુખાબુજથી અંબિકાના લેટેત્તર ચરિત્રનું આદરપૂર્વક શ્રવણ કર્યું, ને સ્વર્ગીકસના સદાગ્રહથી અત્યંત ભકિતસહિત નેમીવર ચરણ જલજની "મધુકરી, કામના પૂરક કામધેનુ, કામકુંભ, દક્ષિણાવર્ત શંખ, સુરતરૂ, ચિંતામણિ રત્ન કે ચિત્રવલ્લી સમી વિઘ વિદારનારી પ્રભાવિક અંબાજી માતાને અરિહા ભગવંતના તીર્થને વિષે શાસનની અધિષ્ઠાયિકા દેવી સ્થાપી.
* ૧ ભવ્યારા કુલ્યાતુલ્ય-ભવિકજનને આરામ આપનારી નહેર જેવી, ૨, નિરવદ્ય-પાપ વગરની, ૩ વ્યાહાર-વાણી, ૪. પીયૂષ-અમૃત, ૫, કૃતાંજલિ-હાથ જડેલા એવી, ૬, પર્ષદા-પરદા, સભા. ૭ તિમિર વિતાન-અંધકારને વિસ્તાર, ૮ દ્વાદશપષષ્ટિત બાર પરખદાથી ઘેરાયલા, ૯ સ્વર્ગીકસ દેવ ૧૦ જલજ=કમલ, ૧૧ મધુકરી=ભમરી.
Page #160
--------------------------------------------------------------------------
________________
(૧૨૩)
ગેમેધ યક્ષની વાર્તા, સુગ્રામ નામે નગરમાં ગતમાત્રને ગમેધ નામે બ્રાહમણ હતે. તે ગમેધ પ્રમુખ યજ્ઞને કરનાર ને લાખે બ્રાહ્મણને અધિપતિ હતા. યજ્ઞ કરવાથી તેણે અત્યંત પાપ ઉપાર્જન કર્યું, તેથી તેની પત્ની પુત્રાદિક સગાંવહાલાં પંચત્વને પ્રાપ્ત થયાં. કાળે કરીને કેહડના રોગથી ગોમેધ બ્રાહ્મણ એકદા માર્ગમાં લેટ હતો, તેવામાં, એક શાંતમૂતિ મુનિના જોવામાં આવ્યું. ગારા સર્વે ગળી ગયાં છે, શિથિલ શરીરમાંથી પરૂ નિરંતર વહી રહ્યું છે, લાળ ટપક્યા કરે છે, તથા દુર્ગધને લીધે ઘણું મક્ષીકાઓ ગણગણાટ કરતી તેને વીંટાઈ વળી છે. તેની આવી સ્થિતિ જોઈ જ્ઞાની અને શુભધ્યાની મુનિ બેલ્યા. હે ભદ્ર, આ ભવને વિષે તારાં ઉગ્ર પાપ ફળીભૂત થયાં છે. વળી તું ભવિષ્યમાં પણ દુર્ગતિ પામીશ. માટે દયાધર્મ અંગીકાર કર. સર્વ જીવની ક્ષમા માગી તેમની સાથે મિત્રાચારી કર ને શ્રી રૈવતાચળનું ધ્યાન ધર. અખિલ સદ્ધિના આપનાર, પાપ તાપને કાપનારને ચોસઠ ઈદ્રના પૂજ્ય, જગદીપક, જીનરાજ શ્રી નેમીવર મહાદેવનું સ્મરણ કર.
એવી વાચાથી જેની પીડા વિનાશ પામી છે, એ ગેમેધ બ્રાહ્મણ ત્રિકના નાથની સ્તવના કરતાં કાલધર્મ પામી ક્ષણમાત્રમાં છ હાથ ને ત્રણ મુખવાળે ગોમેધ નામે યક્ષેશ્વર થયે. જેની ત્રણ વામ ભુજાઓને વિષે શકિત,
Page #161
--------------------------------------------------------------------------
________________
(૧૨૪).
ત્રિશૂળને નકુલ છે, તથા ત્રણે દક્ષિણ ભુજાઓ વિષે ચક, પશુ ને બીજે છે, તથા જેને મનુષ્યનું આસન છે, એ ગમેધ યક્ષેશ્વર સહપરિવાર શ્રી રૈવતાચલે જઈ અંબિકાની પેરે લેકાલેક ભાસ્કર શ્રી નેમિનાથને નમતે તથા તેના ઉપકારનું
સ્મરણ કરેતે સમવસરણની પરિષદમાં આવી છે. ત્યાં પ્રતિ બેધ પામીને ઇંદ્રના કહેવાથી સદાચારકાસારહંસ સદાસેવ્ય શ્રી અરિષ્ટનેમિના શાસનને વિષે અશેષ હિતને કરનાર અધિષ્ઠાયિક અમર થયે.
વરદત્તનું વ્યાખ્યાન. સંમેહરજનું સંહરણ કરવામાં સમીરસમશ્રીને મીવરને ઇંદ્ર કહે છે વિશ્વવ્યાપક વિશે ! વરદત્ત વસુપતિ ગૃહવાસપરાક્ષુખ થઈ પ્રત્રજ્યાનું ગ્રહણ કરી આપને પ્રથમ ગણપતિ થયે, તે કેવાં કૃત્યના ઉદયથી? તે આપ કરૂણ કરી કહે. તે ઉપરથી અષ્ટમહાપ્રાતિહાર્ય યુક્ત શ્રી અરિષ્ટનેમિ ભગવંત ભવ્ય જીવોને કહે છે. ગત ઉત્સર્પિણી કાળમાં આ જંબુદ્વીપના ભરતખંડના સંપૂરિત સેવક સમીહિત એવા સાગર નામે ત્રીજા તીર્થકર મુકિતસંપત્તિનું નિદાન એવું કેવલજ્ઞાન પામી વિચરતાં વિચરતાં એકદા ચંપાનગરીના ઉદ્યાનમાં સમવસર્યો. તે સમયે તેમણે સિદ્ધશિલા તથા સિદ્ધજીવેના વરૂપની આ પ્રમાણે સુદેશના દીધી:
૪૫ લક્ષયજનના વ્યાસવાળી છતાં છત્રના આકારસિદ્ધશિલા છે. ચંદ રાજકમાં છવીસ સ્વર્ગ છે, તેની ઉપર એ
Page #162
--------------------------------------------------------------------------
________________
( ૧૨૫ )
આવેલી છે. ને સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનથો ૧૨ ચેાજનને છેટે છે. સિદ્ધશિલા મધ્ય ભાગે આઠ યાજન જાડી છે, ને બંને તરફ પાતળી થતી થતી માખીની પાંખ જેવી થાય છે. તેથી તેના અને છેડા અતિ પાતળા છે. મેાતી, શંખ કે સ્ફટિક રત્નની માફક અતિ નિર્મલ ને ઉજવલ છે. સિદ્ધશિલા મૂકી એક ચેાજન ઉચે અલાક આવે છે. લાકમાં રહેલી સિદ્ધશિલા તથા અલેાકની વચે આવેલા એક ચાજનના ૨૪ મે ભાગે એટલે ઉપરના ૩૩૩ ધનુષમાં સિદ્ધ થવા પોતાના સંસ્થાનમાં અષ્ટકને અલગ કરીને તથા અલાકને અડકીને રહેલા છે, તે ભાગને માક્ષ કહે છે. તેનાં મુકિત, સિદ્ધિ, અપુનર્ભવ, શિવ, નિ:શ્રેયસ, નિર્વાણ, અમૃત, બ્રહ્મ, મહેાદય, મહાનંદ આદિ અનેક નામ છે. તે મુકિત નગરમાં અને ત સિદ્ધો અનંત સુખમાં વિરાજે છે. તેમાં જન્મમરણુ, સચાગવિયાગ, શત્રુમિત્ર, બુભુક્ષા તૃષા, રાજાપ્રજા, રાત્રિદિન તડકાછાંયડા, ઊંચનીચ, ગુચ્લે, શેઠચાકર, અંધારૂ અજવાળુ, એલચાલ, ઉમેશ, ઉંઘવું જાગવુ, છેદનભેદન, રૂપરસઅધ સ્પર્શી, સ્વરૂપસુખ ને અન ંત દુઃખવાળા દેહ ઇત્યાદિમાંનું કંઇ પણ નથી. સિદ્ધ પરમાત્માએ પણ મુકિતસુખનું વચનથી વણું ન કરવાને શકિતમાન નથી. સર્વાસિદ્ધ વિમાન જ્યાં દેવાંગનાઓના રાગ રાગણી પૂર્વક ગાન સાંભળતાં નિર્મળ અવધિવાળા મહેદ્રો એક પાસું ફેરવતાં ૧૬૫ સાગરાપમ ને બીજું પાસુ ફેરવતાં પણ તેટલાજ સાગરાપમ એમ ૩૩ સાગરા
Page #163
--------------------------------------------------------------------------
________________
(૧૨૬ ) પમનું આયુષ અગાધ સુખમાં સુતા સુતાં પુરૂં કરે છે. તેના કરતાં પણ અનંતગણું સુખ શિવસન્દ્રમાં છે. . સંસારસાગરના પિતસમાન સાગર તીર્થકરની સુધાતુલ્ય વાણું સાંભળ્યા પછી પાંચમા સુરકને સ્વામી સ્વર્ગના સુખની નિસ્પૃહા કરીને સર્વેશ્વરને પૂછે છે. સ્વામિન! મારે સંસારમાં હવે કેટલું રહેવાનું છે? આપે વર્ણવેલા મોક્ષરૂપી મેવાનું મહા સુખ મને કેઈ કાળે મળશે કે નહીં? તે ઉપરથી ભવાટવીમાં ભટકનાર ભવ્ય પ્રાણિઓને સહાયભૂત એવા સાગર તીર્થકૃત કહે છે. તે બન્નેન્દ્ર ! આવતી અવસર્પિણીમાં શ્રી અરિષ્ટનેમિ નામે ૨૨ મા તીર્થંકર થશે, તેને તું આદિમ ગણધર થઈશ, ને રેવતાચલે કર્મ ખપાવી શાવત શિવરાજનું પરમપદ પ્રાપ્ત કરીશ. એ સાંભળી બ્રહ્મન્દ્ર પરમ તુષ્ટિથી પ્રફદ્વિત થઈ શાંતિ સુધારસના સાગર એવા સાગર જીનેવરને અભિવંદન કરી પિતાના કપમાં ગયે. અહે! મને અજ્ઞાન
* મધ્ય ભાગે ૬૪ મણનું એક મોતી હેય છે, તેનો ચારે દિશાએ દરેક ૩ર મણનું એવાં ચાર મોતી હેય છે, તેની આસપાસ સેળ સેળ મણવાળાં અઠ, તેની આસપાસ આઠ આઠ મણવાળાં સેળ, તેની આસપાસ ચાર ચાર મણુવાળાં બત્રીશ, તેની આસપાસ બે બે મણવાળાં ચેસડ, તેની આસપાસ એકેક મણનાં એક અટ્ટવિશ, એ રીતે કુલ ૨૫૩ મેતી એક મહેદ્રની શય્યા ઉપર ઉલેચમાં લટકતાં હેય છે, તેના આનંદમાં ૩૩ સાગરોપમનું આયુષ ક્ષણમાત્ર જેવું મહેકને લાગે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
( ૧૭ ). ધકાર પ્રભાકર પ્રભુથી પરોપકાર થશે એમ વિચારી તેણે ઈક્ષ
ને અમૃતાંજનરૂપ મારી મૂર્તિ ભરાવી. તેની આગળ નિશદિન નાટક કરતાં ને ત્રિકાલ પયુ પાસના કરતાં પોતાનું આયુષ પૂર્ણ કરી શુભ ધ્યાનથી મરણવશ થઈ મોટા મેટા ભવ પામી આ જન્મમાં વરદત્ત થય ને મારી પ્રતિમાનું પૂજન કરવાથી ગણેશ પદવી પામ્યા ને અનુક્રમે અક્ષય મંદિરમાં આરામ લેશે.
ભવસંતતિરૂપી નીરનિધિના નાવસમાં શ્રી નેમિનાથનાં એવાં વચન કાને પડતાં તે કાળના બ્રક્ષેદ્દે ઉઠીને પ્રભુને પ્રણામ કરી કહ્યું, હે પરમેશ! હું હજુ પણ એ પ્રતિમાની બ્રહ્મલોકમાં પૂજા કરું છું. હું એમ જાણતો હતો કે તે પ્રતિમા શાવતી છે, પણ કૃત્રિમ છે, એમ આપના વ્યાખ્યાનથી જાણ્યું. નેમિશ્વર કહે છે: તું એ મૂર્તિને હવે અત્રે લાવ. એવા આદેશથી બ્રહ્મદે શ્રી નેમિનાથની પ્રતિમા લાવીને કૃષ્ણવાસુદેવને આપી. ણેષુ કહ્યું : આ પ્રતિમા હું મારા દેરાસરમાં સ્થાપન કરીશ, પણ તે ક્યાં સુધી રહેશે ને કયાં કયાં પૂજાશે ? નેમીશ્વર ભગવાન કહે છે: દ્વારિકાપુરી રહેશે ત્યાં સુધી એ પ્રતિમા પૂજાશે ને ત્યાર પછી દેવતાઓ તેનું પૂજન કરશે. મારા નિર્વાણથી બે હજાર વર્ષ વીત્યા પછી અંબિકાદેવીની આજ્ઞાથી રત્નસાર નામે વણિક વ્યવહારક ગુફામાંથી આણને તેની પૂજા કરશે. ને આ રેવતાચલમાં જ મંદિર કરી તેની સ્થાપના કરશે. એક લાખ ત્રણ હજાર બસેંને પચાસ વર્ષ સુધી તે મૂર્તિ રૈવતાચલે
Page #165
--------------------------------------------------------------------------
________________
(૧૨૮) રહેશે ને ત્યાર પછી અદશ્ય થશે. છેવટે છઠ્ઠા આરામાં અંબિકા એ બિંબને અંબુધિમાં લઈ જઈ તેની પૂજા કરશે. કૃણું કહે છે : હે ભગવંત! તે રત્નસાર કેણુ થશે, તેનું, વ્યાખ્યાન કહેવા કૃપા કરે નેમીશ્વર કહે છે –
-
- ૧ અતીત ચોવીસીના સાગર નામના ત્રીજા તીર્થકર સમસ્ય ત્યારે ઉજેણી નગરીના નરવાહન રાજાએ પૂછયું, ભગવાન! મને કેવળજ્ઞાન કયારે થશે ? સાગર કહે, નેમીનાથ તીર્થકર બાવીશમાં થશે ત્યારે તને મુક્તિ મળશે. તે સાંભળી નરવાહન રાજા દીક્ષા લેઈ મરણ પામી પાંચમાં દેવકને દશ સાગરોપમ આયુષવાળા ઈદ્ર થયા ને નેમીનાથની પ્રતિમા પૂજવા લાગે. પછી ગીરનારે તે પ્રતિમા સ્થાપી. પછી નેમીનાથ પ્રગટ થયાં, ત્યારે તેજ ઈદ મહાપલીઅતિસાર નગરીમાં પુણ્ય ૨ નામે રાજા થયા, તે નેમીનાથની ધમ દેશને સાંભળી સંયમ લઈ મુક્તિ પામે. પછી લેખમયી પ્રતિમા ગીનારે રથપાઈ. નેમીનાથ મુક્તિ પામ્યા પછી નવસે નવા વર્ષે કાશ્મીર દેશમાં રત્નસાર શ્રાવક થશે તેની કથા ગીરનાર મહાત્મમાં છે.
તેમ મુગતી ગયા પહે, નવસમાં નવ વાસરે, કશ્મીર દેશ તણો જ વસી, તન શ્રાવક ખાસ મીનારે યાત્રાકરણ આવ્ય, કર બિંબ પખાલરે,
શુ ખીણે પાણી સંગત જીન, બિંબ થયે વિસરાલરે.
કુમારપાળને રાસ-૧૦૦ મી ઢાલ..
Page #166
--------------------------------------------------------------------------
________________
( ૧૨૯ )
7
રત્નસાર કથા.
હે કૃષ્ણ તારી સ્થાપિત કરેલી પ્રતિમા દ્વારિકામાંથી અદશ્ય થયા પછી વિમલ નામે રાજા જૈનધમ માં દ્રઢ થશે. તે ગિફ્નાર ઉપર મારી લેપમયી મૂત્તિ સ્થાપશે ને કાષ્ટમય પ્રાસાદ કરાવશે. તે પ્રતિમા પૂજાતી વખતે સૈારાષ્ટ્ર દેશમાં કાંપિલપુર નાગેનગરમાં રત્નસાર નામે ધનવંત વણીક થશે, તેવામાં તે ઠેકાણે. બાર વર્ષના દુકાળ પડશે, તે દ્રવ્ય ને પ્રાણના પ્રાશ કરશે. રત્નસાર સૌરાષ્ટ્ર છેાડી કાશ્મીરમાં જઇ રહેશે. ત્યાં દ્રવ્ય ઉપાર્જન કરી તેનુ ફળ લેવા માટે સાંધને અભ્યર્થના કરશે. સંધ કાઢીને આનંદસૂરિ ગુરૂની સાથે દેશાટણ કરતાં નગરે નગરે અહિં તનાં નવાં દેવાલયેા બંધાવશે તથા જીણોદ્ધાર કરાવશે. મા માં ભૂત, વેતાલ, રાક્ષસ ને યક્ષથી ઉત્પન્ન થયેલાં અનેક ઉપસ તથા વિઠ્ઠો અંબિકાના ધ્યાનથી હણાશે, અનુક્રમે પાતાના કાંપિલપુર નગરમાં આવી સાધમિવાત્સલ્ટ કરીને સંઘ સહિત શત્રુ ંજ્યની યાત્રા કરી રૈવતાચળે આવશે. અમારા કેવળજ્ઞાનની જગાએ અમારી પ્રતિમાનુ અર્ચન કરીને હની સાથે મુખ્ય શિખર પર ચઢશે. રસ્તે જતાં છત્રશિલાને હેઠેથી કંપાયમાન થતી જોઈ આનંદસૂરિને તેનું કારણ પૂછશે. સદ્ગુણી ગુરૂ પણ વધજ્ઞાને જાણીને કહેશે; હૈ રત્નસાર!
આ ચતાચળે તી બ્રશ તથા તીર્થોદ્ધાર તારાથી થશે. રત્નસાર કહશે : હૈ મહારાજ ! મારાથી તીને નાશ
Page #167
--------------------------------------------------------------------------
________________
(૧૩૦ ) થવાનો હોય તે હું ઉપર ચઢવાને નથી, કારણકે નાશ થાય એ મહા શોકજનક વાર્તા છે. ગુરૂ કહેશે : હે રત્નસાર! ઉદ્ધાર પણ તારથી જ થશે, એવું પૂર્વે તીર્થકરે કહેલું છે. માટે માનભંગ થઈશ માં. આ શબ્દ કાને પડ્યા પછી આનંદ પામીને મુખ્ય શિંગે પ્રવેશ કરી ગજપદ કુંડે જઈ, સર્વ સંધ સહિત સ્નાન કરી કુંડનું પવિત્ર જળ લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી જીનાલયે આવશે ત્યાં પૂજારીના પાડશે તે છતાં નહીં માનીને લેપમયી પ્રતિમાનું પુષ્કળ પાણી વડે પ્રક્ષાલન કરશે. તેથી મૂર્તિ ગળી જશે તે દેખી શેકરૂપી અગ્નિથી હર્ષરૂપી સરોવર સુકાઈ જાય, તેમ રત્નસાર સંઘપતિ મૂછ પામશે. મૂછ ઉતરી ગયા પછી ગાંડાની માફક બેબાકળો થઈ કહેશે કે, હા દેવ ! હવે શું કરવું ! ધિક્કાર છે મને તીર્થ નાશ કરનાર અજ્ઞાનીને ! અહે આ મેં શું કર્યું? ઉદ્ધાર તે નહીં પણ મારા હસ્તે તીથર્વસ થયે. આ પાપ હવે કેવાં તપ અને દાનથી ધોવાશે ? હવે વ્યર્થ ચિંતાથી શું મળવાનું છે? અપરાધ કીધા પછી વિચાર શો કરે? માટે જીતેંદ્રિય જીનેંદ્ર શ્રી નેમિનાથનું જ મને શરણે છે. એમ કહીને રત્નસાર સંઘ સહિત મારૂં સમરણ કરી આ સન ઉપર બેસી દ્રઢ થઈ ઉપસર્ગથી નહીં ડગીને એક માસના ઉપવાસ કરશે. એક માસને અંતે અંબીકા પ્રત્યક્ષ થશે. ત્યારે તેના દર્શનથી હર્ષ પામી પિતાના તપને પ્રભાવ જાણું ઉન્ને થશે. ત્યારે અંબીકા કહેશે: હે વત્સ!તું ખેદ શા માટે કરે છે? તને ધન્ય છે કે તે તીર્થયાત્રા કરી-કરાવીને પુણ્ય પેદા કર્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પ્રથમને લેપ ગયા પછી એક વર્ષ સુધીમાં
Page #168
--------------------------------------------------------------------------
________________
(૧૩૧ ) બીજે થઈ શકે છે. માટે ફરીને લેપ કર, પછી રત્નસાર કહેશે. રે માત! એવાં વચન વદશો નહીં. હું તે પ્રતિમાના પ્રભંજનથી પાપી જ થયે છું ને જે તારી આજ્ઞાથી બીજે લેપ કરીશ તે મારા જે બીજે કઈ મૂર્ખ આગામીકાળે નાશ કરનાર થશે. માટે બીજી કોઈ માભિરામ અભંગમૂર્તિ આપે કે જે સ્નાત્ર પૂજના જળે કરીને ભગ્ન ન થાય. અંબાજી એ શબ્દ સાંભળીને અદશ્ય થશે. રત્નસાર પણ દ્રઢતર થઈ સુદસ્તરતા જારી રાખશે. તેને ચલાયમાન કરવાને માટે અંબીકા અનેક ઉપસર્ગ કરશે, પણ તે મારા ધ્યાનને વિષે નિશ્ચલ હેવાથી લેશમાત્ર પણ ડગશે નહીં. પછી ગજારવ કરતી ને સમસ્ત પ્રદેશમાં પ્રકાશ પ્રસારતી અંબીકા સિંહના આસન ઉપર આરૂઢ થઈ પ્રત્યક્ષ થઈ કહેશે: રે વત્સ! તારા સત્વથી હું સંતુષ્ટ થઈ છું, માટે મનવાંછિત ફળ માગ. ત્યારે રત્નસાર કહેશે: હે માતા ! તીર્થોદ્વાર શિવાય મારે અન્ય આકાંક્ષા નથી, સ્વામીની વાસય મૂર્તિ મને આપ, જેને પૂજીને મારો જન્મ કૃતાર્થ કરૂં. અંબિકા ઉત્તર આપશે, ભવદાવાનલનીર ભગવંત કહી ગયા છે કે તીર્થોદ્ધાર કર્તા તેજ થઈશ. માટે મારી સાથે ચાલ. મારાં પગલાંના રસ્તાની બહાર પગ મૂકીશ નહીં. તે સાંભળી રત્નસાર અંબિકાને પગલે પગલે ચાલશે. અંબાજી બીજાં શિખરે જમણી બાજુએ મૂકી પૂર્વ દિશા તરફ હિમાદ્રિ શિખરે જાશે. તે શિખરે સુવર્ણ નામની ગુફા આવશે. તે અધિષ્ઠાયક દેવતા પાસે ઉઘડાવશે કે તત જ ઉદ્યોત જોવામાં આવશે. ઘટમુખ જેવા ગુફાના દ્વારમાં પ્રવેશ
Page #169
--------------------------------------------------------------------------
________________
( ૧૩૨ )
કરશે, ને તેની પાછળ રત્નસાર પણ જશે. અંદર જઇ અંબાજી પ્રત્યેક બિંબ બતાવી કહેશે, 'હે વત્સ ! ખિ ં કરનારાઓનાં નામ સાંભળ, સાધર્મેન્દ્રે કરાવેલુ લીલા કમળના રંગવાળુ આ બિંબ છે. ધરણેનુ' પદ્મરાગ રત્નનુ આ ખિમ છે. ભરતચક્રવત્તી, આદિત્યયશા, બાહુબલી પ્રમુખનાં રત્નમાણિક્યનાં ભરાવેલાં આ ભિમ છે. આ માહેન્દ્રનુ રત્નમાણિકયમય બિંબ છે, જેની લાંખા કાળ સુધી તેણે પાતાના દેશલેાકમાં પૂજા કરી છે. આ મિ` કૃષ્ણ અલાદ્દે ભરાવેલાં છે. માટે એમાંથી જે મૂર્ત્તિ લેવાની તારી મનીષા હાય તે લે. રત્નસાર સુવણૅ મય ભિખ લેવા માંડશે. તેને તે લેતાં અટકાવી અંબાજી કહેશે : પંચમકાળને વિષે લેાકેા અતિ લેાલી, નિર્લજ, નિર્દય, સત્યશાચરહિત, દેવગુરૂ નિંદક, ન્યાયહીન, પરનારી સેવનાર તથા પરદ્રવ્યના લેનારા થશે, રાજા મ્લેચ્છ થશે, ચાર ઘણા થશે, માટે તીર્થની આશાતના તથા હાની થશે; તેથી હું રત્નસાર! આ ખોદ્રના કરાવેલે ખિમ લે તે વિજળી, અગ્નિ, જળ, લાહ, પાષાણુ ને વાથી પણ ભાંગશે નહીં. એમ કહી દેવતાઈ શિકિતથી ખાર ચેાજન સુધી ફેલાતા તે પ્રતિમાના તેજને ઢાંકીને બીજા પાષાણના જેવું કરશે. ને તેને કાચા ઝીણા તાંતણાથી બાંધશે. રત્નસાર પણુ અપ્રતિહતપણે તે પ્રતિમાને આકડાના રૂની માફક સહેલાઇથી ખેંચતા પોચતા દેરાસરના બારણે આવી વિચારશે કે, આ બિંબ હમણાં અહીં મૂકીને અંદરનુ લેપમસ ખ ંખ ખીજા સ્થાને સુકું, તે તે સ્થાને આ નવા મિ અને સ્થાપુ, એમ ધારી દેવ
Page #170
--------------------------------------------------------------------------
________________
(૧૩) કુલમાં પ્રવેશ કરી લેપમયી પ્રતિમા બીજે ઠેકાણે મૂકી પાછા આવશે ત્યારે તે નવું બિંબ મેરૂની પેરે ત્યાંજ નિશ્ચલ રહેશે. કરોડે મનુષ્ય તે કયાણવલ્લીના વિશાલકંદ રૂપી બિંબને ખસેડવા સમર્થ થશે નહીં. તેથી પૂર્વની માફક તે ત૫ જારી રાખશે. સાત ઉપવાસને અંતે અંબા આવી કહેશે, હે વત્સ! સ્વેચ્છાનુસાર આ શે વિચાર કર્યો ? મારું એવું વચન હતું કે તે બિંબ જ્યાં મૂકીશ ત્યાં સ્થિર રહેશે, માટે વૃથા પ્રયાસ મૂકી દે. દેવાલયનું દ્વાર પશ્ચિમ તલ્ફ ફેરવીને આ બિંબ સ્થા પન કર. અન્યતીર્થોએ બીજા ઘણા ઉતાર થશે, પણ આ તીર્થ આ ઉદ્ધાર તારાથી છેવટને માટે થવાને છે. એમ કહી અંબા અંતર્ધાન થશે. પછી રત્નસાર અંબાના કહેવાથી સંઘ સહિત ત્યાં ચૈત્ય-પ્રતિષ્ઠા કરાવશે. સૂરિમંત્રના બળથી અનેક દેવ દેવીએ તે બિંબના તથા ચૈત્યના અધિષ્ઠાયક થશે. પછી અષ્ટપ્રકારની પૂજા કરી ધ્વજા ચઢાવી ભકિતએ કરી સ્વામિની સ્તુતિ કરશે અને જેનાં મરાય અત્યંત વિકસ્વર થયાં છે એ તે પુનઃ પુન: પ્રભુની પ્રતિમાને પ્રણામ કરશે. તે પ્રસંગે અંબાદેવી ક્ષેત્રપાલાદિક દેવ સહિત આવીને રત્નસારના કંઠને વિષે કલ્પવૃક્ષના પુષ્પની માંગલિકમાળા પહેરાવશે. પછી કૂતકૃત્ય રત્નસાર સ્વદેશ જઈ સાતક્ષેત્રને વિષે સ્વદ્રવ્ય વાપરી પુણ્યની પેદાશ કરી મોક્ષનું મહા સુખ મેળવશે. હે કૃષ્ણ! તું પણ રત્નસારની પેઠે મારી પ્રતિમાની પૂજા કરતાં તીર્થકરપદ બાંધીશ ને શિવકિમીનું પાણિગ્રહણ કરીશ.
Page #171
--------------------------------------------------------------------------
________________
( ૧૩૪ )
સ્વામિના મુખથી આ ભાષણ સાંભળી કૃષ્ણે મહામુદ્દાથી ભગવતના કેવળજ્ઞાનની ઉત્પત્તિને સ્થાને મનેાહારી દેવાલય ચણાવ્યું ને તેમાં ગણધરા પાસે પ્રતિષ્ઠિખની પ્રતિષ્ઠા કરાવી.
હાથીપગલાંના કુંડના ઇતિહાસ.
•
જળયાત્રા વખતે અનેક પુરૂષ, સ્ત્ર તથા દેવાના વ્રુદ તથા વાજી ંત્રાના શબ્દ સહિત કૃષ્ણ વાસુદેવ જળ ગ્રહણ કરવા તૈયાર થયા. પ્રથમ તા ગજપદ કુડે ગયા. ત્યાં કૃષ્ણે નિય કરવા માટે નિજ રેશને પૂછ્યું કે એનુ નામ ગજપદ કુંડ કેમ પડયું ? ઇંદ્રે પ્રત્યુત્તર આપ્યા કે, પૂર્વે ભરત ચક્રવતી આ ઠેકાણે આવ્યા હતા. તે વખતે પણ ઇંદ્ર અત્રે આવ્યા હતા. ખૈરાવજી હાથીના પગ ઉપરથી ગજપદકુંડ એવુ નામ નિષ્પન્ન થયુ છે. ચાદ હજાર નદીનાં નીર આ કુંડમાં આવેલાં છે. માટે એ ઘણેા પવિત્ર છે. તેના જળવડે સ્નાન કરવાથી ખાંસી, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, સુવારાગ, જલેાદર વિગેરે મટે છે. તેમજ અંદરનાં પાપ પણુ ધાવાઇ જાય છે. આ પાસેના કુડ ધરણેન્દ્રે કરાવેલા છે, તેમજ આ પવિત્ર કુંડ નાગેન્દ્ર તથા આ કુંડ ચમરેન્દ્રે કરાવ્યેા છે. ' આ કુંડાના પવિત્ર પાણીથી પ્રક્ષાલન કરવાથી પૂર્વકત પીડા તથા પાપ ક્ષય પામે છે. આ કુંડ ખલેના, આ સૂર્યના ને આ ચક્રના છે. વસિષ્ઠ ચરિત્ર.
વિષ્ણુપેંદ્રનાં આવાં પ્રકારનાં વચન સાંભળી કુષ્ણુ હ
Page #172
--------------------------------------------------------------------------
________________
(૧૩૫)
પામી પ્રશ્ન કરે છે. તે કહેંદ્ર, આ કુંડના જળનું સ્નાન કર વાથી તથા નેમીશ્વર પ્રભુની પૂજા કરવાથી કેણું યથાર્થ ફળ પામ્યું છે? સ્વર્ગેશ કહે છે: હે કૃષ્ણ! મુનિસુવ્રત સ્વામિના શાસનમાં લક્ષ્મણ નામે આઠમે વસુદેવ આ વિશ્વભરા ઉપર રાજ્ય કરતે હતો. તે વખતે ગંગા નદીને કાંઠે વસિષ્ઠ નામે પ્રસિદ્ધ તાપસને સ્વામી રહેતું હતું. તે વેદવિદ્યાનો વેત્તા કપટકળામાં કુશળ, પાપ પ્રવૃત્તિમાં પ્રવીણ, સંપૂર્ણ સ્વાથી મેં કંદમૂળનું કદશન કરનાર હતા. એક સમયે પિતાની ઝુંપડીની આગળ સ્વેચ્છાએ ચરતી મૃગલીઓમાંથી એક મૃગલીને તે મુનિએ ક્રોધથી લાકડી મારી. તેના પ્રહારથી તેનું પેટ ફાટી જવાથી તેમાંથી બચ્ચાં બહાર નીકળી પડયાં. અવસાન વેદનાથી તરફડતી મૃગલી પ્રાણગત થઈ. તેનું કષ્ટ દેખી વસિષ્ઠ ઋષિ ચિત્તમાં ચિંતાતુર થઈ કહે છે. અહ! લેક મારી નિંદા કરશે કે આ બાળ-સી-ઘાતક છે. એમ વિચારી પાપથી ભયભીત થઈ પ્રાયશ્ચિત કરવાને નદી, દુહ, પર્વત, ગામ વિગેરે સર્વ ઠેકાણે ફરતો ફરતો પિતાના મતનાં અડસઠ તીર્થ પરિષમણ કરી “હવે હું શુદ્ધ થયે” એમ ધારી પાછો પિતાના આ શ્રમમાં આવ્યું. એ અવસરે જ્ઞાનથી પવિત્ર કઈ મેધાવી મુનિ (જૈન સાધુ) વસિષ્ઠ ઋષિની ઝુંપડી પાસે આવીને કાયેત્સર્ગ ધ્યાને રહ્યા. મુનિને આવ્યા જાણે પાસેના નગરના લેકે ભેગા થયા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી મને ગત સંદેહ પૂછી ખુલાસા સહિત પ્રત્યુતર પામ્યા. તે સાંભળી વસિષ્ઠ ત્રાષિ પણ વાચંયમ પાસે આવી વંદના કરી પૂછે છે કે મહારાજ! હરિણી
Page #173
--------------------------------------------------------------------------
________________
(૧૬)
હણ્યાનું પાપ હજી મારે રહ્યું છે કે હું તેમાંથી મુક્ત થયેલ છું? જ્ઞાનધન મુનિ કહે છે–તપ કર્યો શિવાય નદી કહ આદિ સ્થાને ભટકવાથી નિવિડ કર્મને નાશ થતું નથી. મિથ્યાત્વી તીર્થોમાં ભમવાથી માત્ર શરીરને કલેશ થાય છે એટલું જ ફળ મળે છે. માટે રેવતાચળ વિના બીજું કોઈ પણ સ્થાન તારા પાપને નિવૃત્તિકારક થશે થહીં. વસિષે પૂછ્યું: હે મુનિ! તે ક્ષેત્રને વિષે મારે શું તપ કરવું? મહા પાપકારી મુનિ! કહે છે : રાષ્ટ્ર દેશમાં ગીરનાર પર્વત ઉપર પાંચ ઇન્દ્રિયને વશ કરી શુદ્ધ ભાવથી અનાથનાથ શ્રી અરિષ્ટનેમિની આરાધના કરવી તેજ તપ છે. એમ સાંભળી આનંદ પામી ચંડાળના પાડાની પેરે પિતાના મઠને ત્યાગ કરી મનમાં નેમીશ્વરનું ધ્યાન ધરતો રૈવતાચળે પહોંચે. શિખરને પ્રદક્ષિણા દઈ વિક રણશુદ્ધિયુક્ત અંબિકા કુડે આવી તેનાં જળથી સ્નાન કર્યું તે અવસરે આકાશવાણું થઈ કે, હે રાષિ ! હવે તું હત્યાદિ પાપથી વિમુક્ત થયેલ છે. હવે વિશ્વનાથ નમીવરનું ભજન કર આકાશવાણી કાને પડતાં વસિષ્ઠ આહાદ પામે ને તરતજ કૃપારામ નેમીશ્વરનાં પ્રાસાદની અંદર પ્રવેશ કરી શુદ્ધ ભાવે ભલી ભક્તિથી સ્તવના કરી ધ્યાનારૂઢ થયે. તે ધ્યાનના પ્રભાવથી અલ્પકાળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું ને અનુક્રમે તાપસના વેષમાં જ મૃત્યુ પામી અમર થયે. તે માટે હેકૃષ્ણ! આ કુંડના સલિલનું સ્નાન-પાન કરવાથી વસિષ્ઠની પેરે સર્વ મનુષ્ય પવિત્ર થાય છે. મરૂત્પતિનાં એવાં વચનથી કૃષ્ણ તે કંડમાંથી જળ ભરી નેમીનાથને ઘેર આવ્યા. ત્યાં ઇંદ્ર સહિત
Page #174
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
સ્નાન કરી કપૂર, અગર, ચંદનાદિકથી પરમેશ્વરની પૂજા કરી આરતી ઉતારી, દાદર નામના દ્વારે આવી અતિશય ભક્તિપૂર્ણ ચિત્તથી પિતાની મૂર્તિ કરાવી. જ્યાં ત્રિકાલવિ૬ નેમિનાથ સ્વામીએ દીક્ષા લઇને વસ્ત્રાદિકનો ત્યાગ કર્યો હતે ત્યાં “વસ્ત્રાપથ” તીર્થ પ્રવત્યું, ને કાળમેઘ નામે ક્ષેત્રપાળ તેને રક્ષક થયે.
શંભુ ચરિત્ર. ઈત્યાદિ નેમિનાથપ્રભુની દુખનાશિની દેશના સાંભળી સર્વ દિવસ પિતાપિતાને ઠેકાણે ગયા. પછી કૃષ્ણ વાસુદેવે ગિરનાર પર્વત ઉપરથી ઉતરતાં માર્ગમાં બિન્દુસાર નામની એક ગુફામાં કોઈ સગુણ સાધુને દીઠા. ખુશી થઈ મુનિને નમસ્કાર કરી પાસે બેઠા. મહાત્મા મુનિએ કહેલ રૈવતાચલને મહિમા સાંભળે. વાયવ્ય ખૂણે એક પર્વતને દેખી કૃષ્ણ, મુનિને પૂછે છે. હે ગી! આ પર્વત કયો છે? મુનિ કહે છે: આગિરિનું મહત્ત્વ અકથનીય છે. એ ઉજજયંત નામે શિખર છે. તે હવે ઉમા-શંભુ નામે પર્વત કહેવાશે. વૈતાઢ્ય પર્વતને વિષે રૂદ્ર નામે વિદ્યાધર રૂદ્ર વિદ્યાના પરાક્રમે કરીને સર્વ પૃથ્વીને આકમણ કરશે. ઉમા નામે તેની વલ્લભ સ્ત્રી થશે. બીજી પણ ઘણી સ્ત્રીઓ થશે. સર્વ લોકે તેરૂદ્ર વિદ્યાધરથી ભય પામશે, તેમાટે તેને શંભુ એવું નામ આપીને ઈષ્ટદેવની પેરે તેની આરાધના કરશે. તે રૂદ્ધ પિતાના ધ્યાન ધરનારાઓ ઉપર તુષમાન થઈ સદા તેમની મનઃકામના પૂરશે. અનુક્રમે ઉમા સહિત
Page #175
--------------------------------------------------------------------------
________________
( ૧૩૮
પર્વત, આરામ, નદી ને ચૈત્યને વિષે ક્રિડા કરતા કરતા ઉજજયંત પર્વત ઉપર આવશે. ત્યાં રહેલા ચારણ મુનિને નમસ્કાર કરી તેને ઉપદેશ સાંભળી પાપ થકી વિરકત થશે. ત્યાર પછી ઉમાને દુઃખનું વૃક્ષ વિષયનું મૂળ જાણ તેને ત્યાગ કરશે અને સહસ્ત્રબિંદુ ગુફામાં પ્રવેશ કરી શ્રી નેમી. શ્વરનું ધ્યાન ધરશે. ઉમા એકલી પડ્યા પછી ઉગ્રતપ કરશે, અને બિંદુશિલા ઉપર રહી ધ્યાન ધરશે. તે ધ્યાનથી તુષ્ટ થઈ ગોરીવિદ્યા તેને સિદ્ધ થશે. તે વિદ્યાએ કરીને પિતાના સ્વામીને સહસ્ત્રબિંદુ ગુફામાં રહેલે જાણે ત્યાં આવી પોતાનું મનહરરૂપ દેખાડી તેને ધ્યાનમાંથી ચળાવશે. સ્ત્રીથી કોણ નથી ચાર ઉમાના સાથે ફરીથી પ્રેમમગ્ન થઈ પૂર્વની પેરે કામ ક્રીડાકરશે. તે દિવસથી તે પર્વત તેમજ તે શિલા ઉમા-શંભુના નામથી ઓળખાશે. તે સહસ્ત્રબિંદુ ગુફામાં કરેલા નેમીશ્વરના ધ્યાનથી ઉત્સર્પિણીકાળમાં શંભુ તીર્થકર થશે.
કૃષ્ણરાજા એ પ્રમાણે મુનિનાં વચન સાંભળી નમસ્કાર કરી પરિવાર સહિત ઉડીને પિતાની દ્વારકા નગરીએ આવ્યા.
હવે પરમ ઉપકારી દ્વાદશ ગુણ વિરાજીત શ્રી નેમિનાથ પ્રભુ દેશનામૃતે કરી અનેક પ્રકારના ભવ્યજીને પ્રતિબદ્ધતા પૃથ્વી પીઠને વિષે વિચારતા હતા. એવામાં રામતીએ વૈરાગ્ય પામી ભગવંત પાસે આવી દીક્ષા લીધી. તેમજ વસુદેવ શિવાયના દશ દશાહએ પણ દીક્ષા ગ્રહણ કરી. તેમજ ન્યાયાંનિધિ નેમિનાથજીના જ્યેષ્ઠ બાંધવ મહાનેમિ તથા લઘુ
Page #176
--------------------------------------------------------------------------
________________
(૧૩૯) જાતા રથનેમિ પ્રમુખ બીજા યાદ પણ દીક્ષાવ્રત લઈ તીવ્ર, તપ કરતા હતા. થાવગ્યા કુમારે પણ બત્રીશ સ્ત્રીઓને સોળ વર્ષની ઉમરે તજીને હજાર પુરૂષના પરિવાર સાથે પ્રવજ્યા લીધી. તે સર્વેને કૃષણે અતિ આડંબરથી ઉત્સવ કર્યો. તે થાવસ્થા કુમારે અઢી હજાર સાધુ સાથે શત્રુંજય પર્વત ઉપર મોક્ષને સંગ પામી શાશ્વતી પદવી પ્રાપ્ત કરી. તેમણે દીક્ષા લીધી ત્યારે કૃષ્ણ ઢઢેરે પીટાવ્યું હતું કે જે કોઈ સંયમ લેશે તેને હું મહાત્સવ કરીશ ને તેના બાળબચ્ચાં પાળીશ.)
પાંડેએ કરેલો શત્રુંજય ઉદ્ધાર.
અનુક્રમે અનાથ બંધુ અરિષ્ટનેમિનાથ ભગવંતની પાસે શત્રુંજયને મહિમા શ્રવણ કરી પાંડેએ સ્વજન્મ સફળ કરવા માટે યાત્રા કરવાની ઈચ્છા કરી ને તત્કાળ સર્વ રાજાએને યાત્રાર્થે નિમંત્રણ કરી. તેથી તેઓ પિતાપિતાની સમૃદ્ધિ સહિત હર્ષની સાથે હસ્તિનાપુર આવ્યા. સુવર્ણના દેરામાં સ્થાપિત કરેલું સુખદ મણિમય બિંબ સાથે લઈ સૈન્ય, વાજી તથા ગજ પ્રમુખ વાહન લઈ, શુભ દિવસે સાધમિ વત્સલ, ગુરૂભકિત ને પ્રભુ પરિચય કરતા કરતા યાત્રા કરવા નીકળ્યા. કૃષ્ણ પણ યાદ સહિત સૌરાષ્ટ્ર દેશના સીમાડે આવી પાંડેને મળ્યા. અનુક્રમે તેઓ સંઘની પૂજા વિધિપૂર્વક કરી શત્રુંજય ઉપર ચઢયા. મુખ્ય ઇંગે જઈ, રાયણના વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ, કર્મશિશ્ચયસૂદનપટુ શ્રી આદીશ્વરપ્રભુનાં પગલાંને નમ્યા. એવે અવસરે કૃષ્ણ તથા
Page #177
--------------------------------------------------------------------------
________________
(૪૦) યુધિષ્ઠિર એક એકના હાથ પકડી વરદત ગુરૂ સાથે દેરામાં પિઠા. એવામાં પાષાણની સાંધામાં ઉગેલા પ્રભૂત ઘાસની અંદર રહેલી પ્રભુની પ્રતિમાને દેખી અત્યંત દુઃખ પામી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે: “હે યુધિષ્ઠિર ! કાળના પ્રભાવથી આ તીર્થ પણ જીર્ણ થયું છે. ” આ વખતે પાંડુરાજા જે કાળ કરીને દેવતા થએલે તે તે આવીને કૃષ્ણને કહે છે : હે કૃષ્ણ! કાર્ય કરવામાં તું પ્રવીણ તેમજ પરાક્રમી છે. તે પૂર્વે ગિરનારને ઉદ્ધાર કીધે છે, માટે શત્રુંજયના ઉદ્ધારને લાભ મારા પુત્રોને આપ કૃણે પણ પ્રીતિપૂર્વક કહ્યું : “તેમાં તમારે કહેવું પડે તેમ નથી. અમારે તથા પાંડે વચ્ચે કંઈ પણ અંતર નથી. એ સાંભળી તે દેવ સંતોષ પામી કૃષ્ણના વખાણ કરી યુધિષ્ઠિરને એક મણ આપી પિતાને
સ્થળે ગયા. ત્યાર પછી હર્ષપૂર્વક વિચક્ષણ કારીગર પાસે ધર્મરાજાએ મને હર ચૈત્ય કરાવ્યું. પછી કલ્પવૃક્ષની માળાએ કરીને શોભતે, દેવતાએ દીધેલે મણિ પ્રભુના હદયમાં સ્થાપીને પાંડવેએ સુગંધિ દ્રવ્યોથી પૂજા કરીને બિંબ સ્થાપના કર્યું ને નેમિનાથના પ્રથમ ગણધર વરદત્ત જે તેમના ગુરૂ હતા તેની પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. પછી જેમના સંપૂર્ણ મને રથ પૂર્ણ થયા છે એવા પાંડુપુત્ર અરિહંતની અષ્ટ પ્રકારે પૂજા કરી, ધ્વજાદંડ ચઢાવી અનેક પ્રકારે દાનની વૃષ્ટિ વરસાવી, સંધભક્તિ કરી, ઇકોત્સવ, ચામર, છત્ર, દીપ, પાત્ર પ્રમુખ ઉપકરણે ત્યાં મૂકી સર્વ રાજાઓ સાથે હર્ષ સહિત શત્રુજ્ય ગિરિથી નીચે ઉતર્યા ચંદ્રપ્રભાસ (પ્રભાસપાટણ)માં ચંદ્ર
Page #178
--------------------------------------------------------------------------
________________
( ૧૪૧ )
પ્રભુને, રૈવતાચળે નેમીશ્વરને તથા આયુએ ઋષભદેવને નમસ્કાર કર્યો. વૈભારગિરિ અને સમેતશિખરે જઇ, વિધિપૂવક યાત્રા કરી, સંઘપતિ નામ સાર્થક કરી પાંડવા દ્વારિકાપુરમાં ગયા. ત્યાં કૃષ્ણને મૂકી સ` રાજાઓને રજા આપીને તે પેાતાના નગરમાં ગયા.
દ્વારિકાના દાહ.
66
એક અવસરને વિષે નેમીશ્વર ભગવાન વિહાર કરતા કરતા સહસ્રામ્રવને સમવસર્યો. વનપાલકથી ભગવંતના આગમનની વધામણી સાંભળી નવમા વાસુદેવ કૃષ્ણ પણ વંદન કરવા આવ્યા. વદંન કરી ભવદ્યાવાનલદગ્ધનરારામ ભગવંતને પૂછે છે : હું સ્વામિન્ ! ઋદ્ધિથી પરિપૂર્ણ એવી યાદવાથી ભરેલી વ્રુતિમતી દ્વારાવતી નગરી પેાતાની મેળે નાશ પામશે કે કાઇ નર તેના નાશ કરશે ? સ્વામી કહે :— મદ્યપાન કરી મદાંધ થએલા તારા સામ્ભ પ્રમુખ પુત્રા દ્વીપાયન ઋષિને ઉપદ્રવ કરશે, ને તે દ્વીપાયન ઋષિ તારી લક્ષ્મીપૂર્ણ દ્વારિકા નગરીને મળશે. તેમ જ જરાકુમાર જે તારા માટે ભાઈ છે તેનાથી તારૂ મૃત્યુ થશે. ” એ સાંભળી કૃષ્ણે મનમાં ખેદ પામી પ્રણામ કરી પેાતાની પુરીમાં પાટે આવ્યે, મારાથી લઘુખ કૃષ્ણના વધ થશે એમ જાણી જરાકુમાર પાતાને ધિારતા સમવસરણથી ખારાખાર દ્વારિકા તજી જતા રહ્યો. ને વ્યાધની વૃત્તિ ધારણ કરી તેણે કેાઇ વનમાં વાસ કર્યો.
Page #179
--------------------------------------------------------------------------
________________
( ૧૪૨ )
પારાસર તાપસના યમુના નદીના દ્વીપમાં જન્મેલા પુત્ર દ્વિપાયન ઋષિ જે દ્વારિકાની એક વાડીમાં રહેતા હતા તે લેાકેાના મુખથી દાહની વાર્તા સાંભળી વનવગડામાં જતા રહ્યો, ને એક ગુપ્ત ગુફામાં આડા પથરી મુકી ધ્યાનલીન થયા. બળદેવના સારથિ સિદ્ધાર્થ પણ દીક્ષા લઇ ષણ્માસ તપ કરી દિવાકસ ( દેવતા ) થયા. કૃષ્ણે પણ દ્વારિકામાંથી સઘળા દારૂ બહાર કઢાવી કખ પર્યંતના ક વનની કાબરી ગુફામાં નખાળ્યા. ત્યાં તે મદ્ય વૃક્ષાના પુષ્પોની સુગ ંધથી વિશેષ મદ ઉત્પાદક થયા. એક સમયે સામ્મકુમાર રખડતા રખડતા ગધને અનુસારે લાલચુ થઇને તે ગુફા તરફ ગયા. ને મદ્યપાન કરી પાળે આવી તેણે બીજા કુમારા આગળ તેનાં વખાણ કર્યાં; તે સાંભળી ખીજા કુમારી પણ લાલુપ્ત થઇ ત્યાંથી મદિરાપાન કરી આવ્યાં. ફરતાં ફરતાં દ્વીપાયન તાપસને ધ્યાનારૂઢ દેખી એલ્યા; અહા ! એ અમારા નગરને અગ્નિથી બાળનારા ને યાદવાને નાશ કરનારા છે. માટે તેને ત્વરાથી હણેા. મરી ગયા પછી તે શું કરશે ? એમ કહી ક્રોધાતુર થઈ દ્વીપાયનને લાકડી મારી તથા હસ્તપ્રહાર કરી દ્વારિકામાં જતા રહ્યા. લેાકેાના મુખથી તે વાતા સાંભળીને કૃષ્ણને ઉદ્વેગ થયા. વળી ત્રિલેાકપતિ ભગવંતની ગિરા અન્યથા થવાની નથી એમ જાણતા હતા છતાં પણ તે ખળભદ્રને લઇને દ્વીપાયનના ક્રોધ સમાવવા ગયા. તાપસને કૃષ્ણ કહે છે : હે ભગવંત ! વિનીત ને મદાંધ એવા મારા પુત્રાએ કરેલા અપરાધ ક્ષમા કર. આપ રહેમ નજરવાળા છે, માટે રક ઉપર રાષ કરવા એ યુકત
Page #180
--------------------------------------------------------------------------
________________
(૧૪૩) નથી. દ્વીપાયન ઋષિ કહે છે: હે કૃષ્ણ! હવે તારી પ્રાર્થના નિષ્ફળ છે. કોપના આવેશથી પ્રથમથી મેં દ્વારિકા બાળવાનું નિદાન કર્યું છે, પણ જાઓ તમે બે શલાકી પુરૂષ છે, તેથી તમારા બે વિના સર્વ યાદવે દ્વારિકામાં જરૂર બળશે. ભાવી અન્યથા થતું નથી, એમ ધારી કૃષ્ણ પિતાની દ્વારિકા નગરીમાં આવ્યા. કપાયન તાપસ તનુત્યાગ કરી અગ્નિકુમાર દેવ થયા. બીજે દિવસથી કૃષણે પિતાની પુરીમાં એવી ઉદ્ઘોષણા કરાવી કે વિM ટાળવા માટે ધર્મધ્યાનમાં સર્વ લેકેએ સાવચેતી રાખવી. સર્વ લેકેએ પણ ધર્મ આદરવા માંડશે. હવે ભકતવત્સલ નેમીશ્વર ભગવંત વિચરતાં વિચરતાં પુન: રેવતાચલે સમવસર્યા.
કૃણે આવી વંદના કરી મેહ નાશ કરનારી દેશના સાંભળી. પ્રબોધથી પ્રદ્યુમ્ન સાંબ પ્રમુખ પુત્રેાએ દીક્ષા લીધી. રુકિમણ, જાંબુવતી, ગોરી, ગાંધારી, સુસીમા, સત્યભામા, પદ્માવતી પ્રમુખ ઘણુ યાદવની પવિણ સ્ત્રીઓએ પણ સંયમત્રત અંગીકાર કર્યું. બીજાઓએ પણ શ્રાવકત્રત ધારણ કર્યો. કૃષ્ણ પૂછે છે: હે ભગવન! મારી ભવ્યપુરીને ક્ષય કયારે થશે? અઢાર દેષ રહિત અરિષ્ટનેમિ ભગવાનું કહે છે બાર વર્ષ પછી તારી નગરીને નાશ થશે. તે સાંભળી દિલગીર થઈ કૃષણે દ્વારિકામાં જઈ વિશેષ ધર્મની પ્રવૃત્તિ કરાવી છ આબીલ વિગેરેને તપ શરૂ કરાવ્યું. કપાય છે જે મરીને અગ્નિકુમાર થયે હતું તે પણ પિતાને લાગ
Page #181
--------------------------------------------------------------------------
________________
(૧૪૪), ખેળવા લાગ્યા. બાર વર્ષ પછી તપ કરતાં સઘળા લેક હવે દ્વીપાયન નાશી ગયે એમ ધારી મધ-માંસાહારી ને વેચ્છા. ચારી થયા. તેથી અગ્નિકુમાર દેવતાએ પણ છિદ્રો ખેળીને અવસર જોઈ નગરમાં ઉપસર્ગ કરવા શરૂ કર્યા. પવને કરી તુણું તથા કાણ નગરીમાં પડવા લાગ્યાં. ઉત્પાતદર્શક ઉત્કટ ઉલ્કાપાત થયા, ચિત્રામણની પુતળીઓ હસવા લાગી, દ્વારે ચિલા અને કેતરેલા દેવતાઓ ઘર કંપાવવા લાગ્યા, ચારે દિશાનાં વૃક્ષો બળવા લાગ્યાં, ચંદ્ર સૂર્યનાં ગ્રહણ થયાં, ધમકેત દેખાયા,વવાનરની વૃષ્ટિ થઈ, નગરીમાં વા૫દ દેડવા લાગ્યા, લોકેએ ભયાનક સ્વપ્નાં દીઠાં, સંવર્તક વાયુ વાવા લાગે, ધુમાડે ફેલાયે ને નિરાધાર નગરી ગરદમ અનળથી બળવા લાગી. બહાર નાશી જનાર લેકેને પાછા ઉચકીને દ્વારિકામાં છે કે, નગરમાં રહેનારા બહોતેર કુલ કેડી યાદવે તથા બહાર રહેનારા સાઠ કુલ કેડી યાદ એ રીતે કુલ એકસેબત્રીસ કુલ કેડી યાદવેની પરદેશ પરણાવેલી કન્યાઓને પણ લાવીને નગરીમાં નાંખે, તેમજ પરગામની કન્યાઓને ઉપાડીને તેમના પિયરમાં પિચતી કરે. એવી રીતે અનેક દુષ્ટ કામ કરનાર દ્વિપાયન દેવ દ્વારિકા નગરીમાં એકદમ વિભાવસુને દીપાવવા લાગ્યું. મંદિર, મહાલય ને હર્યરૂપી હીરાના હાર જીર્ણોદ્યાનની પેરે પાવકમાં પ્રજવલિત થયા. અવિવુચની જવાળાઓનાંમાળાઓ આકાશમાં અડકતી હતી. કરડે પશુ પંખી કરૂણ સ્વરથી કોલાહલ કરતાં હતાં. બહાર નીકળવાનો માર્ગ જડત નહોતે તેથી બિચારા ભાગ્ય
Page #182
--------------------------------------------------------------------------
________________
(૧૪) હીન લેકે સ્તબ્ધ બની ગયા. ને ચોધાર આંસુથી રડારડ કરી કૃશાનુના કોપથી કપાળ કૂટવા લાગ્યા. કેઈ માતાને બોલાવે, કઈ પિતાને બોલાવે, કઈ પિતાના પુત્ર, મિત્ર કે કલત્રને બોલાવે; એમ દુખના માર્યા લેકે બેભાન થઈ એક બીજા ઉપર પડતા પડતા ભડકાઓમાં બળતા હતા. કોઈને કંઈ સૂજે નહિ, કઈ કેઈનું થયું નહિ, સગાઈ તથા મિત્રાચારી કાળની કવેળાએ કામમાં આવી નહીં. આવી દેવદુર્વિપાકની દુર્દશામાં કૃષ્ણ તથા બળરામે રથ તૈયાર કરીને પોતાના પિતા વસુદેવ તથા દેવકી અને રોહિણું માતાને રાજમહેલમાંથી કધે બેસાડી બહાર કહાલ્યા, ને રથમાં બેસાડી હુતાશનમાં હેમાચેલી રચ્યાઓમાં થઈને નગરની બહાર નીકળવા લાગ્યા. પણ કપાયનના દુષ્ટ ક્રોધથી અધવૃષભ ચાલે નહિ, તેથી રથને પતે ખેંચવા લાગ્યા. રથ પણ ભાગ્યે; તેથી ઘણે પ્રયાસ કરી દ્વારિકાના દરવાજા સુધી આવ્યા. ત્યાં જુએ છે તે બારણા બંધ થયેલાં છે, પાદપ્રહારથી કૃષ્ણ દ્વાર તોડયાં. પણ રથ બહાર નિકળી શકે નહિ. દેવગતિ આગળ કંઈ પણ ચાલ્યું નહિ. છેવટે વસુદેવ દેવકી ને રેહિણ, કૃષ્ણ તથા બળરામને કહે છે: હે પુત્રો તમે તે ઘણા ઉપાયે કીધા, પણ જે ભાવી વસ્તુ છેતે મિસ્યા થવાની નથી. માટે હવે તમે બસ કરે. એમ કહી પાપ સંતાપને કાપનાર નેમિનાથનું શરણ કરી ચતુર્વિધ પ્રાશનનું પ્રત્યાખ્યાન કરી, અરિહંત, સિદ્ધ, સાધુ ને ધર્મને આશ્રય લઈ ત્રણે જણ બળી મૃત્યુ પામી સ્વર્ગે ગયાં, રામ ને ૧૦
Page #183
--------------------------------------------------------------------------
________________
( ૧૪૬ )
કૃષ્ણ બહાર આવીને અનલદુગ્ધ નગર તરફ નજર કરી જીએ છે તે। જાણે અગ્નિના પર્યંત સળગતા હાય એમ જણાયું. મરૂન્મિત્રની મહાવ્યથામાં માતાઓને ખાળા વળગી પડે છે, વૃદ્ધ માણસા પેાતાના પાકે પાર્ક રડતા પુત્રાને બાઝી પડે છે, ભવ્ય ભવના ભુવન્યુના ભાગ થઇ ભડભડ બળે છે, ને એક પછી એક ભસ્મીભૂત થાય છે. ને જણે ગિરિ તૂટી પડતા હાય એવી ગર્જના કરે છે. વન્તિવ્યાકુલ મનુષ્ય તીક્ષ્ણતાપના મહા દારૂણ દુ:ખમાં ઉપશ ઉપરી ઢળી પડે છે, ને બળી ખાખ થાય છે, એવા દેખાવ એઇ કૃષ્ણ લલાટ ઉપર હાથમૂકી કહે છે : અરે અદૃષ્ટ ! અક્સાસ ! મેં જરાસ ધને જીત્યા, ત્રણસે સાઠ સગ્રામા કર્યાં, ને આ પ્રસ ંગે મારૂં પરાક્રમ કયાં ગયું ? દેવાધિષ્ઠિત રત્ન કયાં ગયાં ? આઠ હજાર અંગરક્ષક અમર્ત્ય કયાં ગયાં ? શક્રનું સાહથ્ય ને કુબેરભંડારીની સમૃદ્ધિ કયાં ગઈ ? વિષમવિકાર વિદ્યારનારી દેવની દીધેલી ભેરી ક્યાં ગઈ? મારા સાઠ હજાર પુત્રા કયાં ? સેઠળ સહસ્ર મારા મુકુટ ધ મેદિનીપતિ કયાં ? ખરે, મે ત્રણ ખંડનુ રાજ્ય ખાયુ છે. આજે મારા કામમાં કોઇ પણ આવ્યું નહીં. તે સાંભળી હલધર ગિરિધરને કહે છે—ભાઇ ! જગમાં લક્ષ્મી ઈંદ્રજાળ જેવી છે. પાપ પુણ્યના પ્રભાવથી સુખ દુ:ખની પ્રાપ્તિ થાય છે. કરમને કઇ પણ શરમ નથી, મહેશ્વર નેમિનાથે કહ્યું હતું તે ખરૂ' પડયુ છે. આપણાં પુણ્ય પરવાર્યાં છે, માટે હવે મિથ્યા શાક કરવાથી કઇ વળવાનુ નથી. પેાતાની નગરી મળતી જોઇ ન શકવાથી ખલાનુજ ને અલરામ દક્ષિણ નીરનિધિના
Page #184
--------------------------------------------------------------------------
________________
( ૧૪૭ )
તીર ઉપર પાન્ડુ મથુરા નગરી કે જયાં પાંડવા તે વખતે પરિક્ષિતને હસ્તિનાપુરનું રાજય સાંપી કૃષ્ણુની આજ્ઞાથી નવું શહેર વસાવી રાજય કરતા હતા તે તરફ જવા નીકળ્યા. અને દ્વારકા નગરી સઘળી વસ્તી સહિત છ મહિના સુધી બળી, છેવટે પાચેાનિધિએ પોતાના પાણીના પૂરથી શાંત કરીને તાણી લીધી.
વાસુદેવવધ.
હવે કવિપાકને લીધે કૃષ્ણ તથા બલભદ્ર સારાષ્ટ્ર મૂકી ચાલ્યા. રસ્તામાં ક્ષુષાપીડિત હાવાથી હસ્તિક૫ નગર સમીપે માવ્યા. અલભદ્રે ખાવાનું લેવા માટે નગરમાં ગયા. ત્યાંના અવનીપતિ ધૃતરાષ્ટ્રના પુત્ર અચ્છદ ંત હતા, તેણે ખલભદ્રને ઓળખીને પેાતાના સૈન્યથી ઘેરી લીધા. અલભદ્રે સિંહનાદ કર્યા તેથી કૃષ્ણે આવીને છેડાવ્યા. આગળ ચાલતાં કોશામ્બ નામના અરણ્યમાં આવ્યા. ત્યાં તૃષા લાગવાથી કૃષ્ણે મળભક્રને જળ લેવા મેાકલ્યા. પુન્નાગપાદપની નીચે પીતાંબર આઢી વાસુદેવ વાખેતર પગ ખેાળામાં મૂકી સૂતા છે, એવામાં જરાકુમાર જે તેજ વનમાં રહેતા હતા તે મૃગયા રમતા રમતા ત્યાં આણ્યે. તેણે દૂરથી સૂતેલા કૃષ્ણના પદકનુજ પદ્મ જોઇ તેને સુલોચન સમજી શર માર્યું, કૃષ્ણે તરતજ ઉચ્ચસ્ત્રરથી શબ્દ કર્યો કે હું કૃષ્ણ છું. મને કાણે ખાણુથી હણ્યા ? પેાતાનું ગાત્ર ને નામ તરત આવીને કહેા. જરાકુમાર વિસ્મય
Page #185
--------------------------------------------------------------------------
________________
(૧૮) પામી ભીતિ સહિત છે. દશમા દશાઈ વસુદેવ ને જરારાણીને પુત્ર હું જરાકુમાર છું. કૃષ્ણના મૃત્યુને મરણ પમાડવા માટે બાર વર્ષથી આ વિપિનમાં રહું છું, મેં આ અરણ્યમાં આજ સુધી કે મનુષ્ય જ નથી. માટે તું કેણ છે? તે કહે : કૃષ્ણ કહે છે, જેને બચાવવા માટે તું બાર વર્ષ વનમાં રહ્યો તેજ હું તારો લઘુ ભ્રાતા કૃષ્ણ છું. તું અત્રે આવ, તારો પ્રયત્ન વૃથા ગયે. જે થવાનું હતું તે થયું. તેમાં તારે કંઈ વાંક નથી. પણ જે બળરામ આવશે તે તને હણશે, માટે આ મારે કસ્તુભમણિ લઈને પાંડુમથુરા નગરીમાં પાંડ પાસે ઝટ નાશી જા. તેમની પાસે મારી વતી ક્ષમા માગી દ્વારિકા બળી ગઈ, ને મારું નિધન થયું, વિગેરે સર્વ વૃત્તાંત કહેજે. એટલે તે તારું રક્ષણ કરશે. એવું સાંભળી જરાકુમાર જીવ લઈને ત્યાંથી નાઠો એટલે કૃષ્ણના ચિત્તને વિષે તેના ઉપર ક્રોધ આવ્યા. તેથી કહે છે : અરે! હું વાસુદેવ વિખંડને ભેકતા છું, ને એ દુષ્ટ મારે વધ કર્યો તેને મેં જીવતે જવા દીધા. આવા અશુભ ધ્યાને હજાર વર્ષની ઉમરે કૃષ્ણ કથશેષ થઈને ત્રીજી નરકે ઉત્પન્ન થયા. ત્યાંથી નીકળી મનુષ્યભવ પામી વૈમાનિક દેવતા થશે. ત્યાંથી આવીને આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શતદ્વારપુરે જીતશત્રુને ઘેર અવતાર લઈ અમમ નામે ત્રિદશનાથનતક્રમ એવા બારમા તીર્થંકર થશે. ને શિવરાજ્યના રંગમહેલમાં વિરાછ મહાનંદ પામશે. કૃષ્ણ સેળ સંવત્સર કુમારપણે રહ્યા. છપ્પન વર્ષ મંડલિકપણે રહ્યા ને ૨૮ વર્ષ વાસુદેવપણે રહ્યા.
Page #186
--------------------------------------------------------------------------
________________
(૧૪૯)
બલભદ્ર સંચમધારણ.
હવે પપત્રના પટમાં પાણી લઈને બલભદ્ર પાછા આવી જુએ છે તે કૃષ્ણ નિદ્રાવશ છે એમ લાગ્યું. ક્ષણવાર ઉભા રહ્યા. પણ માખીઓ મેં ઉપર બણબણ કરી ઉડી રહી છે, તેથી વસ્ત્ર ઉંચું કરી જુએ છે તે પ્રિય બાંધવ પ્રાણરહિત જણાયે. તેથી ઝટિતિ મૂર્છા આવી. હલધર ધરણી ઉપર ઢળી પડયો. સચેત થઈ અત્યંત કપાત કરવા લાગે. આલિંગન દઈ કહે છે –હે ગોવિંદ, હે બંધુ! તમે શા માટે બોલતા નથી? હે વનમાલી! હે વિષ્ણ! તમે મારા લઘુ ભાઈ છે તે પણ ગુણના ભંડાર છે. હે ગેપાલ મેં તમને લાડલડાવી ઉછેરી–પાળીને તથા મારા હાથે પારણામાં હલરાવી મેટા કર્યા છે, ને હે દીનાનાથ! દયાળુ દામોદર! તમે દાઝયા ઉપર ડામ કેમ દે છે. ? હે વિદ્વદર્ય વિશાપતિ વિઠ્ઠલ! મને વારિ લાવતાં વાર લાગી હોય તે મારે વાંક ક્ષમા કરો. હે મુરલીધર! તમારા સિવાય હું પલમાત્ર પણ રહી શકતું નથી. આમપરિવેદના કરતાં શર્વરી પૂર્ણ થઈ, ને દિવસ ઉગે. તે પણ કૃષ્ણ બોલતા નથી. તેથી ખાંધે બેસાડીને બલભદ્ર વને વને ભમવા લાગ્યા, કેઈ કઈ વાર ભૂમિપર મૂકી અતિ સ્નેહપૂર્વક બોલાવે. એમ છ મહીના ગાળ્યા. એવામાં બલભદ્રને સિદ્ધાર્થ સારથિ જે દેવતા થયે હતે તે ત્યાં આવ્યા. અત્યંત ચકચૂર થઈ ગયેલા રથને સાંધે, પ્રસ્તરમાંને પદને રોપે, રેતીમાં ઘણું ફેરવે, દાવાનળમાં બળેલા ઝાડને પાણી પાય, ગાયનાં મુડદાને ઘાસ ખવરાવે,
Page #187
--------------------------------------------------------------------------
________________
(૧૫૦ ) એવાં એવાં અનેક રૂપ કરી બલભદ્રનાં દેખતાં અશક્યને અસંભવિત કામ કરવાનો પ્રયત્ન કરીને તેને ખાત્રી કરી આપી કે જરાસંઘમારક (કૃષ્ણ) જરાકુમારના બાણથી મરી ગયો છે. એવી રીતે પ્રતિબોધ પમાડી મેહથી વિરકત કરી પિતાનું દેવસ્વરૂપ દેખાડી ઠેકાણે લાવ્યા. તેથી બલભદ્ર કૃષ્ણના શરીરને નિર્જીવ સમજી સમુદ્રતટે લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો. એવે વખતે મહમદ નિમ્કત શ્રી નેમીશ્વરે મેલેલા ચારણષિ ત્યાં આવ્યા. તેણે બલભદ્રને બેધ પમાડી સંસારનો ત્યાગ કરાવ્યું ને બંને તુંગીકા નામના પહાડ ઉપર ગયા.
બલભદ્ર સ્વર્ગ ગમન.
એકદા માસક્ષમણના પારણાને અર્થે બલભદ્રષિ કઈક નગરમાં ચાલતા હતા, ત્યારે કુવા કાંઠે ઉભેલી એક કામિનીએ ઋષિના રૂપથી મોહમાં પડી પાણું ભરવાના પ્રારંભમાં પિતાના પુત્રને ઘડો જાણી તેને ગળે દેરડાને પાશ ઘાલી દીકિામાં ફર્યો. તે જોઈ ગેચરી પડતી મૂકી રામ ઋષિ પિતાના રૂપ ઉપર ઉદ્વેગ પામી તે પુરીને પરિત્યાગ કરી ચાલ્યા ગયા. વનમાં કાષ્ટાહર લેક પાસેથી આહાર પાણી વહેરવો એ અભિગ્રહ ધારણ કરી સમતાપૂર્વક ઉગ્ર તપ કરવા માંડે. તેમના દર્શનથી વનવગડાના સિંહ, વ્યાવ્ર પ્રમુખ પ્રાણીઓ પિતાનું દુષ્ટપણું તજતા હવા. કેઈક શાંત મૂર્તિ મુનિ પાસે આવીને શાંત થઈ બેસે, કેઈક કાર્યોત્સર્ગ
Page #188
--------------------------------------------------------------------------
________________
(૧૫) ધ્યાન ધરે, કોઈક પ્રાણી અનશન આદરે, કેઈક તપ કરે, એ દેખાવ જોઈ કઈ પુરૂષે તેનગરના નરેશને ભંભેર્યો. એટલે
આ મુનિ તપ કરી મારું રાજ્ય ગ્રહણ કરશે એવી ભીતિથી તે ભૂપતિ સૈન્ય લઈને બલભદ્રને વીંટતે હવે, પણ સિદ્ધાર્થ દેવ તે સૈન્યને રણમાં હરાવી બલભદ્રની રક્ષા કરતે હવે તેથી તે નૃપતિ બલભદ્રને સાષ્ટાંગ નમસ્કાર કરી ચાલ્યા ગયે.
અન્યદા કોઈ મૃગ પૂર્વભવના સંબંધથી મુનિ પાસે આ વિને શિષ્યની માફક તેની સેવા કરવા લાગ્યા. રામઋષિ પારણાને માટે અરણ્યમાં લાકડાં લેવા આવેલા કઈ રથકારની પાસે ગયા. મૃગ પણ આગળ ચાલે છે. રથકારે પણ આનંદ પામી આત્માની પ્રશંસા કરી સુપ્રતિષ્ઠ સાધુને શુદ્ધ ભાવે શુદ્ધ આહાર આપે. મૃગે પણ હર્ષથી ઉચે મુખે જોઈ તેની અનુમોદના કરી. તેવામાં એચિંતા અર્ધ છેઠેલી વૃક્ષની ડાળ પડવાથી મુનિ, રથકાર ને મૃગ ત્રણે જણ મૃત્યુ પામ્યા. ને બ્રહ્મ દેવલોકમાં પવોત્તર વિમાનમાં દેવતા થયા.
કૃષ્ણને મહિમા. બલભદ્ર દેવતાએ અવધિજ્ઞાનના ઉપગથી જાણ્યું કેમારો ભાઈ કૃણ નરકમાં છે, તેથી વૈક્રિય શરીર કરી નરકમાં આવી કૃષ્ણને રને હપૂર્વક કહે છે –હે બાંધવ! તમે ભય પામશે નહિ. હું તમારે વડીલ ભાઈ છું. ચાલે તમને ત્રિવિષ્ટપમાં તેડી જાઉં, તમારું દુઃખ મારાથી ખમાતું નથી, એમ કહી કૃષ્ણને ઉપાડવા જાય છે તે પારાની માફક તેનું શરીર વિખરાઈ
Page #189
--------------------------------------------------------------------------
________________
(૧૫) જાય છે, તે ઉપરથી કૃષ્ણ કહે છે હે ભાઈ! ભવભયભીત બ્રાતા નેમિ ભગવંતે ભાખ્યું છે કે-વિષયરસથી પ્રાણી અનંત વિપત્તિ પામે છે, માટે મારા દુષ્કર્મને જે દેષ છે તે ટાળવા કોઈ સમર્થ નથી. તમે વૃથા પ્રયાસ કરે તજી દ્યો, ને ભરતદેશમાં જઈને વિમાન વિમુવીને મારી મૂર્તિ સ્થાપી લેકને કહેજે કે અમે હરિ ને રામ બંને જીવતા છીએ. અમે જગત ઉપજા વીએ છીએ, તેમજ સંહારીએ છીએ, ને તેથીજ અમે દ્વારિકા નિપજાવીને તેને સંહાર કર્યો છે. અમે કર્તા હસે છીએ ને અમારી એષણા પ્રમાણે ચાલીએ છીએ. એવી રીતે મહિમા વધારજો. એ સાંભળી બળભદ્રદેવે ભરત દેશમાં આવીને પિતાને પ્રભાવ બતાવીને ઠામઠામ કૃષ્ણના દેવાલયે કરાવ્યા. જે વિષ્ણુની પૂજા કરે તેને સુખી કરે, જે પૂજા ન કરે તેને દુઃખ દે. એવી રીતે કૃષ્ણવાસુદેવને મહિમા વધારી બળભદ્રદેવ પાછા સ્વર્ગમાં ગયા.
પાંડવ ચરિત્ર હવે જરા કુમારે પાંડુમથુરામાં જઈ પાંડને કેતુભમણિ બતાવી દ્વારકાના દાહની તથા કૃષ્ણના કાળની સર્વવાત કહી. પાંચે પાંડે પણ તેને શેક કરી સંસારસમુદ્ર તરવાને દિક્ષારૂપી વહાણ લેવાને માટે નિરાધારના આધારશ્રીને મીશ્વરનું
સ્મરણ કરતા હવા. પરમ કૃપાળુ પ્રભુએ પણ પ્રસંગ જાણી પાંડેને પ્રતિબોધ આપવા ધર્મઘેષ મહામુનિને પાંચસે સાધુ સહિત પાંડુમથુરા નગરીએ મોકલ્યા. મુનિને મધુર ને
Page #190
--------------------------------------------------------------------------
________________
(૧૫૩) મિષ્ટ ઉપદેશ સાંભળી પાંડવે પિતાના પૂર્વભવ વિષે પૂછતા હવા. શિષ્યકલભસંયુક્ત ગુરૂ ગજરાજે કહે છે. હે પાંડ! પૂર્વે તમે આસન્નાચળ નગરમાં સુરતિ, શાન્તનુ, દેવ, સુમતિ ને સુભદ્ર એવેનામે પાંચ ભાઈ હતા. જાતના ખેડુત હતા. એકદા ચશોધર્મ મુનિના વચનથી સુપ્રતિબંધ પામી સંસારને અનાદર કરી સંયમવતને સ્વીકાર કર્યો. નિસ્પૃહાથી વિચરતાં ભિન્ન ભિન્ન તપ કરવા લાગ્યા. સુરતિએ કનકાવળી તપ કર્યો. શાન્તનુ રત્નાવની તપ તપે. દેવે મુક્તાવળી તપ આદર્યો. સુમતિએ સિંહ વિક્રીડિત તપ કીધે ને સુભદ્ર વદ્ધમાન તપ આરંભે. અંતે અનશન કરી આલેખ્યશેષ થઈ અનુત્તર વિમાને દેવતા થયા. ત્યાંથી આવીને તમે પાંચે પાંડુના પુત્ર થયા. ને આ ભવને વિષે તમને પંચમ ગતિને પરમ લાભ થશે. એમ માનવિયુક્ત મુનિનાં વચન સાંભળી વૈરાગ્ય પામી જરાકુમારને પાંડુ મથુરાપુરીનું રાજ્ય સોંપી મહોત્સવ કરી પાંડેએ પ્રતિષ્ઠિત ગુરૂ પાસેથી સાદિ અનંત નિવાસમાં પ્રવેશ કરવાના સપાન પંક્તિપ્રતિમ સંયમ ભારને સ્વીકાર કર્યો. કુંતીને પદીએ પણ દીક્ષા લીધી.
શ્રી નેમિનાથ નિર્વાણ. વરદત્ત પ્રમુખ અગીઆર ગણધર, ૧૮૦૦૦ સાધુ, (૨૪૭૦૦ શત્રુંજયમાહાભ્ય), ૪૦૦૦૦ સાધ્વી, ૧૫૦૦ ક્રિય લધિવાળા મુનિ, ૧૫૦૦ અવધિજ્ઞાની, ૧૫૦૦ કેવળી, ૧૦૦૦
Page #191
--------------------------------------------------------------------------
________________
(૧૫૪) મન:પર્યવજ્ઞાની, ૪૦૦ ચોદપૂવી, ૧૬૦૦૦ શ્રાવક, ૩૩૬૦૦૦ શ્રાવિકા, (૩૨૦૦૦શત્રુજ્યમાહાસ્ય) એમ ચતુર્વિધ સંઘને પરિવાર સાથે લઈ ૩૪ અતિશયે કરી વિરાજમાન ભગવાન આર્ય તથા અનાર્ય દેશોમાં વિચરતાં પિતાને નિર્વાણ સમય સમીપ આવેલ જાણે શ્રી રેવતાચલે આવ્યા. દેવતાઓએ રચેલા સમવસરણમાં સપ્તભંગીયુક્ત સ્યાદ્વાદશૈલીવાળી છેલ્લી દેશના આપી કેટલાકને પ્રતિબધી દીક્ષા દીધી. છેવટે પાદપગમન અનશન કરી, અષાઢ સુદિ અષ્ટમીને દિવસે ચાર અઘાતિક કર્મ તેડીને, ચિત્રા નક્ષત્રે ચંદ્રમાને વેગ આવ્યા ત્યારે, ૫૩૬ સાધુની સાથે પરમપદમાં પધાર્યા. પ્રભુજીએ ૩૦૦ વર્ષ ગ્રહવાસ કર્યો ૫૪ દિન પરીષહ સહન કર્યા ચેપન દિન ઉણા સાતમેં વર્ષ કેવળપણે રા; એ રીતે કુલ સહસ્ત્ર વર્ષનું આયુષ સંપૂર્ણ કરી એક સમયમાં નિરંજન નિરાકારપણે સિદ્ધસ્થાનમાં બિરાજમાન થયા.
પવિત્રાત્મા સમુદ્રવિજયને પરમ પૂજ્ય પુત્ર અધર્માદિને નિભેદ કરી સંસાર સમુદ્રમાં વિજય મેળવી પંચ અનુત્તરમાંના વિજ્ય વિમાનની ઉપર વિજયાદમાં વિરાજે છે, ને અનંત વિજયને વૈભવ ભોગવે છે. શર્મકર શિવાદેવીના શિવશંકર સુતે શુદ્ધ ને સિદ્ધ થઈ શિવાલયમાં જઈ શિવસુંદરીનું શાશ્વત સુખ સંપાદન કર્યું છે. ઉગ્રસેનને અગ્રેસર જામાતા મહઉવશની ઉગ્રસેનને ઉગ્રતરતેજવડે હઠાવીને મોક્ષરૂપી જાયાજનકનિકેતનમાં જામી ગયો છે. દીતિમતી દ્વારાવતી
Page #192
--------------------------------------------------------------------------
________________
(૧૫૫ ) તથા રાજીવનયની રામતીને કારુણ્યાર્ણવ પ્રિય પતિ કઠિન કર્મરૂપી કાષ્ઠરાજીને ભસ્મ કરી પુણ્યકના પ્રાંત પ્રદેશ પહોંચી નિઃશ્રેયસશ્રીની સ્થવિષ્ટ શાંતિમાં ગાજી રહ્યા છે. ધર્મરથનેમિ હરિવંશનું અજ્ઞાનતિમિરભાનેમિ તીથોધીશનેમિરત્ન કાળચક્રની નેમિને આધીન થયું, તે પણ ગુણસ્થાનના દ્વારમાં પ્રવેશ કરી ભવનેમિમાં રથનેમિને ત્યાગ કરી સિદ્ધશિલા ઓળંગી શૈદરાજકમાં કાલદાવાનલમેઘ સમાન થઈ શ્રેષ્ઠ સુખાસને આપી રહ્યું છે.
દ્વાદશગણાવતંસ, બાર ગુણના ભંડાર, બાવીસ અભત્યના પરિત્યાગી, તથા બાવીશ પરીષહના જીતનાર, એવા બાવીસમા તીર્થકર ભવસંતતિરૂપી ઉદન્તાનના પ્રાણને વગર તુંબડે તરી પાર ઉતાર્યા છે. ધર્મદેવ, દ્રવ્યદેવ, નરદેવ ને ભાવદેવ એ ચાર પ્રકારના દેવને સેવવા ગ્ય અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય ને અનંત સંખ્ય, એવા અનંત ચતુષ્ટયના ધારક, અષ્ટાદશ દેષરૂપી સિંધુરઘટાને સંહાર કરવામાં સૈમ્ય સિંહસમાન, ગાંભીર્યાદિ ગુણગુંફિત, દેવાધિદેવ યદુપતિ મુક્તિવધુના વિશાલ હૃદયમાં મને હર હારરૂપે ચળકી રહ્યા છે, મિતદાનક્ષેમકલ્પદ્રુમાધિક, જગદ્ધાતા વિઘવિધ્વંસકર્તા, કૃષ્ણબ્રાતા, અમિતદાતા, રૈયત્રાતા, અનંતાતિશયયુક્ત રત્નત્રયાય, પરમાગીશ્વર પ્રભુ મહાનંદરૂપી સરેરાજમાં રાજગરાલની પેરે અનુપમ, મહિમા વિલાસમાં જ માણે છે. ચતુથરનમણિ, કષાય ચતુષ્કચૂરક, ચતુર્થ પુરૂષાર્થ શ્રીયુત, ચતુર્વિધ સંઘસ્થાપક, ચતુર્ધા ધર્મદેષ્ટા, ચતુઃષષ્ટિ, દેવેન્દ્રા
Page #193
--------------------------------------------------------------------------
________________
(૧૫૬ ) ચિંત, ચતુર્દશ વિદ્યાચતુર, ચતુર્મુખ નિર્ગત દેશના ચતુર્દિશા પ્રકાશયિતા, ચતુર્નિકાય દિવિજ રાજપૂજિત, ચતુર્ગતિ નિવારક, ચતુશ્વિશદતિશયયુક્ત, પરમાનંદદાહભેદનવાબુદ, મહેન્દ્રહિતસંહિપદ્મ, વીતરાગદ્વેષમોહ, તપોધનાધીશ સદાનમસ્કૃત,વિશ્વકમલાકર ભારકર, અનેકાંત મતાધિ સમુલાસન ચંદ્રમા, મુકયંગનાવગ્નસરોજબૂત, દુનયકલભ મૃગે મમતારજનીદિવસાધિપતિ, સંભવવૃક્ષસમૂહ કુઠાર, ભૂર્ભવસ્વપ્રયી. શાન, વિલત્પાદસ્થિતિલક્ષણ, વિખંડિત મેહમહીસહખંડ, પાઘિપાંશુપવન, કલંકરેજે ભરભૂરિ સમીર, મદનભુજંગ વિહંગમરાજ, દુષ્ટકર્મકાનનહતાશ, સકલ વિશ્વને કરામલકત ભાળી રહ્યો છે. यदुवंश समुद्रेन्दुः कर्मकक्ष हुताशनः । अरिष्टनेमिभगवान्, भूयाद्वोऽरिष्टनाशनः ॥ रात्रीमति यः प्रविहाय मोहं, स्थितीचकारापुनरागमाय ॥ जीवेषु सर्वेषु दयां दधान,-स्तं नेमिनाथं प्रणमामि नित्यं ॥
જે સકલ ગુણાકર, વિષ્ટ પજલજ દિવાકર, નમિત પુરદર, સુંદર ધર્મધુરંધર, પંચપરમેષ્ટિ વરિષ્ટ, પંચબાણ વિદ્વિષ વિભુ પંચમીને દિને જમ્યા જેને પંચ રૂપવાળા ત્રિદશપતિએ પંચમેરૂમાંના મધ્ય મંદર ક્ષમાધરના શિખર ઉપર પંચમ વાર્ષિના પયપુરથી પ્રાજ્યાભિષેક કર્યો, જે પંચકલ્યાણક પૂર્ણપ્રભુ પંચાક્ષરૂપી દ્વિરને પ્રબળ મદ ટાળવામાં પંચાનન
Page #194
--------------------------------------------------------------------------
________________
(૧૫૭) સમાન છે; જે પંચદાન, પંચાચાર પંચસમવાય, પંચમહાવ્રત ને પંચવિધ સમિતિને ઉપદેશ દેનારા છે, જે પંચ પ્રમાદ પ્રમુક્ત ને પંચ વિષય પ્રવક છે; પ્રક્ષીણાશેષકલમેષ, ને પંચાંગ પ્રણત, એવા જે પ્રભુ પંચદેહથી નિમુક્ત છે, તથા પંચાસ્તિકાય પ્રરૂપક છે, જેણે પંચમુખિલેચ કરીને કર્મપ્રપંચ તેડી નાંખે છે; એવા નાકેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્રનત ચરણ યુગલ, પુંડરીકાક્ષ શ્રી નેમીશ્વર ભગવાન પંચતીર્થ શ્રેષ્ઠ પુંડરીક પર્વતની પાંચમી ટુંકે પંચમજ્ઞાન પ્રાપ્ત કરી પંચમગતિ પામ્યા છે. સુરાસુર ને સસુપર્ણથી સેવાયલા, માન મહીધર વા, ને પુષ્પશરાનલનીર, એવા પરમેશ્વર પ્રસિદ્ધિ પ્રાસાદમાં પરમ પ્રમાદ નિમગ્ન થયા છે. બુદ્ધ થઈ અનંતબળના નિધિ થયા છે. અશરીરી થઈ અજરામરપદ પામ્યા છે. રાગ તજી મુકિતરમણ સાથે રમી રહ્યા છે. શંખ લાંછન છતાં નિવણવધુચકલશમૅકિતકમાલા સમાન થઈ સલિલપકનિમુકતપણે નિર્લી છનાવસ્થામાં સિદ્ધિસુખ સંધની અંદર શોભી રહ્યા છે. મન્મથ મથન મહામૃગેશ એવા મહા પ્રભુએ મહદય પદવી મેળવી છે. ધરીકૃત દૂષણ, ને મુનિગણ ભૂષણ, એવા બક્ષિણે બ્રહ્મચારી બ્રહ્માંડપતિ પરમ બ્રહ્મત્વ પામ્યા છે.
અશેષાવનિપતિ પ્રપૂજીત એવા અષ્ટમૂતિ અરિષ્ટનેમિ અરિહંત જે અઈ મહા પ્રાતિહાર્ય પ્રયુક્ત, અષ્ટોત્તર સહસ્ત્રા બાદ ચિન્હ ભિત, અષ્ટવિધ કુંભસ્મપિત, અષ્ટાન્ડિક મહે
Page #195
--------------------------------------------------------------------------
________________
(૧૫૮) ત્સવ હેતુ અષ્ટાદશાષનિષિત, અષ્ટમંગળ નવગ્રહ દશ દિકપાલચિત, અષ્ટાંગધપ સુંગધિત, ને અષ્ટ સિદ્ધિદાયક છે, તેમણે આ કર્મ જાળને વિચ્છેદ કરી અષ્ટમી ગતિની સાદ્યનંતસ્થિતિ સાધી છે. રૂપ, રસ, ગંધ, સ્પશ ને શબ્દ રહિત વેદ, યોગ, સંસ્થાન ને વેશ્યા વર્જીત શકત, શરણ્ય, વય, એમ અગણ્ય ગુણના અંતર્યામી સ્વામી સિદ્ધપુરમાં જઈ અવિચલામૃતમાં તલ્લીન થયા છે. સાંબ, પ્રદ્યુમ્ન પ્રમુખ કૃષ્ણકુમારે સાડાત્રણ કોડ મુનિ સાથે સિદ્ધાચલ પર્વત મોક્ષસુખ પામ્યા.
શ્રી નેમિનાથના ભાઇઓ, કૃષ્ણવાસુદેવની અગ્ર મહીષીઓ તથા રાજમતી આદિ સાધ્વીઓ મેલે ગઈ. તેમજ નેમિનાથ પ્રભુના પિતા સમુદ્રવિજય રાજા તથા માતા શિવા દેવી રાણી માહેંદ્ર કપમાં દેવતાપણે ઉત્પન્ન થયાં.
જાથા. नागेसु उसमपियां संसाणं सत्त मंति ईसाणे । अठ्ठय सणं कुमारे माहिंदे अठ्ठ अणुक्रमसो ॥ आइ निणाण ठण्हं गयाओ मुख्खं मि अट्ठ मणमीओ।
अठ्ठय सणं कुमारे माहिंदे अठ्ठ वच्चंति ।। - અર્થ–રાષભદેવના પિતા નાગકુમારમાં ઉત્પન્ન થયા. ત્યાર પછીના સાત તીર્થકરના પિતા ઈશાન દેવલોકમાં ગયા. પછીના આઠ તીર્થકરેના પિતા સનસ્કુમારમાં ગયા
Page #196
--------------------------------------------------------------------------
________________
(૧૫૯) ને છેલ્લા આઠ તીર્થકરેના પિતા અનુક્રમે મહેંદ્ર દેવલોકમાં ગયા. પહેલા આઠ જીનની જનનીઓ મોક્ષગતિ પામી. બીજા આઠની માતાઓ સનકુમારદેવલેકમાં ગઈ ને છેવટના આઠ તીર્થકરની માતાઓ માહેદ્ર દેવલોકમાં ગઈ.
દીનાનાથ દેહદહન. નિજરનાથ નમસ્કૃત નેમિનાથ જીનપતિનું મેક્ષગમન જાણી ચોસઠ કલપેન્ટે તેમના શરીર પાસે આવી નીચે પ્રમાણે કલ્પાંત કરે છે. હે સુખસા શિવરમણ સ્વામી ! હવે અવદ્યભેદિની દેશના કેણ દેશે? હે હરિવંશચંદ્ર ! હિતશિક્ષા કોણ કહેશે ? અમે પ્રભુજી કોને કહીશું? કોનું મુખારવિંદ જેમાં પ્રમોદ પામશું ? હે વિશ્વવંદ્યસ્વામી ! કેમ બોલતા નથી. હે દુરસંસારવિકારનિવારક નેમિન ! નેત્રથી હવે કેને નિરખા. હેવરિષ્ટ, હે ગરિષ્ટ, હે મહિષ્ટ હે પરમેષ્ટ, હેપરએષ્ટિ, આગમના અમૃત રસના અંબુદને વરસાવે. એમ અનેક પ્રકારે અગાધ શેક કરી ધનદદેવને શિબિકા કરવાને આદેશ કર્યો. તેણે પણ રૂદન કરતાં કરતાં સકલ પુગલ સંગવત શ્યામવિભુના શબને ચંદન ચચીને શિબિકામાં સ્થાપ્યું. અગ્નિકુમાર દેવતાએ તે શિબિકાને નૈઋત્યપણુમાં રત્નશિલા પર સ્થાપીને શીર્ષ તથા ચંદનાદિક કાછોએ કરી કલ્યાણ કેલિસદન ભગવાનના કલેવરને અગ્નિસંસ્કાર કર્યો. વાઘુકુમારદેવે વાયુ ચલાવ્યું, ને અંતતઃ ક્ષીરદધિના અંબુથી અગ્નિને શાંત કર્યો. અન્ય મુનિઓના અંગને
Page #197
--------------------------------------------------------------------------
________________
(૧૬૦ )
પશુ પૃથક્ પૃથક્ ચિતામાં અગ્નિસંસ્કાર કર્યો. પૂજન કરવાને માટે સાધર્મેન્દ્રે ઉપરની દક્ષિણ દાઢા લીધી. ઇશાનેન્દ્રે વામ દાઢા લીધી, ચમરેન્દ્રે નીચલી દાઢા લીધી. એમ અન્ય અમરાએ પણ એકેક એકેક લીધી. પછી ઈંદ્ર વન્ડિ સંસ્કારને સ્થાને વજ્રથી વિશ્વસ્વામિ અરિષ્ટનેમિનુ નામ ને લક્ષણ કાતરીને તે ઠેકાણે ચૈત્ય બનાવીને ત્યાં ભવજલધિનાવ શ્રીનેમિનાથની પ્રતિમા પધરાવી. પછી સર્વ દેવતાએ નદીશ્વરદ્વીપે જઇ અષ્ટાન્તિક મહાત્સવ કરી પોતપોતાને સ્થાનકે ગયા.
પાંડવ માક્ષપ્રાપ્તિ.
હવે અનેક પ્રકારે તપસ્યા કરનારા પાંડવા વસુધામંડળને વિષે વિહાર કરતા કરતા ધઘાષ મુનિની સાથે રૈવતક શિલેશ્ચયથી ખાર યાજન દૂર રહેલા હસ્તિક૫ નગરમાં આવ્યા. ત્યાં સૂર્યોંદયે ચારણશ્રમણમુનિના મુખથી ભવ્યાજ ભાનુ ભગવાનના નિર્વાણું સાંભળી શાકાકાન્ત થઇ ખેલ્યા : અહે। આપણા મનના મનોરથ મનમાં જ રહ્યા. આપણે શિવાનંદનનું વંદન કરી શકયા નડુિં, અરિર્હંત અનાહાર થયા માટે આપણે પણ આહાર લેવા અયુક્ત છે. એમ અવધારણા કરી રવત શિખરી જમણે! મુકી સિદ્ધાચલ તરફ વહ્યા. ત્યાં અનશન કરી અનુક્રમે ધાર્તિક કર્મોના ક્ષય કરી કુતીમાતાની સાથે અંતકૃત્ કેવળી થઇ; ધર્મઘાષ સુનિ પ્રમુખ વીસ ક્રોડ સાધુ સાથે તે જ પર્યંતે પાંચમી
Page #198
--------------------------------------------------------------------------
________________
(૧૧) ગતિ પામ્યા. દ્રૌપદી પણ કાળ કરી બ્રહ્મદેવલોકાં ઉત્પન્ન થઈ ત્યાંથી મનુષ્યના અવતારમાં આવી અષ્ટમી ગતિ પામશે. '
હવે નારદ દ્વારિકાને દાહ ને યાદવને ક્ષય સાંભળી શત્રુંજય ગિરિ આવી પિતાના અવિરતિપણાની અવગણના કરતે સુરપતિસેવિત પ્રથમ તીર્થપતિ શ્રી રૂષભદેવને નમસ્કાર કરી, અનશન કરી તેજ શિખરે કેવળજ્ઞાન પામી શિવનગરમાં સીધા. એવી રીતે અનંત નારદે આ શત્રુંજયે સિદ્ધિ વધુને વર્યા છે, ને આગામિકાળમાં પણ વરશે તથા અવિચલ લીલાવિલાસ ભેગવશે.' .
શત્રુંજય માહાભ્ય જેમ દેવમાં ઈદ્ર છે, મંત્રમાં નવકાર છે, ધર્મમાં દયાધર્મ છે, વ્રતમાં બ્રહ્મચર્ય છે ને પર્વતમાં મેરૂ છે, તેમ તીર્થમાં શત્રુંજય શ્રેષ્ઠ છે. જે સમયે શ્રી રૂષભદેવ જગણધરને ૮૪૦૦ મુનિયો સાથે વિહાર કરતાં શત્રુજ્ય ઉપર સમર્વસર્યા, ત્યારે તેમણે મુખ્ય ગણધર પુંડરિક આગળ શત્રુંજયનો મહિમા કહો, તે નીચે પ્રમાણે
છે એ તીર્થ ઉપર અનાદિ અનંતકાળમાં અસંખ્ય અરિહંત અને અનંત મુનિ મેક્ષ ગયા છે, તે વળી જાશે. તિર્યંચ જીવ પણ આ તીર્થને સેવવાથી ત્રીજા ભવે સિદ્ધ થાય છે. પહેલા આરામાં શત્રુંજય ૮૦ પેજને, બીજામાં ૭૦ જન, ત્રીજામાં ૬૦ ચામાં મe ને પાંચમામ ૧૨ ચાર્જન ઉંચે.
છે
કે
આ
1
: :
- -
Page #199
--------------------------------------------------------------------------
________________
હોય છે. ને છઠ્ઠા આરામાં સાત હાથ છેટે ઉંચે રહે છે. તેથી આ તીર્થ શાશ્વત છે. વળી શત્રુંજય ઉપર કે કોણ મોક્ષ પામ્યા છે, તે સાંભળી શ્રોત્રને પવિત્ર કરે. * રાષભદેવના પ્રથમ ગણધર પુંડરીક પાંચકોડ મુનિ સાથે ચૈત્રી પુનમ ઉપર મેક્ષ ગયા, તે ઉપરથી શત્રુંજયનું નામ પુંડરીકગિરિ પડયું. કાવડને વારિખિલ્લ નામના બે ભાઈ દશ કોડ મુનિ સાથે કાર્તિક પુનમને દિન મોક્ષ ગયા. નમિ તથા વિનમિ નામના બે વિદ્યાધર ભાઈઓ બે કોડ મુનિ સાથે સિદ્ધ થયા. ના પુત્ર ભરત તથા તેની ગાદીએ થએલા અસંખ્ય રાજાએ મુક્તિ પામ્યા. પ્રદ્યુમ્ન ને સાંબ પ્રમુખ કૃષ્ણના સાડા આઠ કોડ પુત્ર-પત્ર શિવગતિ પામ્યા. પાંડ વીસડ મુનિ સાથે શિવરમણ વર્યા. નારદ મુનિ એકાણું લાખ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા. રામ ભરતાદિક ત્રણ કોડ મુનિ સાથે નિર્વાણું પામ્યા. થાવસ્થા તથા શુકમુનિએ હજારહજાર મુનિ સાથે સંસાર છોડે. શેલગ મુનિ પાંચસો મુનિ સાથે મોક્ષ પામ્યા.
वीतरागसमो देवो न भूतो न भविष्यति ॥१॥ कृत्वा पापसहस्राणि हत्वा जंतुशतानि च ।
इदं तीर्थ समासाद्य तिर्यचोऽपि दिवंगताः ॥२॥ ... एकैकस्मिन् पदे दत्ते शत्रुजयगिरि प्रति ।
भवकोटि सहस्रेभ्यः पातकेभ्यो विमुच्यते ॥३॥
Page #200
--------------------------------------------------------------------------
________________
(૧૬૩) छडेणं भत्तेणं अप्पाणएणं च सत्तजत्ताओ। जो कुणइ सिमुंजे सो तइय भवे लहइ सिदिम् ॥१॥ नवि तं सुवनभूमी भूसणदाणेण अन्नतिथ्थेसु । जं पावइ पुरणफलं प्यान्हवणेण सित्तुंजे ॥ ५ ॥ जं किंचि नामतिथ्थं सग्गे पायाले माणुसे लोए । तं सम्वमेव यिट्ठ पुंडरिए वंदिए संते ॥६॥
પ્રથમ ઉદ્ધાર. ઇષભદેવના પુત્ર ભરત ચક્રવર્તિ એ, બત્રીસ હજાર મુકુટબંધ રાજાઓ, ચોરાશી લાખ નિશાન ઠંકા, રત્નજડિત સામાનવાળા ચોરાશી લાખ હાથી, પગે સેનાની ઝાંઝરવાળા તથા કોટે સુવર્ણની ઘૂઘરમાળવાળા મહા રૂપવાન બળદોથી જોડેલા ચોરાશી લાખ રથ, છનુક્રોડ પાયદળ, અઢાર ક્રોડ અશ્વ, ત્રણ કોડ પ્રધાન, ત્રણ કોડ વ્યાપારી, ઈત્યાદિ ઋદ્ધિ સહિત રાજય આવીને ઉદ્ધાર કર્યો. દેઢ કેસ લાંબે ને હજાર ધનુષ પહાળો એ ચાર દિશાએ ચાર દ્વારા રત્નતોરણ શોભિત સુવર્ણપ્રાસાદ કરાવીને દરકે બારણે એકવીસ મંડપ રચાવી મૂળ ગર્ભગૃહમાં આદીશ્વરની મણિમયે ચાર મુર્તિ પધરાવી. બંને પાસે નમિ તથા વિનમિ એ બે કાઉસગીઆ સ્થાપ્યા. તથા પુંડરીક ગણધરની મૂર્તિઓ ભરાવી. વળી સમવસરણ રચ્યું, તથા પિતાના દાદા નાભિ ને દાદી મરૂદેવા તથા માતાઓ સુમંગળા ને સુનંદા તથા બહેને બ્રાહ્મી
Page #201
--------------------------------------------------------------------------
________________
ને સુંદરી તથા નવાણું ભાઈ તથા મુખયક્ષ ને ચક્રેશ્વરી દેવી એ સર્વેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
દ્વિતીય ઉદ્ધાર ભરતની ગાદીએ આદિત્યયશ, મહાયશ, બલભદ્ર, બળવીર્ય, કીતિવીર્ય, જલવીર્ય, એમ છ રાજાઓ અનુક્રમે થયા, ને આઠમી પાટે દંડવીર્ય રાજા થયો. તેણે ભારત પછી છ કોડ પૂર્વ ગયા પછી ભારતની માફક સંઘવી થઈને બીજો ઉદ્ધાર કર્યો. આ આઠે રાજાએ અરિસાભુવનમાં કેવળ પામી મેક્ષ ગયા છે.
તૃતીયાદ્વાર તથા બીજા ઉદ્ધાર,
ત્યારપછી સો સાગર ગયા પછી ઈશાનેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરજીનના ઉપદેશથી ત્રીજે ઉદ્ધાર કર્યો. ત્યાર પછી એક કડી સાગર વીત્યા પછી ચેથા દેવલોકના અધિપતિ માહેન્દ્ર ચોથો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી દશકેડી સાગર ગયા પછી પાંચમા દેવલોકના સ્વામી બ્રક્ષેન્દ્ર પાંચમો ઉદ્ધાર કર્યો. તે પછી એક કડી ને લાખ સાગરને અંતરે ભવનપતિના ઇંદ્ર ચમરેલ્વે છઠ્ઠો ઉદ્ધાર કર્યો
આદીશ્વર પછી પચાસકેડી લીખ સાગર ગયા પછી બીજા તીર્થકર અજીતનાથના પિત્રાઈ ભાઈ સુગર ચક્રવતીએ પુત્ર મરણની ચિંતા તજીને શત્રુંજય ગિરિને સાતમે ઉદ્ધાર કર્યો, ને પડતે કાળ આવતો જાણે પશ્ચિમ દિશાની ગુફામાં
Page #202
--------------------------------------------------------------------------
________________
રત્નની પ્રતિમા ભંડારીને સુવર્ણની કરી, તથા રૂપાનાં દેવાલય કર્યો. ત્યાર પછી દશ લાખ ને ત્રીસ કેડી સાગર ગયા પછી અભિનંદનના ઉપદેશથી વ્યંતરે આઠમે ઉદ્ધાર કર્યો. ત્યાર પછી ચંદ્રપ્રભુના સમયમાં ચંદ્રશેખરના પુત્ર ચંદ્રયશ રાજાએ નવમો ઉદ્ધાર કર્યો, ત્યારપછી સળમાં તીર્થકર શાંતિનાથના બેધથી તેમના પુત્ર ચકાયુધ દશમ ઉદ્ધાર કર્યો.
ત્યાર પછી મુનિસુવ્રતના વારામાં દશરથસુત રામચંદ્ર અગ્યારમે ઉદ્ધાર કર્યો. ત્યાર પછી નેમિનાથના વખતમાં પાંડ
એ બારમો ઉદ્ધાર કર્યો. તેમણે કાષ્ટને પ્રાસાદ કરી લેપમયી મૂર્તિ સ્થાપી.
પાંડે પછી ચોરાશી હજાર વર્ષે મહાવીર સ્વામી થયા ને ત્યાર પછી ચારસે શીતેર વર્ષે વિકમરાજા થયા. વિકમ સંવત ૧૦૮ માં પોરવાડ જાવડશા નામે કાશમીરને વેપારી થયે. તેના પિતા ભાવડે વિક્રમ પાસેથી મધુમતી (મહુવા) જાગીરમાં મેળવ્યું હતું. છેલ્લા દશપૂર્વધારી વજી સ્વામીના ઉપદેશથી જાવડશાહે ચોથા આરામાં બાર ઉદ્ધાર થયા પછી પાંચમા આરામાં તેરમો ઉદ્ધાર કર્યો. (ઈ. સ. પર) જાવડના દીકરા ઝાંઝણશાહે ગિરનારને ઉદ્ધાર કર્યો. પાંડવ ને જાદવ વચ્ચે ૨૫૫૭૫૦૦૦ રાજાઓ શત્રુંજયનાસંઘવી થયા.
સંવત ૧૨૧૩માં શ્રીમાળી બાહડ નામક કુમારપાળ રાજાના પ્રધાને ચોદમે ઉદ્ધાર કર્યો. સંવત ૧૨૮૬માં
Page #203
--------------------------------------------------------------------------
________________
(૧૬) વસ્તુપાળે શત્રુંજય તથા ગિરિનારને ઉદ્ધાર કર્યો. સંવત ૧૩૭૧માં સમરાશા ઓસવાળે પંદરમો ઉદ્ધાર કર્યો. તે દિલ્લીના પાદશાહને મામે હતે. .
જાદવ ને સમરાશા વચ્ચે ત્રણ લાખ ને ચોરાશી હજાર સંઘપતિ થયા. સમરાશાએ નવ લાખ હેમ ટકા ખરચી નવ લાખ બંધીવાન છેડાવ્યા. તે પાલીતાણાને શ્રાવક હતે. તેણે દિલીના પાદશાહને પિતાને ઘેર આશ્રય આપ્યું હતું. તેથી દિલીને પાદશાહ તેને મામે કહિ બોલાવતે. સંવત ૧૫૮૭માં ગુજરાતના સુલતાન બહાદુરશાહના રાજ્યમાં ચિત્તોડને રહેવાશી મંત્રી કરમાશાહ થયે, તે ગુજરાતના રાજ્ય દીવાન મુઝદખાને આડતીએ હતું. તેણે સળગે ઉદ્ધાર કર્યો તે હજુ ચાલે છે.
દુપ્રસહસૂરિના પ્રતિબંધથી વિમલવાહન રાજા સત્તર ઉદ્ધાર કરશે. તે વખતે મનુષ્યની ઉંચાઈ બે હાથ રહેશે.
Page #204
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રનો ઈતિહાસ.
ઇસ્વીસનની સાતમી સદીમાં હ્યુએનસાંગ નામને ચીનને મુસાફર હિંદુસ્તાનમાં પ્રવાસ કરવા આવ્યું હતું. તેણે સારાષ્ટ્રનું વર્ણન આપ્યું છે. તે ઉપરથી તથા ભાલને ભાગ જેવાથી એમ અનુમાન થાય છે કે, સૌરાષ્ટ્ર દેશ અસલ ટાપુ હશે. પ્રાચીન પુસ્તકમાં સૌરાષ્ટ્રનું કુશદ્વીપ એવું નામ આપેલું છે, તેથી પણ આ બાબતને ટેકે મળે છે. કૃષ્ણ વાસુદેવના વખતમાં કુશદ્વીપમાં આનર્ત નામને રાજા હતા તે ઉપરથી કુશદ્વીપના કેટલાક ભાગને આનર્ત કહેતા. આનર્તના પુત્ર રેવત ઉપરથી ગીરનારનું નામ રેવતાચલ પ્રસિદ્ધ થયું. રેવતની પુત્રી રેવતી જે કૃષ્ણના ભાઈ બલભદ્રને પરણી હતી, તેના નામ ઉપરથી હાલ રેવતીકુંડ પ્રસિદ્ધ છે. કૃષ્ણ તથા પાંડના વખતમાં મગધ દેશમાં કઈ સહદેવ નામને રાજા હતું. તેની ૩૫ મી પેઢીએ અજાતશત્રુ રાજા થયે. તેના વખતમાં મૈતમ બુદ્ધ થયે. અજાતશત્રુની છઠ્ઠી પેઢીએ નંદરાજા થયે. નંદને સાળે રોદ્રાક્ષ જુનાગઢને સુબે થયે. નવમા નંદની ગાદીએ માર્યવંશને ચંદ્રગુપ્ત રાજા થયો. ઈ. સ. પૂર્વે ૩ર૭ વર્ષે ગ્રીસના સિકંદર બાદશાહે હિંદુસ્તાન ઉપર વારી કીધી. ત્યાર પછી તેને સરદાર સેલ્યુકસ ગ્રીક એશિઆને હાકેમ થયે. તે અરસામાં ચંદ્રગુપ્ત રાજા મગધ દેશના પાટલીપુત્ર (પટના) માં રાજ્ય કરતા હતા. તેના સાળા પુષ્પગુપ્ત
Page #205
--------------------------------------------------------------------------
________________
( ૧૬૮ )
ગિરનારની તલેટીમાં ઇ. સ. પૂર્વે ૩૦ વર્ષ ઉપર સુદર્શન નામનુ’તલાવ બધાવ્યુ. ચંદ્રગુપ્તને પુત્ર બિંદુસાર થયા. તેને સેા પુત્ર હતા. તેમાંના અશેાક નામના પુત્ર ગાદીએ બેઠા. ( ઇ. સ. પૂ. ૨૬૩ થી ૨૩૩ )તેના લેખ *ગિરનારમાં, પેશાવર પાસેના કપદી ગિરિમાં, એરીસામાં ધવળી ગામ આગળ અને દીલ્હી તથા અલ્હાબાદમાં લાઠ ઉપર છે. અશેાંકના સુખા યવનતુશસ્તે સુદર્શન સરાવરને વધારે ગ્રાભાયમાન કર્યુ ( ઇ. સ. પૂર્વે ૨૪૦ ) અશેાકના પુત્ર કુણાલ થયા. ને કુણાલના પુત્ર સંપ્રતિ થયા. સ ંપ્રતિ રાજાએ સ્વદેશ તથા પરદેશમાં હજારા જૈનદેવળા ખંધાવ્યાં. ગિરનાર ઉપર એક દેરૂ છે તેને હાલ પણ સંપ્રતિ રાજાનુ ઘેરૂ કહે છે. ઇ. સ. પૂ. ૧૪૦ માં ખાત્રિયાના રાજા મિનેન્ડરતું રાજ્ય સૈારાષ્ટ્ર ઉપર હતુ. તે પુછી શક અથવા શાહુ કહેવાતા લેકે ખાત્રિયાના રાજ્યના નાશ કરી પશ્ચિમ હિંદુસ્તાનમાં ઉતરી પડયા. તેઓમાં કનિષ્ક કરીને બદ્ધધર્મી રાજા થયા. તેણે કાશ્મીરમાં રાજ્ય સ્થાપી ત્યાં કનિષ્કપુર નામનું નગર વસાવ્યું ને સારામાં આવી કનકાવતી, કનકવતી વીગેરે નગરીએ સ્થાપી હશે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૪૭૦ મે વર્ષે પરમાર
* ગીરનારના લેખનું ઇંગ્રેજી ભાષાંતર જેમ્સ બર્જેસ સાહેએ સારી તવારીખ તથા ઇન્ડીયન એન્ટીકવેરીમાં પૂરેપુરૂ આપેલ છે. આ લેખ દામેાદરજી જવાના ટાડાની પાજના રસ્તા ઉપર જમણી બાજુએ એક મહાટા પહાડી ખડક ઉપર જીતી પાક્ષી ભાષામાં કાતરેલા છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
(૧૬) વંશમાં વિક્રમ રાજા થયે. તેને અમલ સૈારાષ્ટ્રમાં પણ હતો. વિકમે પોરવાડ વણિક જાવડશા શેઠને મહુવા બંદર જાગીરમાં આપ્યું. ભાવડના પુત્ર જાવડશાહે શત્રુંજય તથા ગિરનારને તેરમે ઉદ્ધાર કર્યો (સંવત્ ૧૦૮. ઈ. સ. પર) કનિષ્કના વખતમાં મહાક્ષત્રપ રૂદ્રદામા થયો. રૂદ્રદામાએ પિતાની તીજે રીમાંથી લાખ સોનૈયા કાઢી પિતા તરફના સૌરાષ્ટ્રના સુબા કુલેયના પુત્ર સુવિસાક પ૯હવ પાસે ઈ. સ. ૧૨૯ ની મોટી રેલથી નાશ પામેલું સુદર્શન સરોવર ફરીને બંધાવ્યું સુવાસાકે આશરે ઈ. સ. ૧૩૭ માં તે કામ પૂરું કર્યું. (ઈ. સ. કરમાં ખેડાના દેવાદિત્ય નામના બ્રાહ્મણની દીકરી સુભગાને પુત્ર શિલાદિત્ય સૂર્યદેવતાની સહાયતાથી વલભીપુર (ભાવનગર પાસે વળા ગામની નજીક)નો રાજા થયો. ભૂગુકચ્છ (ભરૂચ)ને રાજા વેરે પરણાવેલી પિતાની બહેનના દીકરા શ્રી મલ્લદેવના ઉપદેશથી જૈનધર્મ પાળીને શિલાદિત્યે શત્રુંજય તથા ગિરનારમાં ઘણું દ્રવ્ય ખરચ્યું. શિલાદિત્યના વખતમાં ધનશ્વરસૂરિએ શત્રુંજય માહાસ્ય રચ્યું.
કુમાર ગુમના પુત્ર કંદગુપ્ત સૈારાષ્ટ્રનું રાજ્ય શાક અથવા ક્ષત્રપ લેક પાસેથી જીતી લીધું, ને ઈ. સ. ૪૪૯ માં પરણદત્તના પુત્ર ચક્રપાલિતને સૈારાષ્ટ્રના અધિકારી ની. તે અરસામાં અતિવૃષ્ટિથી સુદર્શન તળાવ ફાટી ગયું. ૧ આ વીશે લેખ અશોકના લેખની થડમાં જ છે. ૨ આ બાબતનો લેખ પરુ અશોકના લેખવાળા પત્થર પાસેજ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) તેથી તેણે ઈ. સ. ૪૫૬ ના ચૈત્ર-વૈશાખમાં ૧૫૦ ફૂટ લાંબી, ૧૦૨ ફુટ પહોળી ને ૩૫ ફુટ ઉંચી પાળ બાંધી. એ પાળ કયારે તૂટી તે નક્કી નથી. કંદગુપ્ત પછી તેના વંશજોનું જોર નરમ પડવાથી ભટ્ટારક નામના તેમના સેનાપતિએ વલલિપુરમાં આવી ત્યાં રાજ કર્યું હતું એમ કહેવાય છે.'
વલભીપુરમાં વસનારા પાલીના વાણીયા કાકુની કન્યાની કંચનની કાંચકી શિલાદિત્યે જોર જુલમથી લઈ લીધી. તેથી કાકુએ કોડ સેનેયાની લાલચ આપી પંજાબમાં ગુજરાત ગામમાં રહેનાર, ઈયન લેકે પાસે વલભીપુરને નાશ
૧ ભટ્ટારક ધવન
|
કરસેન
| ધરપટ
વરસેન
( શાકે ૧૩૧૦ )
ગૃહસેન
ધરસન
[,
ધર્માદિત્ય
ખરગ્રહ
ડેરભટ
બાલાદિત્ય
| ઘરસેન
| |_ ખરગૃહ શિલાદિત્ય ( શાકે ૩૪૫)
ધ્રુવસેન
Page #208
--------------------------------------------------------------------------
________________
(૧૭૧ ) કરાવ્યું, એમ કેટલાક કહે છે. તે વખતથી તે દેશનું નામ ગુજરાત (ગુર્જરરાષ્ટ્ર) પડ્યું. - ભાવનગરની પાસે આવેલા વળા ગામમાં પીલુડીનું વન છે, તેમાં અસલના વલભીપુરની ઘણી નિશાનીઓ જોવામાં આવે છે. તેને નાશ અર્વાચીન ઈતિહાસ કર્તાઓ ઈ. સ. ના સાતમા સકામાં થયાનું લખે છે.
પિતાના પુત્ર સેવના ગજના મૃત્યુથી શોકગ્રસ્ત થયેલા બીજા ધવસેનના રાજ્યમાં શ્રી ભદ્રબાહુસ્વામીએ મહાવીરસ્વામીના નિર્વાણથી ૭૦૦ વર્ષે આણંદપુરમાં કપસૂત્ર રચ્યું. આણંદપૂર વલ્લભીપુરથી ૧૪૦ માઈલ ઉત્તર પશ્ચિમ છે.
કઈ જનસાધુની મદદથી માત્ર શિખરી અથવા જસરાજ બચે હતે તેણે પંચાસરમાં રાજ્ય સ્થાપ્યું.
(જીઅન લેકેથી આશરે ઈ. સ. ૭ માં સેકામાં વલભીપુરને નાશ થયા પછી) ચારાલકેએ દેવપાટણમાં રાજ્ય સ્થાપ્યું. ત્યાં દેવકેપે દરિઓ ફરી વળવાથી એ લેકમાંથી જે બચ્યા તેઓએ વઢીઆર પ્રગણામાં કચ્છના રણની પાસે પંચાસર નગર સ્થાપ્યું. (કલ્યાણના સોલંકી રાજા ભુવડે ચાવડા રાજા જયશિખરને હરાવ્યું. ત્યારપછી તે ચાર લેકેએ વસાવેલા પંચાસરમાં પિતાને પ્રતિનિધિ મૂકી ગયે. પણ જયશિખરના પુત્ર વનરાજે જૈનમુનિ શીલગુણસૂરિના આશ્રયથી અણહિલપુરમાં રાજ્ય સ્થાપ્યુ (ઈ. સ. ૭૪૬)ને પંચા
Page #209
--------------------------------------------------------------------------
________________
( ૧૨ )
સરશ્રી પાર્શ્વનાથની મૂર્ત્તિ લાવીને ત્યાં પધરાવી. વનરાજ ને તેની પછીના રાજાઓની સત્તા સારાષ્ટ્ર તથા કચ્છ સુધી જામી ગઇ હતી. ) ચાવડા રજપૂતા સૂર્યવંશી ગોહીલ અથવા ગીલેટ જાતના હતા. છેલ્લા ચાવડા રાજા સામંતસિંહને સંતાન નહિ હાવાથી તેની બહેન લીલાદેવીના પુત્ર મૂળરાજ જે સેાજે લંકી ભુવડની પાંચમી પેઢીએ હતા તે પાટણની ગાદીએ આન્ગેા. ( ઇ. સ. ૯૪ર ) પાટણના રાજા મુળરાજના વખતમાં સારઠની ગાદીએ ગ્રહરિપુ રાજા હતા. તે ગિરનાર તથા પ્રભાસપાટણના યાત્રાળુઓને હરકત કરતા હતા. તેથી મુળ રાજે તેને હરાવ્યા તથા કચ્છના રાજા લાખા ફૂલાણી જે ગ્રહરિપુની મદદે આવ્યેા હતા તેને માર્યો. ગ્રહરિપુએ જુનાગઢના ઉપરકોટના કિલ્લે માંધ્યા. એમ દ્વાશ્રય નામના પુસ્તકમાં લખ્યું છે. સિંધમાં હાલ જ્યાં નગરઠઠ્ઠા છે ત્યાં સામી નગર હતું. તે નગરમાં કૃષ્ણકુમાર સાંખથી ઉતરી આવેલા યાદવેવા રાજ્ય કરતા હતા. ત્યાંથી ચુડચંદ્ર નામના યાદવ જુનાગઢની પાસે વનથલીમાં આવી ઇ. સ. ૮૭૫ માં પેાતાના મામા વાળારામની ગાદીએ બેઠા. ચુડચ'દ્ર પછી તેના પુત્ર હમીર, અને તેના પુત્ર મુળરાજ ઇ. સ. ૯૦૭માં થયા. મુળરાજના પુત્ર વિશ્વવરાહ ઈ. સ. ૯૧૫માં ગાદીએ આન્યા. તેના પુત્ર ગ્રહરિપુ જેને સાલકી મુળરાજે હરાવ્યા તે ઇ. સ. ૯૪૦ માં વનથલીની ગાદીએ આવ્યા હતા. તે વખતે જીનાગઢ નામ હતુજ નહિ, માત્ર ઉપરકોટને ગઢ કહેતા હતા. ઉત્તરમાંથી વનથલી ઉપર ચઢી આવતા દુશ્મનના લશ્કરને
Page #210
--------------------------------------------------------------------------
________________
(૧૭૩)
રાકી દેવામાં અને બીજી કઇ દિશાએથી મજબુત હુમલા થાય ત્યારે નાશીને રક્ષણાર્થ ભરાઇ એસત્રાના ઉપયોગ સારૂ આ કિલ્લા' અંધાયાનું સંભવે છે. ભાટ લેાકેાના કવિતામાં મુળરાજને ગિરનારના રાજા કહેલે છે. ' ગ્રહરિપુ પછી રા'કવાટ સેારઠની ગાદીએ ઇ. સ. ૯૮ર માં આણ્યે.
રા'કવાટના મામાનું નામ ઉગાવાળા હતુ, તે તળાજાના રાજા હતા અને બહુ મળવાન હતેા. એક વખત વનથલીમાં રા'ની કચેરીમાં ઉગાવાળાના પરાક્રમની બહુ પ્રાસો થતી હતી ત્યારે રા’એ અદેખાઇમાં કહ્યું કે બધુ જોર વનથળીની અર્થાત્ પોતાની મદદથી છે. નહીં તા. ઉગાવાળા કઇ ગણુત્રીમાં નથી. આથી ઉગાવાળાને ગુસ્સા આભ્યા. અને પોતે એક:હાથે તાળી પાડી શકે તેમ છે એમ કહી કચેરીમાંથી ઉડી ગયા અને તળાજાની રાહ પકડી.
રા'કવાટને સમકાલીન ભદ્રેસર યાને શીયાળબેટને રાજ્ય વીરમદે પરમાર હતા. તે ઘણાજ અળવાન હાઇ ઘણા રાજાઓને પેાતાના દરબારમાં કાષ્ટના પાંજરાની અંદર કેંદ કરી રાખતા હતા. છેલ્લે સેરઠના રાજા રા'કવાટને પણ યુતિ પ્રયુકિતથી પકડી એજ પાંજરાને સ્વાધીન કીધા. આ ખખર સાંભળી તળાજેથી એક માસટ શીયાળમેનુમાં રા'ને જોવા આવેલ તેની સાથે તેણે નીચેના હેત પિતાના મામા ઉkવાળને કહાવ્યા.
Page #211
--------------------------------------------------------------------------
________________
(૧૪) છાતી ઉપર શેયડે, માથા ઉપર વાઢ, ભણ વાળા ઉગલા, કટ પાંજરે કવાટ. તું કહે તક આવ્ય, તાળી તળાજા ધણી; વાળા હવે વજાડય, એક હાથે ઉગલા.
ઉપરને દુહ બારોટે રાની મરજી મુજબ તળાજે ઉગાવાળા પાસે જઈને કહ્યો કે તરત જ એકઠી કરી ઉગવાળે શીયાળબેટ ઉપર ચઢી આવ્યો. અને વીરમદે પરમારને હરાવી રા'કવાટ અને બીજા બધા કેદ થએલ રાજાઓને મુક્ત કરી પિતાપિતાના રાજ્ય તરફ વિદાય કર્યો
આ પ્રમાણે સ્વપરાક્રમથી એક હાથે તાળી પાડી શકવાની વાત ઉગાવાળાએ સિદ્ધ કરી આપી.
ઉગાવાળાએ લાત મારી કાણનું પાંજરું તેડી નાખી રા'કવાટને છુટે કર્યો પણ તે વખતે રાને તેની લાત સહેજ વાગી જવાથી તેણે પિતાનું અપમાન થયું માન્યું અને તેથી ચિત્રાસર આગળ તેણે ઉગાવાળા સાથે લડાઈ કરી. તેમાં રા'કવાટે પિતાના મામા ઉગાવાળાને મારી નાંખી ત્યાં તેને પાળીઓ ઉભું કરવામાં આવ્યું. તે સાંભળી ઉગાવાળાની બહેન પિતાના ભાઈના પાળીઆનાં દર્શન કરવા આવી, પણ ત્યાં ઘણા પાળીયા હાવાથી ભાઈને પાળીઓ ઓળખી શકી નહી તેથી ઈશારત કરવા બોલી એટલે ઉગાવાળાને પાળીઓ પોતાની ભગિનીને માથું નમાવતે હોય તેમ જરા નખે. તે સ્થિતિમાં
Page #212
--------------------------------------------------------------------------
________________
(૧૭પ) હાલ પણ તે પાળીયે બાબરીઆવાડમાં રેહસા પાસે જેવામાં આવે છે.
ઈ. સ. ૧૦૦૩ માં રા'કવાટની ગાદીએ તેને પુત્ર રા દયાસ બેઠો. રા' દયાસે અણહિલપુરના રાજાની રાણીઓ ગિરનાર યાત્રા કરવા આવી હતી તેમનું કંઇ અપમાન કર્યું. તેથી પાટણના રાજાએ ચઢાઈ કરી વનથળા લઈ લીધું ને ઉપરકોટ ઉપર ઘેરો ઘાલી ઢાંકેલા ચેલાઓને ગઢ ઉપર ચઢાવી મારી નાખ્યા. (ઈ. સ. ૧૦૨૦) આ વખતથી ઉપરકોટને ગઢ જુનાગઢના નામથી પ્રસિદ્ધ થયે. રાદયાસની રાણી સતી થઈ ને તેને ઘણુ નામને કુંવર બેડીધરના આહીર દેવાઈને ઘેર ગુપ્તપણે રહ્યો. જુનાગઢમાં પાટણ તરફથી થાણદાર રહે હતું. તેને છાના સમાચાર મળવાથી એ કુંવરનો નાશ કરી રા’ના વંશને અંત આણવા અને સોરઠને કાયમપણે પાટશુને તાબે રાખવાના ઈરાદાથી તેણે દેવાઈતને બેલા. દેવાઈતે નઘણને જુનાગઢ મોકલવાને પત્ર પોતાની સ્ત્રી ઉપર લખે; પણ ખાનગી સંદેશો પિતાના દીકરાને મોકલવાને કહેવરાવેલ તે ઉપરથી તેની પત્નીએ પિતાને તરતને પરણાવેલ વાસણ નામને પુત્ર વરરાજાના પિશાકમાં મેકો . તે જાણે પરભવમાં દેવાંગનાને પરણવાના પરમ હર્ષમાં હોય એવી સ્થિતિમાં મૃત્યુવશ થયે. પછી દેવાઈતે લગ્નને બહાને થાણદારને પિતાને ઘેર બોલાવીને તેને મારી નાખે, ને આહીરની મદદથી શઘણને ગાદી ઉપર સ્થાળે (ઈ. સ.
Page #213
--------------------------------------------------------------------------
________________
(૧૭૬) ૧૦૨૦)ોંઘણે દેવાઈતની પુત્રી જાસલ ઉપર જુલમ ગુજાર નાર સિંધના સરદાર હમીર સુમરાને સિંધમાં જઈને હરાવ્યું, દેવાઈને પિતાના રાજાને કીમતી જાન પિતાના વહાલા પુત્રને ભેગ આપી બચાવ્યા તેથી સેરઠનું રાજ્ય પાપે એ પ્રજા ધર્મને તેમજ રાજાએ જાસલને મદદ કીધી એ તેની કદરને કંઈ જેવો તે દાખલ ન ગણાય.
Sા ન ગણાય.
સિંધથી સેરઠમાં આવી રા' ઘણુ ખેડીઆર માતાના દર્શન કરવા શેત્રુંજીના કિનારે આવેલા ધારી ગામમાં ગયે. ત્યાં પિતાની અમૂલ્ય વીંટી ગલધરે તળાવમાં પડી જવાથી તે તળાવ ખાલી કરાવવા માંડ્યું, પણ તેમાં ફતેહમંદ થયે નહિં. ઈ. સ. ૧૦૨૪માં મહમદબીજનીએ સોમનાથ ઉપર સ્વારી કરી ઘણું દ્રવ્ય લીધું. સુવર્ણની સાંકળે લટકતા દીપકથી દીપ્યમાન થયેલા દેવલમાં દાખલ થઇ, નવકુટ ઉંચા લિંગને તેડી ગંડાવાના કિલ્લા ઉપર છાપો મારી ભીમદેવને નસાડી દુર્લભસેનને અણહિલવાડની ગાદી ઉપર બેસાડી ગીજની ગયો. ઈ. સ. ૧૦૯૪ માં અણહિલવાડની ગાદીએ સિદ્ધરાજ જયસિંહ આવે, તે વખતે જુનાગઢમાં સેંધણ રાજ્ય કરતો હતો. ને તેજ વખતે જુનાગઢ સોરઠની રાજધાની થઈ. સિદ્ધરાજે નેધણને મઠમાં તૃણ લેવાની ફરજ પાડી હતી તેથી તેનું વેર લેવાને તેને પુત્ર રા'ખેંગાર બીજે જે ઈ. સ. ૧૦૯માં સોરઠની ગાદીએ આવ્યું તેણે સિદ્ધરાજ માળવામાં હશે ત્યારે પણ ઉપર સવારી કરી, તેના દરવાજા
Page #214
--------------------------------------------------------------------------
________________
(૧૭૭). તેડીને દ્વાર જુનાગઢમાં લાવ્યું ને તેને કાલ દરવાજે ચઢાવ્યા. વળી રાણકદેવી નામે સિંધના રાજાની કુંવરી જે અપશુકન વાળી હોવાથી વગડામાં રખડતી મુકવામાં આવી હતી ને જેને લઈને હડમતીઆને કુંભાર જુનાગઢ પાસેના મજેવડી ગામમાં આવી વચ્ચે હતો તેને પ્રથમ સિદ્ધરાજ વેરે વરાવ્યા છતાં રાખેંગાર પર. આથી સિદ્ધરાજ સૈન્યની સગવડતા સારૂ ઠામઠામ વાવ, તળાવ, ધર્મશાળા બંધાવી, અગાઉથી રસ્તે તૈયાર કરાવી, વઢવાણથી સાયલા તથા સરધારને રસ્તે ગેડલ આવ્યું ને ત્યાંથી વીરપુર ને જેતપુર આવી જુનાગઢ પાસે સ્વારી કરી. સિદ્ધરાજના કેઈ સગાવેરે પરણાવેલી રા' ખેંગારની બહેનના દીકરા દેસલ ને વીસલના દગાથી સિદ્ધરાજે અફીણને બહાને ૧૪૦ સિપાઈઓને પિઠમાં ભરી ઉપરકોટમાં પહોંચાડી દીધા. ને પિતે દરવાનને મારી કિલ્લામાં પ્રવેશ કીધે. ઉપર જઈ રણશિંગુ ફુકયું, એટલે રા' ખેંગાર મહેલમાંથી લડવા નીકળી પડે, પણ અંતે રા” ખેંગાર મરા.સિદ્ધરાજે તેના પાંચ વર્ષના ગાયચા નામના કુંવરને રાણકદેવીની નજર આગળ રાક્ષસી ક્રૂરતાથી મારીને કેર વરતાવ્યું. મેટો પુત્ર જેનું નામ માં હતું, તે મા, મા, કરતે પોતાની માતા પછવાડે સંતાઈ ગયે, ત્યારે માતાએ નીચેને દહે કહો –
મઢેરા તું મ રેય, આપે મ કર રાતીઓ કુળમાં લાગે કલંક, મરતાં મા ન સંભારીઓ.
Page #215
--------------------------------------------------------------------------
________________
( ૧૭૮ )
તે સાંભળી સિદ્ધરાજે તેને જીવતા મૂકયા. રાણકદેવીને પાટણ લઇ જઇ પોતાની પટરાણી કરી રાખવા ઘણું સમજાવી પણ તેણીએ માન્યું નહીં. તેથી આખરે તેના મેટા પુત્રને પણ તેના દેખતાં માર્યો. આથી રાણકદેવીએ પાતાના પતિ રા' ખેંગારની પાઘડી ખેાળામાં મૂકી ચિતામાં પ્રવેશ કરી કહ્યું, હું ભાગાવા ! મને રા' ખેંગારે ભાગવી છે ને હવે તુ ભાગત્ર. સિદ્ધરાજે પાતાની પછેડી તેના ઉપર ફેંકી. ત્યારે રાણકદેવીએ કહ્યું : જો મારી સાથે પરભવમાં પરણવા ચાહતા હાય તે તું પણ ચિતામાં પ્રવેશ કર. સિદ્ધરાજે ના પાડી. તેથી પોતે બળીને સતી થઇ. તેની દેરી હાલ પશુ વઢવાણમાં છે.
વનરાજના વણિક મત્રી ચાંપા જેણે ચાંપાનેર વસાવ્યું હતું તેના વશમાં સાજન મંત્રી થયા. સાજનને સૈારાષ્ટ્રના કારભાર સિદ્ધરાજે સોંપ્યા હતા. તે દરમિયાન તેણે બાર વરસની સેારડની ઉપજ પાટણ માકલી નહિ. પણ ગીરનાર ઉપર નેમિનાથ નું દેરૂં ફરી બંધાવવામાં ખરચી; પરન્તુ કાઇએ ચાડી ખાવાથી સિદ્ધરાજ સારઠમાં આવ્યા. તે ઉપરથી જુનાગઢના શ્રાવકોએ અગાઉથી સિદ્ધરાજને આપવા માટે ટીપ કરવા માંડી. તે વખતે વણુંથલીમાં ભીમા કુંડલીઓ નામે વાણિઓ જે પેાતાના પુન્ય -પ્રતાપથી ઘણા પૈસાદાર હતા તેણે એકલાએ સિદ્ધરાજ માગે એટલુ નાણુ આપવા સાજન આગળ કબુલ કર્યું.
અનુક્રમે ગીરનાર ઉપર હવા ખાવાને અહાને સાજન
Page #216
--------------------------------------------------------------------------
________________
(૧૭) સિદ્ધરાજને તેડી ગયો. તે વખતે ડુંગર ઉપર ચડવાના પગથીઆ તથા નેમિનાથનું દેરૂં તથા બીજા દેરા જોઈ સિદ્ધરાજ અત્યંત હર્ષ પામે. તેણે કહ્યું : આ દેરાં કરાવનારને ધન્ય છે સાજનદે બોલ્યા: મહારાજ! એ ધન્યવાદ આપને જ ઘટે છે. કારણ કે આપને પૈસે મેં એમાં વાપર્યો છે. મારા ખાનગી કામમાં ખરો નથી. તે પછી સાજનને પુષ્કળ ધન આપી તેની પ્રશંસા કરી શત્રુંજય તથા ગીરનારના તીર્થ તેને સોંપી સિદ્ધરાજ પાટણ ગયે. હવે ભીમે વાણુઓ લાખ રૂપિઆ લઈ જુનાગઢના સંઘ આગળ આવીને કહે છે; મેં સાજનને રૂપિઆ આપવા કહ્યા હતા તે મારે જોઈએ નહિ. માટે તેને તમે શુભ કામમાં ખરો. શ્રાવકે એ પછી તે રૂપિયા ખરચી ભીમકુંડ બાંધે તથા જીર્ણોદ્ધાર વગેરેમાં બાકીના રૂપિયા વાપયો. સિદ્ધરાજે શત્રુંજયની યાત્રા કરી અને બ્રાહ્મણોએ બદસલાહ આપી તે પણ શત્રુંજય તીર્થમંડન ઋષભનાથના દેવાલયના ખરચ ખુંટણ વાસ્તે બાર ગામ આપ્યાં. સિદ્ધરાજ પાટણ ગયો કે તરત જુનાગઢના લોકેએ થાણદારને કાઢી મુકી રા’ નૈઘણું ત્રીજાને ગાદીએ બેસાડે ( ઈ. સ. ૧૧૨૫). ત્રીજા નાંઘણ પછી રા” કવાટ બીજે ઈ. સ. ૧૫૪૦ માં ગાદીએ બેઠો. ઈ. સ. ૧૧૪૨ માં સિદ્ધરાજ રાણકદેવીના શ્રાપથી સંતાન વગર પંચત્વપણને પાપે. તેથી ભીમદેવના પુત્ર ત્રિભુવનપાળને પુત્ર કુમારપાળ ગુજરાતને રાજા થયા. તેણે પાટણમાં કુમારવિહાર નામે જીનાલય તથા મહારૂદ્ર બંધાવ્યા. કુમારપાળે પિતાના ગુરૂ હેમાચાર્યના આશ્રય તળે રહીને સેમિનાથનું દેરૂં સમરાવ્યા
Page #217
--------------------------------------------------------------------------
________________
(૧૮૦ ) પછી શત્રુંજય ગિરનાર તથા તારંગાની યાત્રા કરી અત્યંત પૈસો ખરો . ગિરનાર ઉપર ભીમકુંડની પાસેનું દેરૂં હાલ પણ કુમારપાળનું દેવું કહેવાય છે. ખંભાત તથા ધંધુકામાં પણ સરસ દેરાં કરાવ્યાં. શ્રીમાલી વણિક ઉદાયન મંત્રીના પુત્ર બાહડે શત્રુંજયની યાત્રા કરીને પાલીતાણાની પાસે બહાડપુર ગામ વસાવ્યું. બાહડના ભાઈ વાડ્મટ મંત્રીશ્વરે તે ગામમાં ત્રિભુવનપાળ વિહાર નામનું જીનાલય બાંધ્યું. કુમારપાળે પણ શત્રુંજય જવાને રસ્તે સમરાવ્યું. ને ગોઠી તથા ભાટના ભરણ પોષણ માટે જમીન આપી. ઈ. સ. ૧૧૫૭ માં બાહડ મંત્રીના હાથે શત્રુજ્યને ચોદમ ઉદ્ધાર થયે. શંત્રુજય માહાઓ જે ઈ. સ૪૨૦ માં ધનેશ્વર સૂરિએ સેરાટ્રના રાજા શિલાદિત્યની વિનંતિથી વલભીપુરમાં બનાવીને વાગ્યું હતું તેમાં પણ બાહડના ઉદ્ધાર વિષે અગાઉથી લખેલું છે. દેવપાટણમાં પણ કુમારપાળ દેરૂં કરાવેલું છે, તથા ત્યાં ભદ્રકાળીના લેખમાં લખેલું છે કે કાન્યકુમ્ભ દેશમાં નંદીશ્વરે શિવની આજ્ઞાથી ભાવબૃહસ્પતિ નામના બ્રાહ્મણના રૂપમાં જન્મ લીધે. ભાવબૃહસ્પતિએ બલ્લાલ, ધારાનગર તથા જાંગલ દેશના રાજારૂપી હાથીઓના કુંભસ્થળ ઉપર ફરનાર સિંહસમાન કુમારપાળને સોમનાથનું દેરૂં સમરાવવા વિનંતી. કરી. તેથી કુમારપાળે ભાવબહસ્પતિને જીર્ણોદ્ધારના કામમાં મુખ્ય ગંડ (ગેર) ની. જે દેરૂં સોમરાજે (ચંદ્ર) સુવર્ણનું, રાવણે રૂપાનું, કૃણે લાકડાનું, ને ભીમદેવે પથ્થરનું કરાવ્યું હતું, તે દેરૂં કુમારપાળે સમરાવ્યું. ને તેનું મેરૂમા
Page #218
--------------------------------------------------------------------------
________________
(૧૮૧) સાદ એવું નામ પાડયું. તથા ભાવબૃહસ્પતિને બ્રહ્મપુરી ગામ અર્પણ કર્યું, કુમારપાળને પુત્ર ન હોવાથી તેના પછી તેના ભાઈ મહીપાળને દીકરે અજેપાળ ઈ. સ. ૧૫૭૩ માં ગુજરાતની ગાદીને વારસ થયે. તેણે કુમારપાળનાં બંધાવેલાં ઘણાં દેર તેડી નાંખ્યાં. ગિરનાર આગળના કુમારપાળના દેરાની આસપાસની દેરીઓ તે વખતે તોડી નાખી હોય એમ લાગે છે.
અજેપાળ પછી બાળ મૂળરાજ ઈ. સ. ૧૧૭૬ માં રાજા છે. તેના વખતમાં શાહબુદીન ગેરીએ હિંદુસ્તાન ઉપર સ્વારી કરી. ઇ. સ. ૧૧૭૮ માં ભેળભીમ ગાદીએ આવ્યા. તેને દિલ્લીના રાજા પૃથુરાજ ચૌહાણ સાથે લડાઈ થઈ તેમાં ગિરનારને રાજા ચુડાસમા જયસિંહ ભીમની મદદે આવ્યા હતા. આ જયસિંહ, ઉપર આવી ગએલા રા'કવાટ બીજાને પુત્ર હતે. તે કને જના રાજા જયચંદ્રને સો હતો. અને ત્યાંથી સોરઠ આવતાં તેણે ગ્વાલિઅર જીતી લઈ મેવાડના રાજાને હરા
વ્યા હતા. જ્યસિંહ મૃત્યુવશ થવાથી તેની ચિંતામાં તેની રાણી બળીને સતી થઈ. જયસિંહ પછી રાયસિંહ, (ઈ. સ. ૧૧૮૦ માં ) ને તે પછી ગજરાજ અથવા મહીપાળ બીજે ઇ. સ. ૧૧૮૪ માં જુનાગઢની ગાદીએ આવ્યા. ગજરાજની મેતીનાદે નામની પુત્રી સરસાના રાજા વછરાજના પુત્ર મલખાંને પર હતી. ગજરાજ પછી જયમલ ગાદીએ આવ્યું. (. સ. ૧૨૯૧) તેને ઘણા રાજાઓ ઘોડાની ભેટ કરતા.
Page #219
--------------------------------------------------------------------------
________________
( ૧૮૨) તેના પછી ઈ. સ. ૧૨૩૦ માં મહેપ ગાદીએ આવ્યું. મહેપાના વખતમાં કાઠી લોકેએ તેના પ્રધાન મેતીચંદને હરાવી ઢાંક તાબેનાં ગામડાં લઈ લીધાં. ભેળે ભીમ નેન જતિ અમરસિંહને ભક્ત હતે. શાહબુદીનના સરદાર કુતબુદીને ઈ. સ. ૧૧૯૪માં ગુજરાત પર ચઢાઈ કરી, ત્યારે ભેળા ભીમે તેને અજમેરમાં ઘેર્યો હતે પણ તેમાં તે ફાવે નહિ, આખરે તેને નાશી જવું પડ્યું ને ઈ. સ. ૧૨૧૪ માં મરી ગયો. આ પ્રમાણે સેલંકી (ચૌલુક્ય) વંશને અંત આવ્યો.
આનક અથવા અણુંજ નામને રજપૂત કુમારપાળને માશીઆઈ ભાઈ હતું. કુમારપાળે તેની ચાકરીના બદલામાં વ્યાધ્રપલ્લી ગામની જાગીર આપી હતી. આનકને પુત્ર લવણપ્રસાદ ભીમદેવના વખતમાં મંત્રીપદ પામે. તેણે પોતાના દાદાના નામ ઉપરથી ધોળકા ગામ પિતાની જાગીર પાસે વસાવ્યું. લવણપ્રસાદને મદનરાણી સ્ત્રીથી વીરધવળ પુત્ર થયો. તેણે પૃથુરાજની સામે ભીમદેવને મદદ કરી ને ધોળકામાં પોતાની રાજધાની સ્થાપી. વિરધવલે વસ્તુપાળ અને તેજપાળ નામના બે વણિક પુત્રને પિતાના મંત્રી ઠરાવ્યા. ધોળકા (ધવલક્કપૂર) નું તખ્ત લવણુપ્રસાદને મેંપી ધોળકા તથા ખંભાતને અધિકારી વસ્તુપાળને ઠરાવી વીરવળ અને તેજપાળ મેટું સૈન્ય લઈ સિરાષ્ટ્રમાં સ્વારી કરવા નીકળ્યા. તે વખતમાં વિરધવળની સ્ત્રી જયતલદેવીના ભાઈ સાંગણ તથા ચામુંડ વનથલીમાં રાજ્ય કરતા હતા, તેમને હરાવી ૧૪૦૦ ઘોડા તથા કેટી ધન લઈ બેટ તરફ ચાલ્યા. ત્યાંથી પણ
Page #220
--------------------------------------------------------------------------
________________
( ૧૮૩)
અખૂટ દ્રવ્ય લઇ વેલાફૂલ ( વેરાવળ )ના રાજા ભીમસ હું પ્રતિહારના પરાજ્ય કરી ધેાળકે આવ્યા. ત્યારપછી ૧૪૦૦ રજપુતાને લઇ તેજપાળ ગાધરાના રાજા ધુંધળનો પરાજય કરી તેને વીરધવળની કચેરીમાં પકડી લાવ્યેા. ત્યાર પછી દક્ષિજીના યાદવ વંશના રાજા શ્રીધનને તથા તેની ધુમકે આવેલા લાટદેશ ( નર્મદાની દક્ષિણના દેશ)ના તથા મારવાડના રાજાએને ભૃગુકચ્છ (ભરૂચ) આગળ હરાવ્યા. આ વખતે વસ્તુપાળ પણ નિરાંતે બેસી રહ્યો નહાતા. ખ'ભાતના અસ લના રાજાએથી ઉતરી આવેલેા શ`ખ નામના ચાંચી ઘાઘાબંદરની પાસે વડવા બંદરમાં રાજ્ય કરતા હતા. તેણે પેાતાના મિત્ર સદ્દીક જે ખ ંભાત બ ંદરના માટે શાહુકાર હતા, ને જે વસ્તુપાળને નમતા નહાતા, તેની મદદે આવીને વસ્તુપાળ સાથે યુદ્ધ કર્યું. પણ આખરે તેમાં હાર્યો, પછી વસ્તુપાળ તથા વીરધવળ તથા તેજપાળ ત્રણે ધેાળકામાં આવ્યા. તે વખતે ઉપરા ઉપરી જય મળવાથી ધાળકાના દેખાવ ઘણા જ ચિત્તાકર્ષક અને સુંદર અન્યા હતા. જ્યારે ગુલામવંશના પાદશાહ સુલતાન મવઝુદ્દીનની ફેાજ ગુજરાત જીતવા આવી, ત્યારે વસ્તુપાળે એક લાખ લડવૈયા લઇને આખુ આગળ તેને હરાવી તેાપણુ સુલતાનની બીક હુમેશને માટે દૂર કરવા સારૂ તેના મા ગુજરાતને રસ્તે ખંભાત ખ ંદરથી વહાણમાં બેસી મકકે હજ કરવા ગઇ તે વખતે જતાં આવતાં વસ્તુપાળ તેની સારી ખરદાસ કરી. અને તેના માલ ચાંચીયા લેાકેા લઇ ગયા હતા તે પકડયા. તે ઉપરથી સુલતાને વસ્તુપાળને કહાળ્યું
Page #221
--------------------------------------------------------------------------
________________
(૧૮૪) કે, તમે ઈનામ માગે. વસ્તુપાળે કહ્યું કે તમારે ગુજરાત દેશને હેરાન કરે નહિ સુલતાને તે કબુલ કર્યું. આ પ્રમાણે પરાક્રમી તથા ડાહ્યા મંત્રીઓએ ગુજરાતનું રાજ્ય વિરધવળના વખતમાં ઘણું સમૃદ્ધિવાળું તથા બળવાન કર્યું. આ સેરઠ તાબે કર્યો એટલું જ નહિ, પણ મહારાષ્ટ્ર સુધીના સર્વ રાજાઓને ખંડીઆ કર્યા. સેંકડો રાજાઓ વારંવાર લાખ રૂપિઆની ભેટ મોકલતા હતા. ગુજરાતના રાજ્યને આવી સ્થિતિમાં મુકી વરધવળે દેહત્યાગ કર્યો. તે એ તે ધર્મિષ્ટ, ન્યાયી અને દયાળુ હતું કે તેની ચિંતામાં તેને ૧૦૮ ચાકરે બળી મુઆ. વસ્તુપાળે તેના પુત્ર વિશળદેવને ગાદીએ બેસાડ, મેરૂતુંગાચાર્યની સ્થવિરાવલી પ્રમાણે વિશળ વાઘેલે (વ્યાધ્રપલ્લી પતિ ) ઈ. સ. ૧૨૪૩ માં ગુજરાતની ગાદીએ બેઠો.
વસ્તુપાળ તેજપાળના લેખે ગિરનારમાં ઘણા છે, તે ઉપરથી તથા કેટલાક ગ્રંથો ઉપરથી માલૂમ પડે છે. તેમણે નીચે પ્રમાણે ધર્મનાં કાર્યો કર્યા છે. ૧૩૦૦ જનપ્રસાદ શિખર બંધ કરાવ્યા ૩૬ ગઢ. ૩૨૨ જીર્ણોદ્ધાર.
સરોવર. ૧૦૦૦૦૦ મહાદેવનાં લિંગ સ્થાપ્યાં ૪૦૦ પાણીનાં પરબ. ૧૦૫૦૦૦ નવા જનબિંબ કરાવ્યાં. ૪૬૪ વાવ. ૮૪ મશીદ.
૯૦૦ કુવા. ૯૮૪ ઓષધશાળા,
૭૦૦ ધર્મશાળા. છત્રીસ લાખ દ્રવ્ય જ્ઞાન ભંડારમાં
Page #222
--------------------------------------------------------------------------
________________
(૧૮૫) અઢારકોડ ને છ— લાખ દ્રવ્ય શત્રુંજય તીર્થે. અઢારકોડને ત્યાસી લાખ ગીરનાર તીર્થ –(૧૨ કોડ એસીલાખ. ગુ પાંચમી પડી)
બારકોડ ને ત્રેપનલાખ-આબુ તીથે. (સંવત ૧૨૮૬ થી ૧ર૯૨ સુધી)
કૂલ દ્રવ્ય ત્રણ અબજ એરક્રોડ તેર લાખ અઢાર હજાર આઠમેં પુણ્યના કામમાં ખરચ્યું તીર્થયાત્રા કરવામાં તેમની સાથે સાત લાખ માણસ હતા.
વસ્તુપાળે સંવત ૧૨૯૮માં, ને તેજપાળે સંવત ૧૩૦૮ માં સ્વર્ગારોહણ કર્યું –
વસ્તુપાળ સં. ૧૨૪૨ માં મરણ પામે છે ત્યાર પછી દશ વર્ષે તેજપાળને કાળ થી ( ગુજરાતી પાંચમી પડી પાઠ ૮૬) ગુજરાતના રાજ. ગાદીએ આવ્યાનું વર્ષ ઇ. સ. ચાવડા. વનરાજ
ગરાજ ક્ષેમરાજ
૮૪૨ ભૂવડ
૮૬૬ વીરસીંહ
૮૯૫ રત્નાદિત્ય સામંતસિંહ
૩૫
७४६
૯૨૦
Page #223
--------------------------------------------------------------------------
________________
સાલકીમુળરાજ ચામુંડ
વલ્લભસેન
ભીમ પહેલા
કરણ
સિદ્ધરાજ
કુમારપાળ
અજેપાલ
મુળરાજ મી.
ભીમ બીજો
ત્રિભુવનપાળ વાઘેલા. વિશળદેવ
અજુ નદેવ સાર ગદેવ
( ૧૮૬ )
૯૪૨
રેરે.
૧૦૧૦
૧૦૨૨
૧૦૭૨
૧૦૯૪
૧૧૪૩
૧૧૭૪
૧૧૭૩
૧૧૭૯
૧૨૪૨
૧૨૪૪
૧૨૬૨
૧૨૭૫
કરણઘેલા
૧૨૭૯–૧૩૦૪
૧૪૦૩ થી ૧૫૬૧ સુધી સ્વતંત્ર પાદશાહેા થયા (ગુજરાતમાં) ૧૫૭૩ થી ૧૭૫૭ સુધી મેગલ પાદશાહેાના સુબેદાર થયા. પછી પેશ્વાની વતી ગાયકવાડ. ૧૮૧૮ પછી અંગ્રેજ થયા. નેમીનાથના દેવલના દક્ષિણ ખારની બહાર પશ્ચિમ તરફ આંગણામાં એક દેરીની ભીતમાંના લેખ
નમઃ શ્રી.નેમિનાથાય, . .........વર્ષે જાન્ગુન સુતિ પુરી..................તિજ્ઞા મહારાન શ્રી મદ્દી
Page #224
--------------------------------------------------------------------------
________________
(१८७) पाळxपमेरसिंह भार्या फानसुतला सुतना साइ भासा xवेला मेलाजसुता सडीगांगी प्रभृतारनाथ प्रासादा कारिता प्रतिष्ठि+दसूरि. ગિરનાર ઉપર વસ્તુપાલ તેજપાળના દેરા બહારના જમણી તરફના દ્વાર ઉપર નીચે પ્રમાણે સંસ્કૃ
તમાં લેખ છે. ___श्रीपार्श्वनाथायनमः स्वस्ति श्री विक्रम संवत् १२८८ वर्षे काल्गुन सुदी १० बुध ठा. चंडपात्मज ठा श्रीचंद्र प्रासादांगज ठा.श्री सोमतनुज ठा. आसाराज नंदनस्य ठा. श्रीकुमारदेवी कुक्षीसंभूतस्य श्रीमाल देवी तनूजस्य श्रीपालाग्रजात्मज महामात्य वस्तुपालस्यात्मजे यजे. महं श्रीललितादेवी कुक्षी सरोवर राजहंसायमाने महं० श्री जयत्सिहे संवत् ७९ वर्षे पूर्व स्तंभतीर्थ मुद्रा व्यापारान् व्याष्टमवति सति संवत् ७०७ वर्षे श्रीशgजयोज्जयंत प्रभृति महातीर्थ यात्रोत्सव प्रभावाविर्भूत श्रीमद्देवाधिदेव प्रासा. दादित संघाधिपत्येन सौत्सुकयकुल नभस्तल प्रकाशनक मार्तडमहाराजाधिराज श्री लवणप्रसाद देव भूः अस्तंभन कपूर स्तंमतीर्थदर्भवतीधवलक प्रमुख नगरेषु तथा अन्यसमस्त स्थानेष्वपि कोटिशो अविनव धर्मस्थानानि प्रभूत
Page #225
--------------------------------------------------------------------------
________________
( १८८) जीर्णोद्धाराश्चकारिताः तथा सचिवेश्वर श्री वस्तुपालेन इह स्वयं निमार्पितं श्री शत्रुजय महातीर्थावतार श्रीमदादि तीर्थंकर ऋषभदेव रुंहनक पुरावतार श्री पार्श्वनाथदेव भत्य पुरावतार श्री महावीरदेव प्रशस्ति सहित कस्मिरा वतार श्री सरस्वती मूर्ति देवकुलिकां चतुष्टय जिनयुगल अश्वावलोकना साम्ब-प्रद्युम्न शिखरेषु श्री नेमिनाथ देवालंकृत देवकुलिका चतुष्टय दुर्गाधिरुढ स्वपितामह श्री सोम निज पितृ ठा. आसाराज मूर्तिद्वितय चारु दोरण त्रय श्री नेमिनाथ देव आत्मीय पूर्व जाग्रजानुज पुत्रादि मूर्ति समन्वित मुखोद्घाटनकस्तंभ श्री अष्टापद महातीर्थ प्रभृति अनेक कीर्तन परंपरा विराजते श्री नेमि नाथ देवाधिदेव विभूषित श्रीमत् उजयंत महातीर्थे मात्मनस्तथा स्वधर्मचारिणो प्राग्वाट ज्ञातीय ठा. काहड पुत्र्याः ठा. पानकुक्षे संभूताया महं श्री ललिता देव्या अथो विनिहि श्री नागेंद्र गच्छे भट्टारक श्री महेंद्रसरि संताने शिष्य श्री शांतिसूरि शिष्य श्री आनंदसूरि श्री अमरमरि पदे भट्टारक भी हरिभद्रसरि पट्टालंकरण प्रभु श्री विजयसेनमरि प्रतिष्ठित श्री अजितनाथ देवादि वि. शति तीर्थकरालंकृतोयं अभिनवसमंडप श्री समेतशिखर महा तीर्थावतार प्रासादकारितः इत्यादि.
Page #226
--------------------------------------------------------------------------
________________
(૧૮૯), મહેપ પછી ઈ. સ. ૧૨૫૩માં રાખેંગાર ત્રીજે ગાદીએ આવ્યા. રાખેંગારે પિતાના વજીર કલ્યાણ શેઠને મારી નાંખે તેથી તેનો દીકરે લ દિલી નાશી ગયે. તેણે બાદશાહને ગુજરાત જીતવાની ઉશ્કેરણ આપી, તે દરમીયાનમાં રાખેંગારે કઈ મહેરની બાઈ ઉપર જુલમ ગુજાર્યો, તેથી તેનાં સગાંઓએ તેને ઘાયલ કરી મારી નાંખે. કલ્યાણ શેઠની જગ્યાએ માલણ મહેતાને, ને તે મરાયા પછી તેના દીકરા મહીધરને રા'ખેંગારે દીવાનગીરી આપી હતી. રા'ખેંગાર પછી રા'મંડળીક પહેલ થયે. ઈ. સ. ૧૬૦, તેના વખતમાં અલાઉદીન ખીલજી તરફથી આલગખાને ગુજરાત પર ચડાઈ કરીને સોમનાથનું દેરું તેડયું. મંડળી કે તેના લશ્કરના એક ભાગને હરાવ્યું તેથી જ તેને રેવતી કુંડના લેખમાં મોગલને જીતનાર કહ્યો છે. ત્યાર પછી ઘણો થા. (ઈ. સ. ૧૩૦૬) તે પછી મહીપાળ ત્રીજે (ઈ. સ. ૧૩૦૮)ને તે પછી રા'ખેંગાર ચોથો ઈ. સ. ૧૩૨૫માં થયે. તેના વખતમાં મહમદ તઘલખે જુનાગઢ તાબેકરી તેને કેદને પછીથી રાસાનને વીર મદદે આવવાથી તેને છોડી મુક્યા. આ ખેંગારે અઢાર બેટ કબજે કર્યો. તથા ૮૪ રાજાઓને જીતી લીધા હતા એમ કહેવાય છે. તેને પછી જયસિંહ, (૧૩૫૧, તે પછી મહીપાલ , (૧૩૬), ને તે પછી મેકલસિંહ ઈ. સ. ૧૩૭૩ માં જુનાગઢને રાજા થયે. મેકલસિંહના પ્રધાન ગદાધરના પુત્ર વિજયનાથે ધંધુકામાં વાવ બંધાવી. તે વિશે લેખ તે વાવમાં છે. તેના વખતમાં ફિરોજશાહ તઘલખે જુનાગઢમાં થાણદાર નીમે,
Page #227
--------------------------------------------------------------------------
________________
(૧૦૦) તેથી તે વનથલીમાં રહેવા લાગે. જુનાગઢની ગાદીએ મેકલસિંહ પછી ઈ. સ. ૧૩૯૭ માં મંડળીક બીજે થયે. ને તે પછી તેને ભાઈ મેલક થયે (ઈ. સ. ૧૪૦૦). આ રાજાને ઉપર કટના લેખમાં જીર્ણદુર્ગને યાદવરાણો કહે છે. ગુજરાતના પાદશાહ અહમૂદશાહે અમદાવાદ વસાવી ઈ. સ. ૧૪૧૩ એટલે સંવત ૧૪૬૯માં પ્રથમ વનથળીને ઘેરો ઘાલે. પણ ત્યાંના ૧૮ રાજકુમારે જુનાગઢમાં નાશી જવાથી જુના ગઢને ઘેર્યું. પણ મંડળીક ગીરનારમાં નાશી જવાથી અહમુ. દનું કંઈ વળ્યું નહિ. મીરાતે સીકંદરીમાં આ લડાઈની હકીકત આપી છે, તેમજ તેમાં મરાએલ રા’ તરફના શૂરવીરેના પાળીઆએ વનથળીમાંથી મળી આવેલા હાલ જુનાગઢ સંગ્રહસ્થાનમાં જોવામાં આવે છે.
ઈ. સ. ૧૪૧૫ થી ૧૪૪૦ સુધી જયસિંહ ત્રીજે રાજા થ. રેવતીકુંડના લેખમાં લખેલું છે કે આ જયસિંહેઝાંઝરમર આગળ યવન લેકેને હરાવ્યા. તેના પછી મહીપાળચે થયે. તે ધર્મદ્રઢ હતા અને યાત્રાળુઓની સારી બરદાસ રાખતે.
મંડળીક ત્રીજો પિતાના પિતા મહીપાળની ગાદીએ ઈ. સ. ૧૪૫૧ માં આવ્યા. તે વીર પુરૂષ ભીમ ગોહેલના પુત્ર અર્જુનની પુત્રી કુંતાદેવીને પર હતે. અર્જુનને ભાઈ દદે જે અથીલાને રાજા હતા તે આ મંડળીકને હાથે રણસંગ્રામમાં મરા અને તેના વંશજોએ લાઠીમાં રાજ્ય સ્થાપ્યું. બેટના રાજા સાંગણ વાઘેલાને પણ મંડળીને હરાવ્યું.
Page #228
--------------------------------------------------------------------------
________________
( ૧૯૧) સીંથા ગામમાં કુવાના રાજપુત્ર ભીમસિંહજીની કુંવરીને તથા બીજી ચંદ્રવંશી ઝાલા તથા સૂર્યવંશી હેલ રાજપુત્રીઓને ત્રીજે મંડળીક પર હતું, તે પણ તેને કંઈ સંતાન નહોતું. સોમનાથ પાટણને રાજા વીંજલવાજે તેને મિત્ર હતો. તે કેઢીઓ હતું, તેથી એક વખત ગીરનારની જાત્રા કરી દામોદરકુંડમાં નાહીને સોનાને હાથી બ્રાહ્મણને આપી પિતે મંડળીથી છાને જેતલસર ગયે. સોનાનો ભાગ પાડતાં બ્રાહ્મણો લડી પડયાં. તે વાત કાને પડવાથી મંડળીક પિતાના મિત્ર વીંજલવાજાને મળવાને નીકળે. વડાલ અને કથરોટા વચ્ચે એક માણસ જે ગંગા નદીનું પાણી હમેશાં મંડળીકને માટે લાવતું હતું તે મળે. તે ગંગાજલ મંડબીકે પિતાના ઉપર રેડી દીધું અને ભીને લુગડે હર્ષભેર મિત્રને મેળાપ કરવા ચા. દૂરથી વીંજલવાજાએ ના કહી તો પણ મંડળીક તેને ભેટી પડશે. તેના સ્પર્શથી વિજલવાજાને કોઢ મટી ગયે.
તેને પુત્ર શામળદાસ વડનગરના નાગર મદનજીની પુત્રીને પરણે. તેની પુત્રી કુવંરબાઈ ઉના શહેરમાં ઝવેરીપુરાના ફળીયામાં રહેનાર શ્રીરંગ નામના નાગરના પુત્રને પરણી. તે બંને વખતે નરસીંહ મેતાને શ્રી કૃષ્ણ મહારાજે સહાય કરી દુનીયાને છક કરી દીધી હતી.
એ વખતમાં નરસિંહ મહેતો થઈ ગયો. તેનું રા' મંડ*હાલ ત્યાં ઝરે છે તે ગંગાજળીયા કહેવાય છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
( ૧૯૨ )
બીકે અપમાન કર્યું, તેથી અથવા તેા પેાતાના મંત્રી વીશળ વાણીયાની 1 શ્રી મદનમાહનાની તથા સરસાઈ પાસેના માણીઆ ગામની નાગબાઇ નામની ચારણીઆણીની લાજ લીધી, તેના શ્રાપથી જુનાગઢનુ' રાજ્ય મુસલમાનના હાથમાં ગયુ. એમ ડેમની વૃદ્ધિ કરનાર ભાટ લેાકેા કહે છે. પેાતાનું અપમાન કરતી વખતે નાગબાઈ નીચેના ૬ઠ્ઠા ખેલ્યાનુ કહેવાય છે. તે વખતે જમીયલ શા દરવેશ હાજર હતા તે જમીયલ શા પીરના તકીયા દાતારના ડુંગર ઉપર છે. તેની જાત્રા કરવા હજારો મુસલમાન દરવર્ષે આવે છે.
ગંગાજળ ગઢેશા, પડે તહારૂ હું તું પવિત્ર; ખીજાને રગત ગયાં, મને તા વાલા મડળીક. નહી રહે રાની રીત, રા’પણું રહેશે નહીં; ભ્રમતા માગીશ ભીખ, ત્યારે મું સભાળીશ મડળીક. હતું હતું ગઢેશા ગઢના પતિ, રગત કાઢ વાલા; વાલાના રોગ કાંટા રા’પણ્, રાજાપણૢ મુ: મને. ગમે તેમ હાય પણ ઇ. સ. ૧૪૬૭ માં (1469 meadows Tayla ) ગુજરાતના પાદશાહ મહુમદ બેગડાએ જુનાગઢ
* જુનાગઢમાં આવેલી વીશલવાવ બંધાવનાર.
.
* જુનાગઢ તે ચાંપાનેર એ બે ગઢ જીત્યા તેથી ખેગડા કહેવાય છે. તેના પિતા અહમદશાહે ઇ. સ. ૧૪૧૨ માં અમદાવાદ વસાવ્યું તે તેણે મહેમદાવાદ વસાવ્યું. ચદ વર્ષની ઉમરે મહમદ મેગડા ગાદીએ બેઠા. તેણે શીરાહી તથા ઇડરના રાજાને હરાવ્યા.
Page #230
--------------------------------------------------------------------------
________________
(૧૯૩), ઉપર સ્વારી કરી. મંડળીક જખમી થવાથી ઉપરકોટમાં ભરાઈ બેઠો. ને મહમદ નજરાણે મળવાથી અમદાવાદ ગયે. પણ ઈ. સ. (૧૪૬૮માં 140 meadowsTayla) મોટી સેના લઈ ફરી ચડાઈ કરી. મંડળીક બહાદુરાઈથી લડે, પણ આખરે તાબે થયે. મહમદે તેના કુંવર ભુપતસિંહને સીલબગસરાની ચોવીસી આપી ને તાતારખાનને થાણદાર નીમી જુનાગઢનું નામ મુસ્તફાબાદ પાડયું. ઉપરકોટમાં દેરાંની મસીદ કરીને શહેરની આસપાસ દીવાલ બાંધી અમદાવાદથી સૈયદ, કાજી, અને બીજા તવંગર મુસલમાનેને તેડાવીને તેમને મહમદ મુસ્તફાબાદમાં વસાવ્યા ને જીર્ણદુર્ગના છેલ્લા રજપુત રાજા મંડળીકને વટલાવી તેનું નામ ખાજહાં પાડીને અમદાવાદ પકડી ગયે. મંડળીકની ઘર માણેક પાસે કઇએળમાં હાલ હયાત છે. અતિ વિષયીને એવું વિષ સમાન ફળ મળે તેમાં નવાઈ નથી. ચુડાસમા રજપૂતોએ સેરઠ ઉપર આશરે ૬૦૦ વર્ષ રાજ્ય કર્યું. તે પછી મુસલમાનોને અમલ બેઠે તે પણ સે વર્ષ સુધી ચુડાસમા રજપૂતે જાગીરદારના નામથી ઓળખાતા હતા ...તાતખાન પછી મહમદ બેગડાનો શાહજાદે મીરઝા ખલીલ જુનાગઢને બીજે થાણ દાર નીમાયો. તેણે ખલીલપુર વસાવ્યું. ત્રીજે થાણદાર મલીક ઈયાઝ પોર્ટુગીઝ લેકેના હુમલા અટકાવવાને માટે ઘણે ભાગે દીવમાં રહે. તેની કબર ઉનામાં છે. ચોથ થાણદાર તાતારખાં ગોરી થયે તેના વખતમાં જામ રાવળે હાલાર જીતીન
- ૧૩
Page #231
--------------------------------------------------------------------------
________________
(૧૯૪) નવાનગર બાંધ્યું. મંડળીક પુત્ર ભૂપતસિંહ પછી ખેંગાર છેઠે ને તે પછી નેંધણ છઠો ઈ. સ. ૧૫ર૫ માં જાગીરદાર થયે. ને ઘણ પછી ૧૫૫૧ માં શ્રીસિંહ જાગીરદાર થયે. તાતરખાં ગરીના મૃત્યુ પછી તેને દીકરો અમીનખાં ગેરી જુનાગઢને પાંચમ થાણદાર થયો. ગુજરાતના સુલતાન બહાદુર શાહને જીતીને અકબર આ ગયે ત્યારે તેના હુકમથી વજીરખાએ સેરઠ જીતવાને પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ થયો. કારણ કે મીરઝાં ખલીલ જે બહાદુરશાહ પહેલાં સુલતાન મુજફર થયે હતું તે ૧૫૮૩ માં નાશી ગયે. તે વખતે આખા ગુજરાતમાં અંધેર ચાલતું હતું. તેથી અમીનખાં સ્વતંત્રપણે સોરઠમાં રાજ્ય કરવા લાગ્યા. પણ ૧૫૯૧ માં નવરંગખાન, સૈયદ કાસમ અને ગુજરખાએ જુનાગઢને ઘેરે ઘાલી તાબે કર્યું.
આ વખતે શ્રી સિંહને પુત્ર ખેંગાર પિતાની સીલ બગસરા ને ચોરવાડની જાગીરમાં નાસી ગયે. ત્યાં તે ૧૬૦૮ માં ગુજરી ગયો. તેના વંશજે હાલ પણ ત્યાં જોવામાં આવે છે. ઈ. સ. ૧૫૯૧ થી સોરઠ ખાલસા સરકાર થયું, ને થાણદાર મટી ફોજદાર થયા. નવરંગખાન સેરઠને પહેલે ફોજદાર થયે. તેના પછી મીરજા ઈસા તારખાં પ્રખ્યાત ઊજદાર
. આજમખાં કે જેના વખતમાં ઝાલાવાડના રાણપુરને કિલે બધા તેના પછી મીરજા ઈસા તારખાં ૧૬૪ર માં ગુજરાતને સુ નીમાયે. તેના વખતમાં જુના
Page #232
--------------------------------------------------------------------------
________________
( ૧૯૫ )
ગઢના કિલ્લા સમરાવ્યા. ત્યાર પછી કુતબુદ્દિન નામના ફ઼ાદારે ઇ. સ. ૧૬૬૪ માં જામરાયસિંહજીને શેખાપાટ આગળ યુદ્ધમાં મારી નવાનગર જીતી લઇ,તેનું નામ ઇસ્લામનગર પાડી ખાલસા કર્યુ. તેથી તેને સેારના કેટલાક મહાલ જાગીરમાં મળ્યા. ઇ. સ. ૧૬૬૬ થી ૧૬૮૬ સુધી. સરદારખાં જુનાગઢના ફેાજદાર થયા; તે ૧૬૭૦ માં પોતાના દીકરા દીલીરખાને કૈાજદારી આપી ઇડર ગયા હતા. સરદા રખાં પછી મીરઝાં પુરમ ને પછીથી શાહજહાં બાદશાહ થયા. જે પ્રથમ જુનાગઢના બે વાર મુત્સદ્દી અથવા ફાજદાર થયા હતા તે ત્રીજીવાર ચાર વર્ષ સુધી જુનાગઢના ફાદાર થયા એટલે કુલ આઠ વર્ષ મીરમાં ખુરમે જુનાગઢમાં રાજ્ય કર્યું.
સરદારખાંએ ઈ. સ. ૧૯૮૧ માં પેાતાના મીત્ર ઘારીપીર પાસે સરદારબાગ અનાવરાવી તેમાં પેાતાના મકરએ કર્યો પણ પાતે સિ`ધમાં નગરઠઠ્ઠાના સૂમે નીમાયા, ને ત્યાંજ ગુજરી ગયા. સરદાર તલાવ જે જુનાગઢમાં પશ્ચિમ દિશાએ છે અને જેને માટું તળાવ પણ કહે છે તે પણ તેણે ખાદાવ્યું. ઇ. સ. ૧૬૭૩ માં મહારાજા જસવંતસિંહના વચ્ચે પડવાથી રાયસિંહના પુત્ર જામ તમાચીને નવાનગર પાછુ. સાંપાયું. પણ ત્યાં માગલ રાજ્ય તરફથી ફાજદાર રહેવા લાગ્યા. પણ ઇ. સ. ૧૭૦૭ માં ર ંગજેબનુ મૃત્યુ થયું. એ અંધાધુધી ચાલી, એટલે ૧૭૦૯ માં જામે ફેાજદારને કાઢી મુકયા. ૧૭૧૪ માં મારવાડના મહારાજા અજીતસિહે પોતાની પુત્રી રૂકશિઅર
Page #233
--------------------------------------------------------------------------
________________
(૧૯૬) બાદશાહને પરણાવી. તેથી પોતે ગુજરાતને સૂબો થયે. તેને પુત્ર અભેસિંહ સેરઠને ફેજદાર થયે. અજીતસિંહની વતી અમદાવાદમાં વજેરાજ ભંડારી રહેતા હતા. અને અભેસિંહની વતી જુનાગઢમાં ફતેસિંહ કાયસ્થ રહેતા.
શાહજહાં બાદશાહની કચેરીમાં અફઘાનીસ્તાનને વતની બહાદુરખાં બાની કરીને એક પ્રખ્યાત પુરૂષ હતા. તેણે પિતાના દીકરા શેરખાને ગુજરાતમાં મેક. ગુજરાતના સૂબા મુરાદબક્ષે શેરખાને હાકેમ ની. શેરખાને એક દીકરો સફદરખાં ઈ. સ. ૧૬૯૦ માં પાટણને મદદનીશ હકેમ થયા. બીજે દીકરે મુબારિઝ વડનગરને ઉપરી નીમાયે. ૧૭૦૪ માં સફદરમાં વીજાપુરમાં નીમાયે. ને ૧૭૦૬ માં તેણે દુર્ગાદાસ ઠાકરને હરાવ્યા. તેથી પાટણમાં બીજીવાર નીમાયે. સફદરખાને એક દીકરો જવાંમર્દમાં ઈ. સ. ૧૭૧૬ માં રાધનપુરમાં નીમાયે અને બીજો દીકરો સલાબત મહમદ ખાં ગુજરાતના સુબા મહારાજા અજિતસિંહ તથા સુરત અને ખંભાતના ઉપરી હૈદરકુલીખાં વચ્ચેને કજીયે પતાવવા ગેહીલવાડમાં નીમાયે. હૈદરકુલી ખાં સાથે કંઈ તકરાર થવાથી બાબી મુસલમાનોને આ વખત પાલણપુરમાં આશ્રય લેવાની ફરજ પડી. જયારે તકરાર બંધ પડી ત્યારે સફદરખાને ગેધરામાં, સલાબત મહમદખાને વિરમગામમાં અને તેના દીકરા મહમદ બહાદુરને પ્રથમ અમદાવાદમાં ને પછી મહીકાંઠામાં વીરપુર અને સાદરામાં નોકરી મળી. ત્યાર પછી ગુજરાતની સુબેદારી માટે નીઝામઉલમુક ને હૈદરકુલીખાની વચ્ચે
Page #234
--------------------------------------------------------------------------
________________
( ૧૯૭ )
તથા પછીથી હામીદખાં ને સુજાતખાંની વચ્ચે ગડબડાટ મચી રહ્યો. તે દરમીયાનમાં ખાખી કુટુએ પેાતાની સત્તા વધારી. જ્યારે દીલ્હીથી સરબુલન્દખાં હામીદખાં સાથે લશ્કર લઇને ગુજરાતમાં આવ્યા, ત્યારે સલાખત મહંમદખાં ઘાઘાની જાગીર સાથે વીરમગામના ઉપરી ઠર્યા. ૧૭૨૩ માં ભાવસિં હુજીએ પીલાજી ગાયકવાડની બીકથી શિહેારથી વડવા દર જઇને ત્યાં ભાવનગર સ્થાપ્યું. તે હળવદના રાજાની દીકરીને પરણ્યા હતા ને જામતમાચીને ગાદી આપવામાં સામેલ હતા. ઇ. સ. ૧૭૨૮ ના અરસામાં જુનાગઢના ફેાજદાર અસદઅલી ગુજરી જવાથી સલામત મહમદખાંએ પોતાના દીકરા શેરખાને જુનાગઢ મેાકલ્યે.. પણ દિલ્લીના પાદશાહે અસદઅલીના દીકરાને નીમ્યા. તેથી શેરખાંને ધાઘે જવું પડયું. જવાંમર્દ `ખાં ગુજરી ગયા પછી તેના એક દીકરાને સમી-મુજપુરની જાગીર મળી ને બીજાને રાધપુરની ફેાજદારી મળી. વીરમગામના દેશાઇ ઉદ્દેકરણના ખુનનુ કામ ચાલતુ હતુ તેવામાં સલામત મહમદખાં ઈ. સ. ૧૭૩૦માં પાલડીમાં મરી ગયા. તેજ વરસમાં મહારાજા અભયસિંહ ગુજરાતના સૂબા થયા. શેરખાં એ અમદાવાદ જઇ તેને હાથીની ભેટ આપી, ને પેાતાના આપની ઘાઘાની જાગીર મેળવી. પીલાજી ગાયકવાડનુ ડલાઇમાં ખૂન થયા પછી શેરખાં વડાદરામાં ફાદાર નીમાયા. પીલાજીના ભાઇ મહાદજી ગાયકવાડે વડાદરા કબજે કર્યુ ત્યારે શેરખાં વીરમગામના ફેાજદાર થયા, પણ ભાવસિ’હજી દેશાઇના કાવતરાથી દામાજી ગાયકવાડે વીરમગામ લઈ
"
Page #235
--------------------------------------------------------------------------
________________
(૧૯૮) લીધું. તેથી શેરખાં પિતાના સગાં ભેગો રહેવા માટે ખેડે ગયે. ઈ. સ. ૧૭૩૬માં મહારાજા અભયસિંહના મદદનિશ રતનસિંહ ભંડારીએ શેરખાને અમદાવાદમાં બોલાવી ઘણા માન સાથે પેટલાદમાં નીમે, ઈ. સ. ૧૭૩૮ માં મમીનખાંએ અમદાવાદને ઘેરો ઘાલી રતનસિંહ ભંડારીને કાઢી મુક્ય, ને પોતે ગુજરાતને સુ થયે.
તેની સાથે અણબનાવ હોવાથી શેરખાં બાલાસિનોર રહેવા લાગે. જુનાગઢના ફેજદાર સોરાબખાને રતનસિંહ ભંડારીએ ધંધુકા પાસે ધોળીની લડાઈમાં કતલ કર્યો હતે. તેથી તેની જગાએ મેસનખાની નીમણુક થઈ. અને મેસનખાંની પછી મીરહજબર અલીખાં જુનાગઢને ફેજદાર થયે. આગલા જવાંમર્દમાં બાબીને દીકરો જે તેજ નામથી ઓળખાતું હતુંતેણે મોમીનખાને મદદ કરી હતી, તેના બદલામાં તે પાટણને અધિકારી છે. ને તેના ભાઈ રાવરખાને ખેરાળુ પરગણું મેં પાયું. આ પ્રસંગે શેરખાં બાબી પણ મોમીનખાંને સલામ ભરવા આવે. તે ઉપરથી તેને હજબર અલીખાંની નાયબ ફેજદારની જગ મળી. મમીનખાને ભત્રિજે હીમતઅલી સોરઠને ફૈજદાર થયે, તે વેળા દામાજી ગાયકવાડના સરદાર રંગજીએ બેરસદ કબજે કર્યું. મામીનખાં ગુજરી જવાથી ફીદાઉદીનખાં અમદાવાદને કામચલાઉ સુ થયે. રંગેજીને પક્ષ લેવા માટે દાઉદીનખાની ઇતરાજી થવાથી શેરખાં બાલાસિનેરમાં રહેવા ગયે. ને દામાજીના ભાઈ ખંડેરાવ ગાયકવાડે અમદાવાદ ઉપર ચઢાઈ
Page #236
--------------------------------------------------------------------------
________________
(૧૯) કરી ત્યારે જવાંમર્દ ખાં જે મેગલને હુકમ બતાવી અમદાવાદને ધણું થઈ પડયે હતું તેની મદદમાં શેરખાં આવ્યું. ૧૭૪૪ માં ફખરૂદેલા ગુજરાતને સુબે થઈને અમદાવાદ આવ્યા ત્યારે શેરખાં તથા ઈડરના મહારાજા રાયસિંહજીની મદદ માંગીને જવાંમર્દમાં તેની સામે થયે. ખંડેરાવ ગાયકવાડે રંગેજીને બદલે ત્રંબકરાવને પિતાને ડેપ્યુટી બનાવ્યા તેથી રંગેજીએ શેરખાંની મદદ માંગી. શેરખાંએ તે ઉપરથી મહુધા ને નડીયાદ લુંટયાં. પણ આખરે શેરખાં તથા રંગાઇ એ બંનેને કપડવંજમાં આશ્રય લેવાની જરૂર પડી. ખંડેરાવ ગાયકવાડે બારસદને ઘેરે ઘા. તે વખતે શેરખાં, રંગોળ, તથા રાયસિંહજી ત્રણે જણે તેનો બચાવ કર્યો, પણ અંતે ફાવ્યા નહીં. તેથી શેરખાં જુનાગઢમાં આવતા રહો, ને રાયસિંહજી ઈડર જતો રહ્યો. આ વખતે બાલાસિનોરમાં શેરખાંને દીકરો સરદાર મહમદમાં રાજ કરવા લાગ્યા. શેરખાંની ગેરહાજરીમાં તેની સ્ત્રીઓ લાડડીબીબી ને અમીનબીબી જુનાગઢને સઘળે કારભાર ચલાવતી. પણ પિતે હવેથી નવાબ બહાદુરખાં એવું નામ ધારણ કરી સ્વતંત્ર થયે. બહાદુરખાં નવાબ જ્યારે ગુજરાતમાં ગયા ત્યારે વસંતરાય નામના પુરવીયાએ જુનાગઢ પિતાને હસ્તગત કર્યું પણ દલપતરામ દિવાને તેને કાઢી મૂકયે.
દલપતરામના ગુજરી જવા પછી જગન્નાથ ઝાલા તથા તેના ભાઈ સુંદરજી જુનાગઢમાં સત્તાવાળા થઈ પડયા. આરબ લેકેને ચઢેલે પગાર નહી મળવાથી ઉપરકોટ કબજે
Page #237
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
કરીને હુલડ મચાવી રહ્યા. તેમની પાસેથી યુક્તિથી જગન્નાથ ઝાલાએ દારૂગોળા બહાર નંખાવી દીધા ને ગોંડલના કુંભાજી પાસેથી ધારાજી બદલ રૂપિઆ લઈને આરબ લોકોને આપ્યા. છેવટે ઘણાખરા આરખને જુનાગઢ મુકી જવું પડયું. ઇ. સ. ૧૭૫૮ માં નવાબ બહાદુરખાંન ( શેરખાં ) ગુજરી જવાથી તેની ગાદીએ મહેામતખાં બેઠા. પણ તેની ફાઈ સુલતાનબીબીએ તેને ઉપરકેટમાં કેદ કરી પેાતાના પાત્ર મુજખાંને નવાબ ઠરાવ્યા. તેથી સમી-મુજપુરના નવાબ ખીજા જવાંમર્દ ખાંએ મહેામતખાંને છેાડવવાના બહાનાથી જુનાગઢ ઉપર ચઢાઇ કરી. ગાંડલના જાડેજા કું લાજી વચ્ચે પડયા, તેણે મહેાબતમાં પાસે પાતાના નામ ઉપર ઉપલેટા લખાવી લઇ એવા ઠરાવ કરી આપ્યા કે સુલતાનષીખીએ પોતાના પાત્રા સહિત ઉબેણુને કાંઠે રાણપુરમાં રહેવુ. ત્યાર પછી આરબ લેાકેાએ પેાતાના પગાર માટે ફ્રી ઝગડો કર્યો. ને ઉપરકેાટમાં ભરાઇ બેઠા. આ વખતે માંગરાળના અમરજી નામના નાગર, જમાદાર સાલમીન તથા પોરબંદરના કેટલાક આર લઇને અઢાર વર્ષની ઉમરે જુનાગઢમાં પેટને અશ્ નાકરી ખાળવા આન્યા. આરમ લેાકેાને વશ કરવાનુ’ કામ પ્રથમ તેને સોંપવામાં આવ્યું તેમાં તે હમદ થયા, ને વાઘેશ્વરી દરવાજો કબજે કર્યો. એટલુંજ નહિ પણ આખ લાકાને અરધા પગાર ચુકવી ઉપરકેાટમાંથી કાઢયા.
સુલતાનમીમી વેરાવળ હાથ કરવા ગઇ હતી પણ શેખમિયાં ને સુંદરજી દેશાઇએ તેને કાઢી મુકીને તે બંદરના
Page #238
--------------------------------------------------------------------------
________________
(ર૦૧). રાજ્યકર્તા થઈ પડયા. તેમને પણ અમરજીએ કેદ કયો. શેખમિયાં માંગરોળ નાશી ગયે. ત્યાં જઈને અમરજીએ સલ, દીવાસા, મહીયારી, ને બગસરા લઈ લીધાં. ને જુનાગઢને પિતાના રાજ્યને અર્ધ ભાગ આપવાને શેખમિંચાને ફરજ પાડી. નવાબ મહાબતખાના કેઈએ કાન ભંભેરવાથી અમરજી દિવાન તથા તેને ભાઈ દુલભજી બંને કેદમાં પુરાયા પણ પછી ૪૦૦૦૦ કેરીનો દંડ કરીને તેમને છોડી મુકવામાં આવ્યા. અમરજી દિવાન જેતપુર જઈ રહ્યા. નવાબ સાહેબે માંગરોળ ઉપર ચડાઈ કરી, પણ તેમનું કાંઈ ચાલ્યું નહિ. તેથી અમરજીને મનાવીને ફરીને દીવાનગીરી આપી. અમરજી દીવાને માંગરોળના શેખમિયાને તાબે કર્યો ને તુરત જ સુતરાપાડા જીતી લીધું. ઈ. સ. ૧૭૬૮ માં ભાવનગરના રાવળ વખતસિંહજીને તળાજાના કોળી લેકે સામે મદદ કરી.* ૧૭૭૦ માં બાંટવાનો શેરઝમાનખાં જે મહાબતખાનો કાક હતે તેણે જુનાગઢ ઉપર ચઢાઈ કરી પણ નિષ્ફળ થયું. તેજ વર્ષમાં અમરજીએ જેતપુરના વાલાકુંપાને દીલખાણીઆ લેવામાં મદદ કરી. પછી હાશમખાં પાસેથી કુતીયાણું લઈને તેને મજેવડી આપ્યું, ને પોતાના ભાઈ દુલભજીને કુંતી આ ણામાં મુક્યો. પછી માળીઆના મિયાણુ, બાબરીઆ લેકે, તથા ઉનાના કસબાતી લેકેને તાબે કર્યા.
* ત્યારપછી ખંભાતના નવાબને તળાજા સોપાયું પણ ૧૭૭૩ માં વખતસિંહજીએ તેની પાસેથી ખરીદ કર્યું.
Page #239
--------------------------------------------------------------------------
________________
(૨૦૨) ગોંડલના જાડેજા કુંભેજીને ધોરાજી તથા ઉપલેટાની બીક લાગી, તેથી તેણે નવાબ સાહેબને આડુંઅવળું સમજાવી મરાઠા લશ્કરની સાથે પોતાનું લશ્કર ભેગું કરી પોતે અમરજીની સામે થયે. પણ અંતે વળ્યું નહીં ઈ. સ. ૧૭૭૪ માં નવાનગરના જામ જસાજી કારભારી મેરામણ ખવાસે ઓખાના વાઘેર લેકે સામે લડવાને અમરજીની મદદ માગી. વાઘેરનું મથક પત્રિા હતું તેને અમરજીએ લઈ લીધું ને લુંટને સઘળો ખજાને કબજે કર્યો.
આ વખતે મહેબતખાં ગુજરી ગયા એવી ખબર પડતાં તુરત જ જુનાગઢ આવી તેના આઠ વરસના શાહજાદા હામીદખાને ગાદી ઉપર સ્થાપીને આ બહાદુર દીવાન ઝાલાવાડમાં મુલકગીરીની ચઢાઈ કરવા નીકળે. તેની ગેરહાજરીમાં નવાબ સાહેબની મા સુભાનકુંવરે બાંટવાના મુખત્યારનાં સાથે મળીને વનથળીને કિલ્લો હાથ કર્યો. ને અમદાવાદના સુબા. મહીપતરાય તથા આબુરાયની મદદ માગી; પણ એટલામાં અમરજી દીવાન આવી પહોંચે. તેથી મહીપતરાયે જે ખંડણ ઉઘરાવી હતી તે અમરજીને સોંપી દીધી. ને મુખત્યારખાં બાંટવે નાશી ગયે. ઈ. સ. ૧૭૭૬માં શિવા તથા ગાયકવાડના સુબેદાર અમૃતરાવ તથા ભણુ ખંડણી ઉઘરાવવા જેતપુર સુધી આવ્યા. પણ જાડેજા કુંભાજી વચ્ચે પડે ને અમરજી આગળ તેમનું કંઈ ચાલ્યું નહિ. મોરબીના ઠાકર વાઘજીએ વાગડમાં ચઢાઈ કરવામાં મદદ માંગવાથી અમરજી
Page #240
--------------------------------------------------------------------------
________________
(૨૦૩ )
રણ એળ’ગી વાગડમાં લુટફાટ કરવા લાગ્યા. પણ કચ્છના રાવે ભેટ મેાકલી સભ્યતાથી તેમ ન કરવા સંદેશા મોકલ્યા, તેથી અમરજી દીવાન પાછા કર્યો. પછી અમરેલીમાં જઇ ગાયકવાડના સુબેદાર જીવાજી શામરાજને હરાવી તેને પાતાની પાડેાશમાંથો કાઢી અમરેલીના કિલ્લે તાડી પાડયા. ત્યારપછી માંગરાળના શેખમિયાં સામે પોતાના ભાઇ દુલભજીને મેાકલ્યા. અમરજીની વહુ ગુજરી ગઇ તે પ્રસંગે શેખમિયાં ખરખરા કરવા આવ્યે ત્યારે તેણે એવું વચન આપ્યું કે હવેથી જુનાગઢના રાજ્યને હરકત પહોંચાડવી નહીં. ઇ. સ. ૧૭૭૮ માં પાતાના સુબેદાર જીવાજી શામરાજનુ વેર લેવાને સિંહ ગાયકવાડ ચડ્યો, ને જેતપુર સુધી આવી પહોંચ્યા, પણ આસપાસના રાજા એકઠા થઇ જવાથી તેણે અમરજીને કીંમતી પેાશાક મેાકલ્યા ને તે ઉપરાંત ચઢેલી જમાબંધી માફ કરી.
પેારખ ંદરના રાણા સુલતાનજીએ પ્રેમજી લવાણા નામે પેાતાના પ્રધાનની ઉશ્કેરણીથી ખરડામાં ખંડ ઉઠાવ્યું. પણ અમરજી ત્યાં આવી પહેાંચ્યા. તેથી રાણાએ પાતાના હાથમાં આવેલા એક વહાણુના કીંમતી માલ તેને સોંપી દીધા. જાડેજા કુંભાજીની મદદ કરી સીંધી લેાકેા પાસેથી દેવડા ને ખાગસરીના કીલ્લા લઇ લીધા. પછી અમરજી દીવાનજીએ ઇ. સ. ૧૭૮૨ માં ઉના દેલવાડાના કસખાતી શેખ તાહીરને હરાવી પ્રભાશંકર નામના નાગરને ત્યાં રાખ્યા. આ નાગરથી મુજામાદ ( જાફ્ રામાદ )ના હમશી તથા દીવના પોર્ટુગીઝ લેાકેા ઘણા હુીતા
Page #241
--------------------------------------------------------------------------
________________
(૨૦૪ ) હતા. આ વખતે ગુણયલ અમરજનીગંજાવર કીર્તિ આખા ગુજરાતમાં ગાજી રહી હતી, પણ હવેથી તેની પડતી આવી. નવાબને સમજાવીને રિબંદરના રાણા સુલતાનની તથા જામનગરના પ્રધાન મેરામણ ખવાસની સેના સાથે પોતાની સેના એકત્ર કરી ગેડને જાડેજા કુછ કુતિયાણામાં લુંટફાટ ચલાવવા લાગ્યા, પણ પાંચપીપળાના રણક્ષેત્રમાં અમરજીએ તે સર્વને હરાવ્યા તેથી સર્વે પિતાપિતાને સ્થાને વિખરાઈ ગયા. આ લડાઈમાં માંગરોળના શેખમીયાં અમરજી તરફ હતા. અમર જીએ ઘણી જ ખુશીઆરીથી પોરબંદરના રાણાને એ તે ત્રાસ પમાડયે કે દેલવાડાને કીલે જે પાંચપીપળાની લડાઈ પછી તેડી પાડે હતું તે રાણાએ પિતાના ખરચે પાછો બાંધ્યું. ત્યાર પછી નવાબસાહેબને સાથે લઈને અમરજી ઝાલાવાડને ગેહલવાડમાં ખંડણી લેવા નીકળ્યા, પણ નવાબસાહેબ મંદવાડને ટૅગ કરી જુનાગઢ તરફ વળ્યા ને ગોંડલમાં કુંભાજીના મેમાન તરીકે રહ્યા. ત્યાં કુંજીએ એવી તે કાનમાં કુંક મારી કે અમરજીને મારી નાંખવાનું કાવતરું રચાયું. તેથી અમરજીના જુનાગઢ આવવા પછી મહાબતખાનની વિધવા રાણીએ રાધનપુરના નવાબની દીકરીનું ઘરેણું દેખાડવાને બહાને તેને મહેલમાં બોલાવી તરકટથી આર પાસે મરાવી નાંખે. અને તેના ભાઈ દુલભજી અને દીકરા રણછોડજીને કેદ કર્યો. પણ અમરજીના મિત્ર મહાદજી સિધીઆના ભાઈ રૂપે સિંધીઆ તથા મેરારરાવ ગાયકવાડ જે તે વખતે ગેહલવાડમાં હતા તેમની ભલામણ તથા આરબના દબાણને
Page #242
--------------------------------------------------------------------------
________________
( ૨૦૫ )
લીધે તેમને છેડી મૂકવામાં આવ્યા. જુનાગઢની વતી મહુવામાં મુકેલા થાણદારને ભાવનગરના રાવળ લખતસિંહુજીએ કાઢી મુકયા અમરજીના ગુજરી ગયા પછી જુનાગઢમાં ઘણું અધેર જામી રહ્યુ. આરખ લેાકેા નવાઅને રંગમહેલમાં પાતાને તાબે રાખવા લાગ્યા. તેમના મુખ્ય જમાદાર ગુલશાને મરાવી નંખાવીને નવાબ છુટા થયા. પણ આરખ લેાકેાએ વનથટી કબજે કર્યું. આ વખતે પારખંદરના રાણાના પ્રધાન પ્રેમજી લુવાણાને ખેલાવવાના પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ ગયા. તેથી અમરજીના ભાઇ દુલભજી તથા દીકરા રઘુનાથજીને ખેાલાવી તેમને દિવાનગીરી આપી. આ વર્ષે નવાબ સાહેબ સમીમુજપુરના નવાષ ઘાજીદ્દીનની દીકરીને મારમીમાં દખદખાથી પરણ્યા.
ચારવાડના સગજી રાયના પાળીઆદમાં કપાઇ મુ તેની સાથે સગપણુના હક ધરાવીને પારમંદરના રાણાએ ચારવાડ લીધુ' ને સને ૧૭૮૮ માં વેરાવળ પણ કબજે કર્યું. પણ હામીદખાં નવાએ પોતાના દીવાનાની મદદથી વેરાવળ પાછું લીધુ ને રાણાને નજરાણું તથા દંડ આપવાની જરૂર પાડી તથા માકાજી રાયજાદાને ભેાજીની સલાહથી ધારાજી રહેવા દીધા. સુતરાપાડાના કસમાતીએ નવાબ સાહેબની ઉશ્કેરણીથી દીવાન રણછોડજીને પ્રથમ ત્યાથી કાઢી મુકેલ તે કસબાતીએ એ પ્રગ ણાનાં ધણી થઇ બેસવાથી તેમને કઢાવી મુકી એ દીવાનને નવાબ સાહેબ તરફથી ત્યાં પાછા રાખવા પડયા. હામીદખાંને દીવાન રણછેાડજી વચ્ચે અણબનાવ ચાલતા હતા, તેવામાં
ત્રણ
Page #243
--------------------------------------------------------------------------
________________
( ૨૦૬)
લાખ જામશાઈ કરીને દેવાને પેટે કુંભાજીએ ગંડલ, જેતલસર, વગેરે ગામો પકે પાયે લખાવી લીધાં. સને ૧૭૮૮ માં કેશોદના રાયજાદા ડાઘજીએ બાંટવા ઉપર ચઢાઈ કરી, તેથી એદલખાં તથા મુખતી આરખાંએ દીવાન રઘુનાથજીની મદદ માગી. તે ઉપરથી તેમના ભાઈ દીવાન રણછોડજી તથા કાકા દુલભજીએ ડાઘને હરાવ્યું. અંતે પિતાના સિપાઈઓને પગાર ચુકવવા માટે એકલાખ જામશાઈ કેરી માટે ડાઘજીએ નવાબ સાહેબને કેશોદ વેચ્યું.
ઈ. સ. ૧૭૯૦ ની સાલમાં હીમ પડવાથી પાકને નુકશાન થયું, ને ૧૭૯૧ની સાલમાં કાળ પડયા. તથા બળી આથી હજારે જીવની ખુવારી થઈ. તેજ સાલમાં આરબલકે ચાર વાડને કબજે કરી બેઠા. તેમને દીવાન રણછોડજીએ હરાવી કાઢી મૂક્યા. ૧૭૨ માં જમાદાર હામીદસિધી ગાયકવાડનું લશ્કર લઈ ખંડણી ઉઘરાવવા આવ્યો તેને જુનાગઢના લશ્કરે હરાવ્યો, ને પોતે કપાઈ મુઓ. ઈ. સ. ૧૭૯૩ માં કલ્યાણશેઠ તથા ગંડલના કુંભાજીની સલાહથી નવાબ સાહેબે નાગરવાડાની મસીદમાં ચારસે માણસને જમાવ કરીને દીવાન રધુનાથજી તથા તેના ભાઈઓને તથા બીજા નાગને કેદ કરી
* નાગરવાડાની મસીદથી લકર એકલી મેરારજીને પ. ને એક નાનો છોકરો જે પ્રભાશંકરને વહાલ હતું તેને પ્રભાશંકરને ઘેર કપટથી મેકલ્ય. પ્રભાશંકર માંદો હતો તેથી તે છોકરાને તેણે પિતાની પાસે સુવા છોકરાને શીખવ્યું હતું તે પ્રમાણે પ્રભાશંકરને
Page #244
--------------------------------------------------------------------------
________________
(૨૦૭ ) નાગરવાડે લુંટ, ને રઘુનાથજીના કપટી મસલતી આનું માથું પિસ શુદી પડવાની રાત્રે કાપી નાંખ્યું. આ ઉપરથી દીવાન રણછોડજીએ કેડીનાર ને પાટણ લઈ લીધાં. છેવટે નાગ રેને કેદમાંથી છોડયા. ને રણછોડજી દીવાન જામ સાહેબની નોકરીમાં રહો. તેમાં તેને પડધરી આટકેટ જાગીરમાં મળ્યાં. અને તેના કાકા દુલ્લભજી ભાવનગરમાં ગયા. ત્યાં તેને પણ ચાર ગામની જાગીર મળી. રણછોડજીના નાનાભાઈ દલપતરામને પણ લીંબડીના ઠાકોરે નોકરી આપી. - નાગર લેકેનું જોર પડી ભાંગ્યા પછી વણિક કલ્યાણશેઠ તથા ગુજરાતના નાગર માધવરાય ખુશાલરાયને દીવાનગીરી મળી. ને નવાબ સાહેબે જુનાગઢના નાગર તથા સોમપરા બ્રાહ્મણ પાસેથી દશ લાખ કેરીને દંડ લીધે. ૧૭૯૪ માં ભાવનગરના રાવળ વખતસિંહે ચિતળમાંથી જુનાગઢનું થાણું ઉઠાડી મુકવું. કલ્યાણશેઠ સાથે ટંટે થવાથી માધવરાયે વનથલી વશ કર્યું. પણ નવાબ સાહેબની ફરમાશથી દીવાન રણછોડજીએ તેને હરાવ્યું. ૧૭૫ માં રાજકુંવરબાઈએ બહાદુરખાને જન્મ આપે.
૧૭૯૬માં ભુજના વજીર જમાદાર ફતેહમહમદે હાલાર ઘાયલ કર્યો ને તેની વહુ વચ્ચે પડી તેને પણ ઘાયલ કરી. આમ કરવાનું કારણ એ હતું કે રઘુનાથજીએ નવાબને પ્રથમ કહી રાખ્યું હતું કે પ્રભાશંકર તથા મોરારજીને પ્રથમથી મારી નાંખવા કે જેથી શાંતિથી રાજ્ય ચલાવાય.
Page #245
--------------------------------------------------------------------------
________________
(૨૦૮ ) ઉપર ચઢાઈ કરી. પણ કલ્યાણશેઠ, દીવાન રણછોડજી તથા હળવદના રાજાસાહેબ વચ્ચે પડ્યા તેથી સલાહ થઈ "
રાવળ વખતસિંહે કુંડલા તથા રાજુલા લઈ લીધું, તેથી નવાબ સાહેબે ભાવનગર ઉપર ચઢાઈ કરી. ઢસા આગળ આખો દિવસ યુદ્ધ ચાલ્યું પણ છેવટે વખતસિંહે એક લાખ પંદર હજાર રૂપિઆ આપવા ને નવાબે કુંડલા ને રાજુલા પરગણાં આપવાં એવા કોલ કરારથી તહનામું થયું. ૧૭૯૭ માં જુનાગઢ સરકારે માળીયા જીત્યું. ૧૭૯૮માં જમાદાર હામીદના દીકરા આમીન સાહેબે પિતાના પિતાનું વેર વાળવા ગાયકવાડનું લશ્કર લઈ મજેવડીમાં આવીને તેને કિલ્લો તેડ. ને ત્રણગણું ખંડણ લઈ પાછા ગયે. ૧૭૯૯ માં કલ્યાણશેઠે સાયલાના ઠાકરની મદદે જઈ પંચાણુના ધાંધલપુર ઉપર ચઢાઈ કરી, પણ તે ફાવ્યા નહીં. ઈ. સ. ૧૮૦૦ માં પિતાના સિપાઈઓને પગાર આપવાને માટે કલ્યાણશેઠે બાંટવાના મુખત્યારનાં બાબીની સાથે ધ્રાફા, હાલાર ને રિબંદરના ગામમાં લુંટફાટ કરી, ને કુતીયાણા કબજે કર્યું, પણ નવાબ સાહેબના સંદેશાથી દીવાન રઘુનાથજી તથા દીવાન રણછોડજીએ કુંતીઆણુને ઘેરો ઘાલી લઈ લીધું ને કલ્યાણ શેઠને તેના કુટુંબ સહિત કેદ કર્યો. અને તેને દીકરો દીવમાં નાશી ગયે.
ઓગણીસમી સદીની શરૂઆતમાં દીવાન રઘુનાથજીએ પિતાના ભાઈ રણછોડજીને કુંતીઆણુ સંપીને ગાંડળના
Page #246
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) કુંવર દેવાજી સાથે ખંડણી ઉઘરાવવા માટે ઝાલાવાડ ઉપર સ્વારી કરી. રણછોડજી દીવાન પણ ઉના તથા ચોરવાડ નવાબ સાહેબ માટે જીતી લીધાં. પછી લીંબડીમાં આવી મળે. ૧૮૦૩ માં રણછોડજી દીવાને ઝાલાવાડમાંથી બમણું ખંડણી લીધી; તેમાં ગાયકવાડની તરફથીશીવારામગાદી સામે થયે, પણ તેનું કાંઈ વળ્યું નહીં. ૧૮૦૪ માં ગાયક્વાડના દીવાન બાબાજી આપાજીએ વનથલીને ઘેરો ઘાલે, પણ દીવાન રણછોડજીએ તેને હેરાન કર્યો ને તેની ઉઘરાવેલી ખંડણી છીનવી લીધી. ૧૮૦૫ માં દીવાન રણછોડજીએ રાજકેટ સુધી ખંડણું ઉઘરાવી. નવાબ સાહેબે દીવાન રઘુનાથજીને કુતીઆણું ગીરવી આપ્યું, તેથી ૧૮૦૬ માં બંને ભાઈઓ ચાર લાખ રૂપિઆ ચુકવી આપી ત્યાં રહેવા ગયા. ૧૮૦૭ માં કર્નલ વેકરે બાબાજી આપાજી સાથે કાઠીઆવાડમાં આવીને સર્વ રજવાડાઓની ખંડણી હંમેશને માટે મુકરર કરી. ૧૮૦૯ સુધી કર સાહેબ રહ્યા. તે વખતમાં રેવાશંકર જુનાગઢ સરકારમાં મુખ્ય કારભાર ચલાવતા હતા. ૧૮૧૧ માં નવાબ સાહેબ હામી દખાં મૃત્યુવશ થયા. કહાનદાસ તથા જમાદાર ઉમર મુખાસને બહાદુરખાને પાટણથી લાવીને ૧૭ વર્ષની ઉમરે જુનાગઢની ગાદીએ બેસાડયા. કુતીઆણેથી રઘુનાથજીને બોલાવી તેને દીવાનગીરી સોપી. ૧૮૧૨ માં કેપ્ટન કનક તથા ગંગા ધર શાસ્ત્રીએ જામસાહેબને હરાવી જુનાગઢ પાસે લાલવડ સુધી આવી નજરાણું માંગ્યું. ૧૪
=
1
Page #247
--------------------------------------------------------------------------
________________
( ૧૦ )
દીવાન રઘુનાથજીએ તેમની સાથે અમરેલી જઈને કાલકરાર કરવા શરૂ કર્યાં. રણછોડજી દીવાને મુકુદાયને ત્યાંથી કાઢી મુકયા હતા તથા રાજકુવરબાઈએ વેંત જેટલી પણ જમીન આપવાની ના પાડવાથી રઘુનાથજીએ રાજીનામું આપ્યું હતુ. તે છતાં પણુ ગાયક્વાડના દીવાન વિઠ્ઠલરાવે લાંચ આપીને જુનાગઢના કારભારીઓને ફાડયા ને અમરેલી તથા કોડીનાર પરગણાં નવાખ સાહેબ પાસેથી લખાવી લઇ અમરેલીના કિલ્લા ફરીને ધાન્યેા. ૧૮૧૩ માં પૂછડી તારા દેખાયા, ને દેશમાં દુકાળ પડયા. ૧૮૧૪ માં દરીયા વરસની મરકી તથા દુકાળથી ઘણાં માણસા યમરાજાના ધામમાં પહેાંચી ગયાં. ૧૮૧૫ માં જમાદાર ઉમર સુખાસનનું જોર વધ્યુ તેથી નવાબ સાહેબને ભય લાગ્યા. નેટીવ એજન્સ સુંદરજી સવજી, દીવાન રઘુનાથજી તથા રણછોડજીની સલાહથી કર્નલ એલેન્ટાઈને જુનાગઢ આવી ઉમર મુખાસનને ટીંબડી ને પીપરીયા ગામ આપ્યાં. ને નવાબ સાહેબને ભય. માંથી મુક્ત કર્યા. તેના બદલામાં ૧૮૧૭ માં નવાબ સાહેબે . ધંધુકા, રાણપુર, ઘાઘા ને ધેાલેરાની જોરતલબી લેવાના હક ક ંપની સરકારને લખી આપ્યા.
૧૮૧૮ માં બ્રિટીશ સરકારની મદદથી સુ ંદરજી સવજી જુનાગઢના દીવાન નીમાયા. ૧૮૧૯ માં કાઠીયાવાડમાં ધરતી
+ આ ઉદરીઆ સાલમાં અસખ્ય ઉંદરાએ પાકમાં ઘણા બગાડ કર્યાં. ૧૮૪૦ માં પશુ ઉદરન ધાડાં વધી પડયાં હતાં.
Page #248
--------------------------------------------------------------------------
________________
( ૨૧૧ )
કપ થયા, ને દીવાન રઘુનાથજીએ આ ફાની દુનીઆના ત્યાગ કર્યાં. ૧૮૨૦ ગાયકવાડે કાઠીયાવાડના રજવાડા ઉપરના હુક અંગ્રેજને સોંપી દીધેા. તેથી અમરેલીને સુખે જે અત્યાર સુધી સ્વતંત્ર સત્તા ધરાવતા હતા, તે ટોપીવાળાના હાથમાં આવ્યા. ૧૮૨૧ માં જુનાગઢ સ્વસ્થાને પોતાના જોરતલખીને હક અ ગ્રેજ સરકારની મારફત લેવાના ને તેના ખર્ચને માટે તેના ચાથા હિસ્સા અંગ્રેજ સરકારને આપવાના તેમની સાથે કરાર કીધા. ૧૮૨૦ માં નવાબ સાહેબ કચ્છના રાવની કુંવરી કેસરબાઇને પરણ્યા. તે પ્રસંગે પાલિટીકલ એજન્ટ કેપ્ટન બારનેલ તથા તેને નેટીવ એજન્ટ છેટમલાલ બાપાજી-જે અમદાવાદના નાગર હતા તે જુનાગઢમાં હાજર હતા.
૧૮૨૨ માં વાલાબાવા રાણીંગને મારીને તેના હાથમાંથી ગ્રેટ સાહેબને નવાબ સાહેબે છેડાવ્યે ને તેનું વિસા વદર પરગણુ જુનાગઢમાં જોડાવી દીધુ. ૧૮૨૩ માંનવામ સાહેબના ધર્મગુરૂ અહેમદખાં ગુજરી ગયા ને તેના દીકરા ચુસખાંને એ ગામ બક્ષીસ મળ્યાં. ૧૮૨૪માં ધેારાજી વિગેરે ઠેકાણે જમાલખાંએ જુનાગઢના સિપાઇએ લઇ લૂંટફાટ કરવા માંડી; પણ છેવટે તે પકડાયા. તેની ૨૦૦૦૦ કારી દંડ થઇ, તથા નવાબ સાહેમના પણ ૫૦૦૦ કારી દંડ થયા. આ વખતે ગાવિ`દજી ઝાલા દીવાન હતા, કારણ કે સુ દરજી સવજી ૧૮૨૩ માં ગુજરી ગયા હતા, ૧૮૨૫માં કાઠીઆવાડમાં દુકાળ પડયે .
૧૮૨૮ માં બ્લેની પાલિટિકલ એજ ટ થયે, ૧૮૩૧ માં
Page #249
--------------------------------------------------------------------------
________________
( ૨૧ર) (સંવત ૧૮૮૭ ને) સતાશીઓ કાળ પડે. ઈ. સ. ૧૮૩૪ માં સદાશીવરાવની દીવાનગીરીમાં ખડીઆન બલચને નવાબ સાહેબે હરાવી તાબે કર્યો. ૧૮૩૫ માં અનંતજીને ભાઈ અમૃતલાલ અમરચંદ દીવાન થયું. ૧૮૩૬ માં નથુરામ અમરજી બુચ દીવાન થયા. ૧૮૩૮ માં અંગ્રેજ સરકારની સલાહથી. સતી થવાનો ઘાતકી ચાલ સોરઠમાં બંધ કરવામાં આવ્યા. ૧૮૪૦ માં બહાદુરખાએ કાળ કર્યો. તેથી તેમના પુત્ર હામીદખાં ૧૨ વર્ષની ઉમરે ગાદીનશીન થયા. ૧૮૪રમાં સોના રેખની રેતીમાંથી સોનું કરવાના પ્રયોગ કરવામાં આવ્યા હતા પણ ખરચ ઉપજ કરતાં વધી જવાથી તે કામ છોડી દેવામાં આવ્યું, એમ સર જર્જ લીગ્રેન્ડ જેકબ સાહેબ કહે છે. તે વર્ષમાં અનંતજી અમરચંદ દીવાન થયા. ૧૮૪૭ માં ઓખાના, વાઘેર વીઘા માણેક તથા રબારી રૂડાએ કેપ્ટન લકને ગેળીથી માર્યો. પણ પાછળથી બંને પકડાયા. ૧૮૫૦ માં અતિવૃષ્ટિ થવાથી ઘણાં ગામડાં રેલમાં તણાઈ ગયા, ઇંશિઆર અને ચાલાક નવાબ ૧૮૫૧ માં ૨૩ વર્ષની નાની વયમાં બહેસ્તનશીન થયા ને તેમની ગાદીએ તેમના ભાઈ મહાબતખાં ચાદ વર્ષની ઉમરે રાધનપુરથી આવીને બેડા, તેમણે કર્નલ લેંગની સલાહથી પ્રથમ કાઉન્સીલથી રાજ ચલાવ્યું, પણ એકવીશ વર્ષની ઉમરે આવ્યા ત્યારે અનંતજી અમરચંદ તથા મીયાં હમદને દીવાન નીમ્યા. રાધનપુરના નવાબ જોરાવરખાંની દીકરી કમાલબખ્તા, સામતખાં બીબીની પુત્રી સરદારબખ્તા, તથા જુનાગઢના રહીશ શેખ હાસમભાઈની દીકરી લાડડી
Page #250
--------------------------------------------------------------------------
________________
(ર૧૩ ). બીબી એ રીતે ત્રણ સ્ત્રીઓ મહાબતખાં પરણ્યા. બીબી કમાલબખ્તા જે બાદશાહી ઠાઠથી રહેતાં હતાં, તેના કુંવર હામદખાને સરકારે ખેટે ઠરાવ્યું, તેથી તે રાધનપુર ગયા ને ત્યાં ગુજરી ગયા, સરદારબખ્તાને કંઈ સંતાન સાંપડયું નહીં, ને લાડડી બીબીને બહાદુરખાં કુંવર ૧૮૫૬ માં જન્મ્યા, બીજી બે સ્ત્રીઓથી રસુલખાં ૧૮૫૮માં જનમ્યા, તથા એદલમાં ૧૮૬૭ માં જનમ્યા, વળી ૧૮૫૯ માં નાનીબુને તાજબન્તાં કુંવરી જમ્યાં, તેને બાટવાના બાબી રૂસ્તમખાના ભાઈ શેરબુલંદખાં સાથે ૧૮૭૩ માં પરણવ્યાં. નવાબ સાહેબની માનાજુબીબી સાહેબ તથા તેની બેનપણે ચાઇતીબુ અનંતજી દીવાનની વિરૂદ્ધ હતાં. તેથી તેઓએ ખટપટ મચાવી. પણ પિલિટિકલ એજંટ ફારબસ સાહેબે ૧૮૬૦ માં ડુંગરશી દેવશીને દીવાન નીમ્યો. ચાઈતીબુના માનીતા લુવાણ કેશવજી ને વીરજીની મદદથી ડુંગરશી ૧૪ મહિના સુધી ટકી રહ્યો; પણ ૧૮૬૧ માં ઝાલા નેકળજી સંપત્તિરામ દીવાન થયા. ૧૮૬૭માં વાઘેર લેકની માછરડા પાસે ટોબરના ડુંગર ઉપર પૂર્ણ હાર થઈ પણ કેપ્ટન હેબર્ટ ને લાટુચ તેમાં મરી ગયા. ડુંગરશી શેઠ ઉપર વાઘેરને મદદ આપવાનો આરોપ મુકાયે, અને ડોસા પારેખના ખુનના કેસમાં ડુંગરશી, કેશવજી તથા મીયાં હામીદ રાજકોટમાં કેદ થયા. ૧૮૭૦ માં મુંબઈના ગવર્નરંફિટઝારાલ્ડ સાહેબે રાજકુમાર કોલેજ સ્થાપી. તેજ સાલમાં ભાવનગરના ઠાકોર સાહેબ જસવંતસિંહજી તથા ગંડલના ઠાકોર સાહેબ
Page #251
--------------------------------------------------------------------------
________________
(૧૪) સગરામજી દેવલોક પામ્યા. કોનન બારીસ્ટરની મદદથી કેશવજીએ જુનાગઢ સ્ટેટ સામાં ઘણું લખાણ છપાવ્યાં. પણ ૧૮૭૧ માં દશ વર્ષની કેદ ભોગવી રહ્યા પછી બે મહિને મરી ગયે, ને તેને ભાઈ વીરજી પણ ઉપરકેટના કેદખાનામાં બારીએથી પડી અગરકેઈએ પાડવાથી મરણ પામ્યો. ૧૮૭૨ માં મહારાણી સાહેબને કુંવર ડયુક એફ એડીનબરે આ ત્યારે નવાબ સાહેબ મુંબઈ પધાર્યા. તેજ વર્ષમાં કાઠીયાવાડ
જ્યુડીશીઅલ એસિસ્ટંટની નવી જગે નીકળી. ૧૮૭૩ માં રાજસ્થાનિક કેર્ટ સ્થપાઈ. ૧૮૭૪માં ભેપાળની બેગમને જી. સી એસ. આઈ. ને ખેતાબ આપવાના પ્રસંગે નવાબ સાહેબ ફરી મુંબઈ ગયા ને ત્યાં પ્રીન્સ ઓફ વેલ્સની મુલાકાત થઇ. ૧૮૫૭માં વઢવાણના ઠાકોર સાહેબ રાજસિંહ ગુજરી ગયા. ૧૮૭૭ માં મહારાણ સાહેબે કૈસરેહિંદની પદવી ધારણ કરી. તે પ્રસંગે નવાબ સાહેબ દીલ્લી પધાર્યા ત્યારે તેમનું ૧૧ તેનું માન વધારી ૧૫ તાપનું કર્યું. આ વર્ષમાં ઘણે ઓછો વરસાદ પડે. ૧૮૭૮ માં રાવબહાદુરગેકુળજી ઝાલા ગુજરી જવાથી ખાનબહાદુર સાલે હિંદી સી. આઈ. ઈ. દીવાન થયા. આ વર્ષમાં ઘણે વરસાદ પડવાથી પાકને નુકસાન, પહોંચ્યું ને ટાઢ કાળ પડે. તેમાં વળી તીડ ઉપદ્રવ ને તાવની સખત બીમારી ચાલવાથી જુનાગઢની વસ્તીને પાંચ ભાગ પંચત્વપણાને પામે. ૧૮૮૦ માં ગવર્નર સાહેબ સર જેમ્સ ફર્ગ્યુસને ભાવનગર-ગંડલ રેલવે ઉઘાડી. ૧૮૮૧ માં ભાવનગરવાળા બાપાલાલ નાયબ દિવાન થયા. તેજ
Page #252
--------------------------------------------------------------------------
________________
(૨૧૫). સાલમાં દાજીરાજને વઢવાણને કુલ અખત્યાર મળ્યા. ૧૮૮૨ માં મૈયાનું તથા ૧૮૮૫ માં મકરાણીનું હૃલ્લડ થયું. ૧૮૮૨ ના સપ્ટેબરની ર૯ મી તારીખે નવાબ સર મહાબતખાનજી કે. સી. એસ. સ્વર્ગવાસી થતાં કુંવર બહાદુરખાનજી ગાદીનશીન થયા. તેમના વખતમાં વજીર બહાઉદીનભાઈ હારામભાઈ સી. આઈ. ઈ. એ તથા દીવાન હરિદાસ વિહારીદાસે રાજ્યની સારી સેવા બજાવી. મહાબત મદરેસા, જુનાગઢ તરફની રેલ્વે, વગેરે આ નવાબ સાહેના વખતમાં થયાં. સંવત ૧૯૪૭ ના કાર્તિક માસમાં લોર્ડ હેરિસના હસ્તથી બહાદુરખાનજીને જી. સી. આઈ. નો ખેતાબ મળે.ને સંવત ૧૯૪૮ ના પિષ વદ ૭ને ગુરૂવારે બહાદુર બાબી બહાદુરખાનજીબેહસ્તનશીન પામવાથી નવાબ સાહેબ મહમદ રસુલખાનજી ગાદિપતિ થયા. તેમના વખતમાં મુંબઈના ગવર્નર લેડ હેરીસના હાથથી લેપર અસાઇલમ સ્થપાયું. ને વજીર સાહેબ બહાઉદીનભાઈ કે જે સંવત ૧૦૧ ની સાલથી રાજ્યની સેવા બજાવતા આવ્યા છે તેમને સને ૧૮૪૩ ના નવેંબર માસની તા. ર૩મીએ લેહેરીસે સી. આઈ. ઈ. ને ચાંદ રાજકેટ મુકામે પહેરાવ્યા. - દીવાન હરિદાસ પછી તેમના ભાઈ સરદાર બહાદુર બહેચરદાસ તથા ચુનીલાલ સારાભાઈ દીવાન થયા. સને ૧૮૦૩ માં નાયબ દીવાન પુરૂષોતમરાય સુંદરજી રાજ્યની નેકરીમાંથી દુર થયા ને સરદાર બહાદુર બહેચરદાસ બીજી વાર દીવાન થયા. ૧૮૦૬ માં મીરઝાં અબાસ અલીબેગ દીવાન થયા.
Page #253
--------------------------------------------------------------------------
________________
અશોકના લેખોનું ભાષાંતર
શાસન–૧. દેવના પ્રિય પ્રિયદર્શી રાજાનું આ શાસન છે. જીવહિંસા તદન બંધ કરવી જોઈએ. જેમાં હીંસા થાય તેવા યજ્ઞો કરવા નહીં. મેટ સમાજ એકઠો કરવા દે નહીં. કારણ કે દેવના પ્રિય પ્રિયદશી (અશક) રાજા આવા મેટા સમાજને દેષરૂપ ગણે છે. ખરેખરી તે એક જ સમાજ છે જેને દેવના પ્રિય પ્રિયદર્શી રાજા કબુલ રાખે છે. આગળ ધર્મશાસન બહાર પાડવામાં આવેલું છે કે સત્કર્મમાં પ્રાણીઓ મારી શકાય અને આજ સુધી આવી રીતિ ચાલતી આવી છે, પણ તે રીતિ હવે કબુલ નથી, તેથી આ ધર્મશાસન બહાર પાડવામાં આવે છે કે હવેથી પ્રાણુઓને મારવાં નહીં.
શાસન-૨.
દેવના પ્રિય પ્રિયદર્શી રાજાના સઘળા મુલકમાં તથા પાસેના દેશ ચળ, પાંડ દેશ, સત્યપુત્ર, કેરલપુત્ર, તામ્રપણ (લંકા) માં તથા યવન રાજા એન્ટિકસ તથા તેને સામંત રાજાઓ હોય તે સર્વને માલુમ થાય કે રાજાએ બે બાબતે કરી છે. એક મનુષ્યના સુખના ઉપાય તથા બીજા પશુઓના
Page #254
--------------------------------------------------------------------------
________________
(૨૧) સુખના ઉપાય. એ બંને ઉપાયને માટે મનુષ્ય તથા પશુઓને ઉપયોગી જે જે આષધિએ જે જે સ્થાને નથી તે તે ઔષધિઓ મંગાવીને ત્યાં ત્યાં પાવી છે. તેમજ ફળ મૂળ જે ઠેકાણે નથી ત્યાં તે મંગાવી રોપાવેલાં છે. તથા મનુષ્યના અને પશુઓના ઉપયોગ સારૂં માર્ગમાં કુવા ખેદાવ્યા છે તથા ઝાડ વવરાવ્યાં છે.
શાસન–૩, દેવના પ્રિય પ્રિયદર્શી રાજા કહે છે કે ગાદીએ બેઠાં મને બાર વર્ષ થયાં ત્યારે મેં એ પ્રમાણે આજ્ઞા કરી કે, જે લેકે ધર્મના નિયમથી બંધાયેલા છે તે ગમે તે પરદેશના હોય અથવા મારી પ્રજા હોય તો પણ તેમણે નીતિનાં બંધન જેવાં કે માતા-પિતા, મિત્ર, દાસ ને બાળક સંબંધી તથા બ્રાહ્મણ અને શ્રમણ સંબંધી કર્તવ્ય અમલમાં લાવવા સારૂ પાંચ વર્ષ પ્રાયશ્ચિત કરવું. ઉદારતા સારી છે. જીવતાં પ્રાણીને પીડા નહીં કરવી એ સારું છે. ઉડાઉપણું ને નિંદાથી દૂર રહેવું એ સારું છે. શ્રદ્ધાવાળા લોકોને આ સ્થાને ગણવેલા સગુણ સંબંધી દાખલાથી અને ખુલાસાથી સમાજ પોતે જ ઉપદેશ આપશે. .
શાસન–૪. ઘણે કાળ થયાં હિંસા ઘણી થાય છે, જ્ઞાતિમર્યાદા રહેતી નથી, બ્રાહ્મણ-શ્રમણનું માન રહેતું નથી, માટે દેવના પ્રિય પ્રિયદર્શી રાજા ગજાદિક સહિત સ્વારી કહાડી, વાજીંત્ર
Page #255
--------------------------------------------------------------------------
________________
(૨૧૮) વજડાવી તથા આતશબાજી ફડાવી અગાઉ કેઈ દિવસ નહીં આપેલે એવો હુકમ આપે છે કે, પ્રાણીહિંસા કરવી નહીં. બ્રાહ્મણ-શ્રમણનું માન રાખવું. માબાપની સેવા કરવી તથા વૃદ્ધની સેવા કરવી. આ અને બીજાં ધમાચરણ દેવના પ્રિય પ્રિયદશી રાજાએ વધાર્યા છે અને હજુ પણ વધારશે. દેવના પ્રિય પ્રિયદશીના પુત્ર પિત્રાદિક પણ પ્રલય પર્વત ધર્મ તથા શીલ પાળી આ ધર્માચરણની વૃદ્ધિ કરશે. કારણ કે જે દુરશીલ હોય છે તે પોતે પણ ધર્મ પાળી શક્તા નથી. ધમચરણની વૃદ્ધિ થાય તથા ઘટાડો ન થાય એમાં સારું છે એમ ધારી આ લખેલું છે. આ બાબતની વૃદ્ધિ થાઓ. હાની ન થાઓ. ગાદીએ બેઠે બાર વર્ષ થયા પછી દેવના પ્રિય પ્રિયદર્શી રાજાએ આ લખાવેલું છે.
શાસન–પ. દેવના પ્રિય પ્રિયદર્શી રાજા ફરમાવે છે કે કોઈનું કલ્યાણ કરવું એ કઠણ છે તથા પાપ કરવું એ સહેલું છે. માટે મેં જેમ શુભ કૃત્ય કર્યા છે તેમ મારા પુત્ર, પિત્ર તથા પ્રપત્રાદિક પણ દરેક સમયે ઘણું સારાં કામ કરશે. લેકે પણ તેજ પ્રમાણે ચાલશે તે સુખી થશે. જે આ માર્ગને તજશે. તે દુ:ખ પામશે, પાપ સુકર છે. માટે મારા રાજ્યના તેરમાં વર્ષમાં સર્વ ધર્મના લોકેમાં નાતિની દેખરેખ રાખવા સારૂ સદ્દગુણની વૃદ્ધિ થવા અને યવન, કાબેજ, ગંધાર, રાષ્ટ્રિક અને પિનેનિકના સુધમી લોકમાં સુખની વૃદ્ધિ કરવા સારૂ
Page #256
--------------------------------------------------------------------------
________________
(૨૧) મેં ધર્મમહામાત્ર નીમ્યા છે. તેઓ લડવૈયા લેકમાં, બ્રાહ્મણ, શ્રમણ તથા બીજા લોકોમાં બીન હરકતે સારા લેકનું કલ્યાણ થવા સારૂ, બંદિવાના બંધ તોડાવવા સારૂ અને પૂરેલાને બહાર કાઢવા સારું પવિત્રગુરૂએ આપેલા જ્ઞાનના સાધન વડે ફરશે. પાટલી પુત્ર શહેરમાં અથવા બહાર જ્યાં મારા ભાઈ બહેન અથવા સગાંવહાલાં હશે ત્યાં પણ તેઓ જશે. આ ધર્મમહામાત્ર જે નીતિની દેખરેખ માટે નીમવામાં આવ્યા છે તેઓ જે જે સ્થાનોએ નીતિને કાયદે સ્થપાયે છે, ત્યાં ત્યાં પુણ્યવાન અને સદ્દગુણીજનોને ઉત્તેજન આપશે. આવા ઈરાદાથી આ શાસન લખ્યું છે તે મારી પ્રજાએ માનવું.
શાસન–૬. પ્રાચીનકાળમાં પ્રજાના હિત ઉપર ધ્યાન આપવામાં આવ્યું હોય તેમ જણાતું નથી. તેમજ કોઈ અમલદારોએ પણ ધ્યાન આપ્યું નથી. માટે હવે મારા રાજ્યમાં સ્ત્રીઓ ઉપર, ધર્મસ્થાન ઉપર, યાત્રાળુ ઉપર, વ્યાપાર ઉપર તથા બાગ-બગીચા ઉપર મેં ચોકીદાર રાખેલા છે. અને હરેક રીતે મારી પ્રજાના સુખમાં વધારો થાય તેમ કર્યું છે. હું અને મારા મહામાત્ર જે જે જાહેર કરીએ તે મંજુર થવા માટે સભામાં મૂકવામાં આવશે. મંજુર થયા પછી મને ખબર આપવામાં આવશે આવી આજ્ઞા મેં સર્વ ઠેકાણે કરી છે. જગતનું હિત કરતાં કરતાં મને સંતોષ થતું નથી. આખી દુનીઆને આબાદ કરવી એ ઘણેજ સ્તુતિપાત્ર પ્રયત્ન છે. જ્યારે સવ
Page #257
--------------------------------------------------------------------------
________________
( ૨૦ )
લે આ લેાકમાં સુખી થાય અને અ ંતે સ્વર્ગમાં જવા શકિતમાન થાય ત્યારેજ હું તેમના ઋણુથી છુટું. આવા ઋણથી મુકત થવા માટે મારા સઘળા યત્ન છે. આવા વિચારથી આ નીતિનું શાસન લખવામાં આવ્યું છે. આ ઘણા કાળ સુધી ટકા. મારી પાછળ મારા પુત્ર, પૌત્ર તથા પ્રપૌત્ર આખી દુનિઆના ભલાને માટે યત્ન કરી. આ કામ અત્યંત શ્રમવિના અને તેવું નથી.
શાસન-૭.
દેવપ્રિય પ્રિયદશી રાજા એવી ઇચ્છા રાખે છે કે સવ ધમ ગુરૂએ સ'પથી રહે. તે ઇચ્છે છે કે અમે જેવા નિયમ પાળીએ છીએ તેવાજ નિયમ બીજા લેાકેા પાળે તથા રાખે પણ સર્વ મનુષ્યના મત તથા ઇચ્છાએ જીઢી જુદી હાય છે. માટે કેટલાએક બધું પાળે, તેમજ કેટલાએક થાડુ' પણ પાળે તાપણુ એટલું તે ખરૂ કે નિયમ, દાન ઇત્યાદિ ઘણાં છે. તેમજ સંયમ, ભાવશુદ્ધિ, કૃતજ્ઞતા, દ્રઢભકિત એ શ્રેષ્ઠ છે.
શાસન—૯૮.
આગળના વખતમાં રાજાએ મૃગયા ( શિકાર ) વગેરે મેાજશેાખ માટે મુસાફરી કરતા. પણ દેવપ્રિય પ્રિયદશી રાજાને તેા ગાદીએ બેઠા પછી દસમે વર્ષે જ્ઞાન થયું કે સ યાત્રાઓ કરતાં ધર્મયાત્રા જ શ્રેષ્ઠ છે. જેમાં બ્રાહ્મણ-શ્રમણનુ દર્શન થાય તથા તેમને દાન અપાય. વૃદ્ધ જનાનું દર્શન
Page #258
--------------------------------------------------------------------------
________________
(૨૨૧ ) થાય તથા તેમને સુવર્ણની બક્ષીસ આપી શકાય. પિતાના દેશના લેકેની મુલાકાત લઈ શકાય. ધર્મને બેધ આપી શકાય. તથા તે વિષે પુછપરછ થઈ શકે. પોતાને અગાઉ વિચાર ફેરવીને ધર્મયાત્રા સ્વીકારી તેથી દેવપ્રિય પ્રિયદર્શી રાજા પિતે ઘણા રાજી થયા છે.
શાસન-લ દેવપ્રિય પ્રિયદર્શી રાજા કહે છે કે કંઈ હરકત હોય, પુત્ર પ્રસ, પ્રવાસ કરવો હોય તથા એ શિવાય બીજા ઘણા પ્રસંગ આવે ત્યારે મનુષ્ય નાનાં મોટાં માંગલિક કૃત્ય કરે છે. જે માણસો આવાં નિરર્થક અને શુદ્ર અનેક મંગળ કરે છે તે મૂઢ છે. માંગલિક કૃત્યે તે અવશ્ય કરવાં જોઈએપણ એવાં મંગળ કૃત્યેનું બહુજ થોડું ફળ છે. ધર્મમંગળ એજ મહામંગળ છે. એ મંગળમાં નીચેની બાબત છે. નેકર-ચાકરની ખબર રાખવી, ગુરૂની સારી રીતે સેવા કરવી, જીવને સારી રીતે નિયમમાં પ્રવતો તથા બ્રાહ્મણ–ભિક્ષુકોને સારું દાન આપવું. એ તથા એવા પ્રકારના બીજાં સત્કર્મ કરવાં એનું નામ ધર્મમંગળ છે. આ મંગળ કરવાને બોધ બાપ હોય તે બાપે, દીકરાએ, ભાઈએ કે ઉપરીએ જ્યાં સુધી સામા માણસના મનમાં ઉતરે ત્યાંસુધી કરો. આગળ કહ્યું છે કે દાન કરવું તે સારું છે, પણ જેવાં ધર્મ સંબંધી દાન તથા અનુગ્રહ છે તેવાં બીજ કેઈપણ દાન કે અનુગ્રહ નથી. શુભ અંત:કરણવાળા મિત્ર, જ્ઞાતિલાએ તથા સલાહકારે પ્રસંગ આવે
Page #259
--------------------------------------------------------------------------
________________
(રરર) ત્યારે કહેવું કે ઉપર કહેલાં કામ સારાં છે માટે તે કરવાં. આ સઘળું જે કરે છે તે અંતે સ્વર્ગ જાય છે. સ્વર્ગે લઈ જનારાં આ કામ જરૂર કરવાં જોઈએ.
શાસન–૧૦, જે દેવપ્રિય પ્રિયદર્શી રાજાની પ્રજા ધર્મસેવન ન કરતા અથવા ધર્મજ્ઞાનમાં ન અનુસરત તો તે યશ કે કીર્તિને પરમ લાભકારી ન ગણત. પરંતુ તેની પ્રજા ઉપર પ્રમાણે પ્રવર્તે છે માટે તે યશ અથવા કીર્તિને ચાહે છે. દેવપ્રિય પ્રિયદર્શી રાજા જે કંઈ પરાક્રમ કરે છે તે કેવળ પરલેકને માટે કરે છે. તેથી પિતે બિલકુલ કલંકમુક્ત રહે ખરે. કલંક તે પાપ જ છે. પરંતુ જે માણસ સર્વકામ મૂકી દઈ આ કામને વાસ્તે અત્યંત પરિશ્રમ લે, તો ભલે તે ઉંચી કે નીચી પંક્તિને હોય તે પણ તેનાથી આ કામ બનવાનું નથી. તેમાં પણ ઉંચી પદવીના માણસથી તે આ કામ બનવું ઘણું જ અશક્ય છે.
શાસન-૧૧, દેવના પ્રિય પ્રિયદર્શી રાજા એમ કહે છે કે જેવું ધર્મ દાન, ધર્મચર્ચા, ધર્મસંબંધી ઉદારતા કે ધર્મને સંબંધ છે એવું કઈ પણ દાન નથી. ધર્મદા વગેરેમાં નીચેની બાબતે છે ...નેકર-ચાકરની સારી બરદાસ રાખવી, માતાપિતાની ભક્તિ કરવી, મિત્ર, એલખીતા, જાતિભાઈ, બ્રાહ્મણ તથા ભિક્ષુકને સારી રીતે દાન દેવું તથા જીવની રક્ષા કરવી. આ
Page #260
--------------------------------------------------------------------------
________________
(૨૨૩ ).
શુભ કર્તવ્ય છે એમ બાપે, દીકરાએ, ભાઈઓ, મિત્ર, એાળખીતા માણસે, જાતિભાઈઓ તથા પાડોશીએ પણ કહેવું. આ પ્રમાણે જે કરે છે તે આ જગતમાં સર્વની પ્રીતિને પાત્ર થાય છે તથા પરલેકમાં પણ અનંત પુણ્યનું ફળ ભેગવે છે.
શાસન–૧૨, દેવપ્રિય પ્રિયદર્શી રાજા સર્વ સંપ્રદાયના ભિક્ષુકમંડળ તથા ગૃડથુનો દાન માનાદિથી સત્કાર કરે છે. દેવપ્રિય પ્રિયદશી રાજા એમ માને છે કે, જે દાન કે પૂજાથી સર્વ સંપ્રદાયની યશવૃદ્ધિ થાય તેના જેવું બીજું કે દાન કે પૂજા નથી. સંપ્રદાયનું બળ અનેક રીતે વધી શકે છે. પણ સંપ્રદાયના ઉદયનું મૂળ તે એજ છે કે વાચા નિયમમાં રાખવી; કારણ કે તેથી પિતાના સંપ્રદાયની પ્રશંસા અથવા પર સંપ્રદાયની નિંદા ન થાય, તથા પ્રસંગ વિનાનું હલકું ભાષણ ન થાય. પ્રસંગ આવે ત્યારે એક સંપ્રદાયવાળા મનુષ્યએ બીજા સંપ્રદાયવાળાને માન આપવું. જેઓ પ્રસંગે એક બીજાના સંપ્રદાયને ઉત્તેજન આપે છે તેઓ પિતાના સંપ્રદાયને વધારે છે, ને પર સંપ્રદાયને ઉપકાર કરે છે. જે આથી વિરૂદ્ધ વર્તે છે તે પિતાના સંપ્રદાયને ક્ષય કરે છે, તથા પર સંપ્રદાયને અપકાર કરે છે. તથા હું મારા સંપ્રદાયની ઉન્નતિ કરૂં છું એમ સમજી જે પિતાના સંપ્રદાયની કેવળ સ્તુતિ કરે છે તે પણ પિતાના સંપ્રદાયને અત્યંત નાશ કરે છે. માટે સર્વ સંપ્રદાયવાળાએ હળી મળીને રહેવું એ સારું છે. તેઓ એકબીજાના
Page #261
--------------------------------------------------------------------------
________________
(૨૪) ધર્મથી વાકેફ થાય તથા એકબીજાને મદદ કરે એવી દેવપ્રિય પ્રિયદશી રાજાની ઈચ્છા છે. કારણ કે, સર્વ સંપ્રદાયવાળા બહુશ્રુત તથા થાય જેથી સર્વ સંપ્રદાયને યશ વધે તથા તેમને માન મળે એવા દાન સિવાય બીજા દાન કે પૂજનને તે માનતા નથી. આટલા સારૂ ધર્મમહામાત્ર, સ્ત્રીઓ વિષે તપાસ રાખનારાઓ, સન્યાસીઓ આદિકની સાર સંભાળ રાખનારાઓ તથા એવા બીજાઓ કામે લગાડ્યા છે. આમ કરવાનું ફળ એટલું જ કે પિતાના સંપ્રદાયની વૃદ્ધિ થાય તથા ધર્મ પ્રકાશ પામે.
શાસન–૧૩. (અક્ષરો ઘણાખરા ઘસાઈ ગયા છે.)
શાસન–૧૪. આ ધર્મલિપી દેવપ્રિય પ્રિયદર્શી રાજાએ લખાવેલી છે. કઈ ઠેકાણે સંક્ષેપમાં લખાયેલી છે, કોઈ ઠેકાણે મધ્યમ રીતે તથા કેઈ સ્થાને વિસ્તારથી લખાયેલી છે. બધે ઠેકાણે બધું લખેલું નથી. દેશ માટે છે માટે મેં જે લખાવ્યું છે તે ઘણું છે. કેટલીક બાબતો વિષયની મધુરતાને લીધે ફરી ફરીને લખી છે. કારણ કે તે બાબતને લેક વિશેષ પ્રીતિથી ગ્રહણ કરે છે આમાં કોઈ સ્થાને અપૂર્ણ અથવા અયોગ્ય લખ્યું હોય તે તેનું કારણ એમ ધારવું કે અસલ સાથે તેની નકલ મેળવી નહીં હોય અથવા તે કોતરનારે ભૂલ કરી હશે.
Page #262
--------------------------------------------------------------------------
________________
સ્કંદગુપ્તના લેખનું ભાષાંતર.
જેણે બલિરાજા પાસેથી પોતાના પ્રીતિપાત્ર ભકતેને ભેગવવા યોગ્ય ઘણા કાળથી સંગ્રહ કરેલી સમૃદ્ધિને ઇંદ્રના સુખને માટે હરી લીધી છે, ને જે કમળમાં રહેનારી લક્ષમીનું વાસગ્રહ છે તે અતિશય વિજયી તથા દુઃખ હરનાર વિષ્ણુને જય થાઓ. તે પછી રાજાઓને ઘટે તેવા ગુણનો ભંડાર, શેભાયમાન વક્ષસ્થળ વાળે, જેણે પોતાની ભુજાવડે પરાક્રમ કરેલાં છે તથા જે પુષ્કળ લહમીવાન છે તે સ્કંદગુપ્તને જય થાઓ, તે સ્કંદગુપ્ત માન અને ગર્વરૂપી ફૂલેલી ફણાવાળા નૃપરૂપી સપને ગરૂડની ખાણ સમાન તથા તેમનું વિષ ઉતારનાર છે. તેણે પોતાના પિતાના દેવલેક પામ્યા પછી ચાર સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં રત્નથી ભરપૂર એવી ચતરફ વસેલા દેશવાળી પૃથ્વીને તાબે કરો શત્રુઓને નમાવ્યા. એ રાજાને યશ પ્રસરતી વેળાએ જેમને ગર્વ મૂળથી ગયા હતા તેવા પ્લેચ્છ દેશમાં વસનાર તેના શત્રુઓ જતાયેલ જેવાજ હતા અને લજજાને લીધે તેઓ પોતાનાં મુખ રાજાને દેખાડી શકતા નહોતા. લક્ષમીએ ડહાપણુથી વિચારીને તથા ગુણદેષનાં કારણે ધ્યાનમાં લઈને સર્વ રાજકુમારોને અનાદર કરી સ્વયંવરમાં સ્કંદગુપ્તને પસંદ કર્યો. તેની પ્રજામાં કઈપણ ધર્મના માર્ગે ચાલનાર,
મી, દરિદ્રી, દંભી, લેભી, દંડગ્ય કે પીડિત નહેતું. એમ તેણે સઘળી પૃથ્વીને જીતીને શત્રુઓને ગર્વ ભંગ કરી તથા સર્વ ૧૫
Page #263
--------------------------------------------------------------------------
________________
( ૨૨૬ )
મુલકમાં રક્ષક નીમીને આ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરવા માંડયા. લાયક બુદ્ધિશાળી, વિવેક, વિચાર ને સ્મરણશક્તિવાળા; સત્ય, સરલતા, ઉદારતા ને નીતિયુક્ત; મધુરતા, વિદ્વગ્ધતા ને ચશવાળા; પ્રીતિયુક્ત, પુરૂષવાળા, નિષ્કપટ, સકલ કબ્જે ક્રમ માં તત્પુર, સર્વ જનના કલ્યાણની કાળજીરાખનાર, એવા કોઇ મનુષ્ય મારા અમલદારામાં હશે ? વળી તે નીતિમાર્ગે દ્રવ્યના સંગ્રહ કરવામાં, સંગ્રહિત દ્રવ્યનુ રક્ષણ કરવામાં તથા તેના ચેાગ્ય રસ્તે ઉપયાગ કરવામાં સમર્થ હશે ? જે આખા સૈારાષ્ટ્ર દેશ ઉપર અમલ ચલાવી શકે એવા મારા અમલદારામાં કાણ છે? અરે હા, યાદ આવ્યુ. આ બધા ો ઉઠાવવાને સમર્થ પણ દત્ત જ છે. આ પ્રમાણે કેટલાએક દિવસ સુધી વિચાર કરી અંતે ઢ નિશ્ચય કરીને પણ દત્તને કેટલીએક આજીજી સાથે સૈારાષ્ટ્રના રક્ષણને માટે નીમ્યા. જેમ પશ્ચિમ દિશાના અધિપતિ તરીકે વરૂણને નીમીને દેવતાઓ નિશ્ચિંત થયા, તેમ પશ્ચિમ દિશામાં સારાષ્ટ્ર ઉપર પણ દત્તને નીમીને સ્કંદગુપ્ત રાજા નિશ્ચિત થયા. પણુ દત્તને એક પુત્ર હતા. તેનામાં ખરૂં પુત્રપણું હતું. તે બીજો પણ દત્ત હાય તેવા હતા. તથા તેને તેના બાપે પેાતાના આત્માની પેરે ઉછેર્યાં હતા. તેનુ ં મન શાંત તથા આકૃતિ કામદેવના જેવી રૂપાળી હતી. તેનુ' મુખ તળાવમાં ખીલેલા કુલ સરખુ હતુ. પોતાને ઘટે તેવી અનેક તરેહની રમતાથી તે હમેશાં ખુશીમાં રહેતાઃ શરણે આવેલા લાકોના રક્ષક હતા. તેનુ નામ ચક્રપાલિત હતુ. તે લૈકપ્રિય હતા તથા પેાતાના ઉત્તમ ગુણા વડે તેણે પોતાના પિતાની કીતિ વધારી. ક્ષમા,
Page #264
--------------------------------------------------------------------------
________________
( ૨૧૭ )
અમલ, વિવેક, નીતિ ગ રહિત શૈાય .......દાન, ખુશમિજાજ, ડહાપણુ, ઋણમુક્તિપણું, ચંચળાઇ, સાંઢ તા, દુષ્ટને દંડ દેવા, ધ્યેય અને ઉદારતા એ સર્વ ગુણા તેનાથી કોઇ દિવસ છુટા પડતા નહીં. જેની ઉપમા આ ચક્રપાલિતને અપાય તેવા કોઇ પણુ માણુસ જગતમાં નથી. પણ સર્વાં ગુગુ તેમાં છે, માટે તેની ઉપમા બીજાને અપાય છે. આ તથા બીજા શુંગૢાની પરીક્ષા કરીને તેને તેના બાપે સૈારાષ્ટ્રની સરદારી સોંપી ત્યારથી તેણે પાતાના પૂર્વજો કરતાં પણ સારી રીતે શહેરનું રક્ષણ કર્યું. તેણે પેાતાની ભૂજાઓના પરાક્રમ શિવાય કોઇ બીજા ઉપર આધાર રાખ્યા નથી. તેણે ગર્વથી કાઇને દુઃખ દીધું નથી. શહેરમાં જે દુષ્ટ જન હતા તેને શિક્ષા કરી. સવ પ્રજાને તેના ઉપર ભરાંસા હતા. તે પ્રજાના ગુણ-દોષની પરીક્ષા કરીને તેમની સાથે હસ્તે મ્હાઢે વાત કરીને તથા તેમને ચેાગ્ય સન્માન આપીને પેાતાનાં ખાળમચ્ચાંની માફક રાજી કરે છે. એક બીજાને ઘેર જવા આવવાથી તથા કુલાચાર પ્રમાણે તેમના આદરસત્કાર કરવાથી તેણે લેાકેાની પ્રીતીમાં વધારા કર્યો છે. તે બ્રાહ્મણપણું જાળવી રાખનાર, સમર્થ, પવિત્ર ને દાનશીલ છે. તે જે દનીય પદાર્થ મળે તેના ધમ ને અને હરકત ન આવે તેવી રીતે ઉપભાગ કરે છે. પણ દત્તના દીકરા નીતિવાન થાય એમાં કંઇ આશ્ચર્ય નથી. કારણ કે માતીનાં ઝુમખાં તથા પાણીમાં થતાં કમળ જેવા શીતળ ચંદ્રમાથી કદી પણ ગરમી ઉત્પન્ન થશે ? ઋતુના ક્રમ પ્રમાણે ઉનાળા ઉતરી જ્યારે ચેામાસુ આવ્યું ત્યારે ગુપ્તના કાળથી
Page #265
--------------------------------------------------------------------------
________________
( ૧૮ ) ગણતાં ૧૩૬ની સાલમાં ભાદરવા સુદ ૬ની રાત્રીએ લાંબા વખત સુધી ઘણે વરસાદ વરસ્ય. જેથી સુદર્શન તળાવ એકદમ ફાટયું. રેવત પર્વતમાંથી નીકળેલી આ સઘળી નદીઓ તથા રેતીથી ચળકાટ મારતી પળાશિની (સોનરેખ) નદી જે આજ ઘણા કાળ સુધી બંધનમાં રહી હતી તે આજે હર્ષ પામી આગળની માફક ઉતાવળી પોતાના પતિ (સમુદ્ર) તરફ ચાલતી થઈ. વરસાદ થવાથી હર્ષ પામેલા સમુદ્રને જોઈ તેનું પ્રિય ચાહનાર ઉજજયંત પર્વતે પાણીમાં ઉગેલા કમળથી ભાયમાન નદીરૂપી હાથ લાંબો કર્યો. કેટલાક રાતમાં જાગી ઉઠેલા તથા કેટલાએક પાછલી રાત્રે જાગેલા લેકે ખેદ પામી ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરવું ? તેટલામાં સુદર્શન તળાવ અદ્રષ્ય થયું (નાશ પામ્યું:) લેકે કહેવા લાગ્યા કે સુદર્શન તળાવ જે હાલ દેખાતું જ નથી તે ફરી કઈ દિવસ સમુદ્રને દેખાવ આપશે ચકપાલિત પિતાને ભકત હતું તેથી રાજાના તથા શહેરના હિતને વાસ્તે ૧૩૭ની સાલમાં ઉનાળાના માસ (ચૈત્ર) પહેલે દિવસે ઘણેએક શ્રમ તથા પૈસા ખરી.
રૂદ્રદામાના લેખનું ભાષાંતર સિદ્ધ, આ સુદર્શન તળાવ ગિરનાર પર્વતના પડધાર માટી તથા પથ્થરથી લાંબું પહેલું તથા ઉંચુ પથરાની સાંધ માલમ ન પડે તેવી રીતે મજબુત ચણેલી પાળવાળું છે. તેથી તે ડુંગરની ધારની બરોબરી કરે છે. તેના બંધ ઘણા સજજડ છે તેને એક વાભાવિક પુલ છે. તથા તેને પાછું જવા
બરથી
Page #266
--------------------------------------------------------------------------
________________
(૨૯) માટે રસ્તા રાખેલા છે તેની ત્રણ શાખા છે......વગેરે ઉપકારોથી ઘણું જ વૃદ્ધિ પામ્યું છે. આ તળાવ પ્રાત:કાળે નામ લેવા ગ્ય મહાક્ષત્રપ સ્વામિચણા રાજાના પત્ર (મહાક્ષત્રપ જયદામાના) પુત્ર જેનું નામ મોટા પુરૂષે પણ વારં વાર લે છે તે રૂદ્રદામાના ૭૨ મા વર્ષમાં માર્ગશીર્ષ વદી પડવાને દિવસે જ્યારે પૃથ્વી સમુદ્ર જેવી થઈ હતી ત્યારે ઉજજ યંત પર્વતમાંથી વહેતી સુવર્ણ જેવી ચચક્તિ રેતીવાળી સોનરેખ, પલાશિની વગેરે નદીઓના વધેલા પુરના વેગને લીધે પુલફાટે નહીં તેને માટે જોઈએ તેવી યુકિતઓ કરી રાખ્યા છતાં પણ પર્વતના શિખર, ઝાડ, અગાશી, ઘર, જયસ્થંભ, બારણાં વગેરેને નાશ કરનાર પ્રલયકાળ સમાને - ભયંકર અત્યંત વેગવાળા પવનને લીધે ઉછળતા પાણીમાં ભાગી ગયેલા પથરાઓ ઝાડનાં મૂળ, તથા વેલાઓનાં જાળાં આવી પડ્યાં, તેથી પુલ તુટયે તથા તેમાં મથાળેથી નદીનાં તળ સુધી ચારશે વિસ હાથ લાંબે. તેટલાજ પળે, તથા પંચોતેર હાથ ઉડે રસ્તે પડી ગયે. જે માર્ગે સઘળું પાણી નીકળી જવાથી એ તળાવ મારવાડ જેવું અત્યંત દુર્દશન થયું...સારૂં માર્યવંશી રાજા ચંદ્રગુપ્તના સુબા વજાતિ પુષ્પગુખે બંધાવ્યું હતું. તથા મૌર્યવંશી યવન રાજાના સેવક તુશસ્પેનહેરેથી શણગાયું હતું. રાજાને કરાવવી ઘટે તેવી કરાવેલી નહેર જે તે પુલના ફાટેલા ભાગમાં નજરે પડી તેથી મેટે પુલ જન્મથી જ મેટે લક્ષમીવાન હોવાથી સઘળા વર્ણોએ શરણે જઈ જેને પિતાના રક્ષણને માટે સ્વામી તરીકે સ્વીકાર્યો છે. સંગ્રામમાં સન્મુખ આવેલા પિતાના
Page #267
--------------------------------------------------------------------------
________________
( ૨૦ ) બરોબરીઆ શત્રુને મારવા શિવાય જીવતાં સુધી કેઈપણ મનુષ્યવધ નહીં કરવાની જેણે પ્રતિજ્ઞા લીધેલી છે. દાનાદિ ગુણ-જે દયાવાન તથા પિતાની મેળે શરણે આવેલા લોકેનું વિશેષપણે રક્ષણ કરનાર છે. પૂર્વ પશ્ચિમ આકરાવતી, અનુપ દેશ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, મરકચ્છ, સિંધુ, સિવીર, કુકુર, અપરાંત, નિષાદ વગેરે સર્વ દેશે જેમાંનાં નવાં શહેરેના તથા બજારના માણસો પણ ચેર, સર્પ, પશુ, રેગ વગેરે ઉપદ્રવથી મુકત છે. જેઓ પોતાના પરાક્રમથી મેળવેલી રાજભકત પ્રજાવાળા છે, જેમાં તેના પ્રભાવને લીધે ઈષ્ટ વસ્તુ મળી શકે છે તેઓને જે સ્વામી છે. સર્વ ક્ષત્રીઓની અંદર મળેલી વાર પદવીને લીધે ગર્વ પામી તાબે નહીં રહેલા ચોદ્ધાઓને જેણે બળાત્કારે જડમૂળથી નાશ કર્યો. દક્ષિણપથના રાજા સાતકણિને ખુલ્લી રીતે બે વાર જીતીને પિતાને નિકટ સંબંધી હોવાથી જીવતે છોડી દઈ જેણે યશ મેળવ્યું
જે વિજયી તથા પદભ્રષ્ટ થયેલા રાજાઓને ફરીને બેસારનાર છે. એગ્ય ઉદારતાથી જેણે ધમની ઉત્કૃષ્ટ પ્રીતિ મેળવી છે, વ્યાકરણ, તર્ક, સંગીત, નીતિ વગેરે મટી વિદ્યાઓને અભ્યાસ કરવાથી, તેમને યાદ રાખવાથી, તેમને સારાંશ સમજવાથી તથા તેમને ઉપગ કરવાથી જેણે પુષ્કળ યશ મેળવ્યો છે. હાથી, ઘોડા, રથને ફેરવવા, ઢાલ, તરવાર વગેરેથી યુદ્ધ જેનું કામ શત્રુરૂપી સેના ઉપર ટુંકે તથા સહેલું જણાય છે. દાનમાન આપવાને તથા અપમાન નહીં કરવાને જેનો સ્વભાવ છે,
Page #268
--------------------------------------------------------------------------
________________
(૨૩ી ) જે દીર્ઘદ્રષ્ટિ છે, જેને ખજાનો ગ્ય ભેટ તથા કરથી આવેલાં સોનું, રૂપું હીરા, વૈર્યમણિની પુષ્કળતાથી ઉભરાઈ જાય છે. જેની ગદપદ્યાત્મક વાણુ સ્કૂટ, કે મળ, મધુર, વિચિત્ર, મને‘હર શબ્દ તથા ગંભીર અર્થ યુકત ને અલંકારવાની છે. ઉત્તમ લક્ષણ જણાવનાર કદ, ઊંચાઈ, અવાજ, ચાલ, બળ, વગેરેથી જેની આકૃતિ મનોહર છે. જેણે પિતાના પરાક્રમથી મહાક્ષત્રપની પદવી મેળવી છે. રાજકન્યાઓના સ્વયંવરમાં જેના કંઠમાં અનેક વરમાળા રોપાયેલી છે. તે મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ સારૂં ગાય.....બ્રાહ્મણસારૂં પિતાના ધર્મ તથા કીર્તિની વૃદ્ધિ વાસ્તે શહેરની તથા દેશની પ્રજાને કર, વેઠ તથા પ્રીતિનાં કામોથી પિડા-પિતાના ભંડારમાંથી અથાગ દ્રવ્ય ખરચી થોડા વખતની અંદર હતો તેથી ત્રણ ગણે લાંબો, પહેળો તથા મજબુત પૂલ બંધાવી સુદર્શન તળાવને વધારે સુદર્શન કર્યું છે. આ કામમાં તે રાજાના મંત્રીઓ તથા કામદારો જે કે કારભારીને ગ્ય ગુણવાળા છે તે પણ ફાટ ઘણુંજ મોટી હોવાથી ઉત્સાહભંગ થઈ તેમણે એ પૂલ ફરી બાંધવાનું કામ શરૂ કરવાની ના પાડી. આથી નિરાશ થયેલી પ્રજામાં શોકને પિકાર ઉઠયે. ત્યારે આ જગાએ સૌરાષ્ટ્ર તથા આનર્તના રક્ષણને માટે નીમેલ, ધર્મ તથા અર્થને અનુસરીને પ્રજાની પ્રીતિમાં વધારો કરનાર, શક્તિવાન, ઇંદ્રિય વશ રાખનાર, સ્થિર મનવાળો, ગભરાય નહીં એવો, પિતાના ધણીના ધર્મ ને કીર્તિને વધારનાર, જે કુલેયને પુત્ર સુવિશાખ પેલ્લવ છે તેણે આ કામ પૂરું કર્યું.
Page #269
--------------------------------------------------------------------------
________________
(ર૩ર) ગીરનારનો જીર્ણોદ્ધાર. આ મહાન તીર્થને જીર્ણોદ્ધાર કરવાની પુરેપુરી આવશ્યક્તા હતી. તેવા સંજોગોમાં સં. ૧૯૭૯ ની સાલમાં શ્રીમાન પ્રાતઃસ્મરણીય ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજનું અત્રે પધારવું થતાં તીર્થની સ્થિતિ જોતાં જીર્ણોદ્ધારનું કામ કરાવવાની તેમની પ્રબળ ઈચ્છા થઈ તે માટે તેઓશ્રીના ઉપદેશથી પ્રથમ મદદ તરીકે એડનના દેરાસરજી તરફથી રૂા. ૨૦૦૦૦) વીસ હજારની રકમ મળતાં જીર્ણોદ્ધારના કામની શરૂઆત કરવામાં આવી. તેમના સદુપદેશથી આ તીર્થના જીર્ણોદ્ધાર માટે કેની કેટલી મદદ આવી અને કયા ક્યા સ્થળે જીર્ણોદ્ધારનું કામ સં. ૧૯૭ થી અત્યાર સુધીમાં કરવામાં આવેલ છે. તેની નેધ અહીં આપવામાં આવેલ છે જેથી બીજા ધર્મપ્રેમી-તીર્થ પ્રેમી ગૃહસ્થો પણ આવા જીર્ણોદ્ધારના કામમાં પોતાની લક્ષમીને સદ્દવ્યય કરે. ૩૭૦૦૦) શ્રી એડન દેરાસર) ૧૦૦૦) શ્રી રંગુન દેરાસર ૬૬૧ળા શ્રી ધ્વજા દંડની ઉપજના ૧૦૫દાન શ્રી શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢી–જુનાગઢ
(આરસના) માલના. ૯૦૦૦) શ્રી કોટના શાન્તિનાથના દેરાસર. મુંબઈ
Page #270
--------------------------------------------------------------------------
________________
( ૨૩૩)
૧૧૨૫)
શ્રી વેરાવળ બહારકેટ દેરાસરના. વેરાવળ ૧૦૦૧ શ્રી ખડતરગચ્છ સંઘ. વેરાવળ ૧૦૦૦) શેઠ લાલજી રામજીના ટ્રસ્ટ વેરાવલ ૧૧૨૫) શ્રી વેરાવલ માહીલાકોટ દેરાસર. વેરાવલ ૧૨પ૧)
શ્રી પ્રભાસપાટણ દેરાસર ૨૫૦૧) શેઠ સેવંતીલાલ નગીનદાસ પાટણ વસ્તુપાળના
મુખ્ય દેરાસરમાં ભેળવવાના. ૮૫૮) ખેરાળું શ્રી સંઘ - ૭૫૦) . શ્રી માંગરોળ જૈન સંઘ. ૭૦૦) શ્રી એરણપુરના ઉપધાનની ઉપજના ૫૦૦).
શેઠ મોતીલાલ નાનચંદ-પાટણ ૬૦૧)
શેઠ નાનચંદ જોઈતારામ મુ. બેરૂ. પર૫).
શ્રી આદરીના દેરાસરજી ૫૦૧) શ્રી હળવદ દેરાસરજી.
શ્રી માલીયા દેરાસરજી શ્રી ગોધરા જૈન સંઘ. આના વિશા–નેમા
પંચ તરફથી ૫૦૧) શેઠ રણછોડદાસ શેષકરણ ૫૦૦) ગેધાવી જૈન દેરાસર ૫૦૦) - શેઠ શાન્તીલાલ સાકલચંદ ૫૦૧) શેઠ અમૃતલાલ રવચંદ ૭૦૧). શ્રી જૈન પાઠશાળા-ખેડા ૫૦૦) શ્રી કાલુશ્રીજીની પોળ-અમદાવાદ
૫૦૧) ૫૦૧)
Page #271
--------------------------------------------------------------------------
________________
( ૨૩૪)
ચળ સ્થળનું નામ,
રકમ નેધાવનાર પ્રહસ્થનું
નામ.
ગામ,
મુકરર . ની રકમ
વેરાવળ
૫૦
!
૧૦૦૦
શ્રી નેમિનાથ શેઠ પાનાચંદ વાલજી છની ટુંકમાં મુળ નાયક
જીનું દેરાસર 1 ગણધર પગલાં ૨ મિનાથજી-શા. કચરાભાઈ કસ્તુરચંદ | વીરમગામ
નીટુંકમાં તિરમી ભમતી છે, શા. મગનલાલ રામજી વઢવાણ કેમ્પ ૫૦૦
શ્રી જેન તપગચ્છ સંધ ધોરાજી | શા.ખોડીદાસ સભાગચંદ | રાધનપુર | ૧૦૦૦
મસાલીઆ શેઠ હીરાચંદ વસ્તાચંદ ઉંઝા શેઠ કાળીદાસ જસરાજ મિરબી ૧૦૦૦ શેઠ પાનાચંદ માવજી જેતપુર ૧૦૦૦ શેઠ બાપુલાલ જમનાદાસ
રાધનપુર શેઠ પાનાચંદ જેચંદ રાજકેટ | ૧૦૦૦ શેઠ માણેકલાલ ફુલચંદ અમદાવાદ શઠ પુનમચંદ બાદરચંદ
વડનગર
=
૮
૮
૧ ૦૦.
e
&
૧૦૦૦
e
Page #272
--------------------------------------------------------------------------
________________
( ૨૩૫)
૧૦૦૦ ૧ ૦ ૦ ૦
૧૨ શ્રી નેમિનાથ, શેઠ શીવલાલ જેચંદ
છની ટુંકમાં તેરમી મતી
શ્રી જૈન તપગચ્છ સંધ શેઠ ઠાકરશી રૂપચંદ શેઠ ગગલભાઈ નથુભાઈ
બાઈ ૫નીબાઈ ચોકમાં ૫ | શેઠ ત્રીકમલાલ સાંકલચંદ ગલાની દેરી | અમરચંદની શા. મણીલાલ હેમચંદ
૦ ૦
આર્યોની અમદાવાદ મેટાગામ અમદાવાદ
૧૦૦૦ ૧૦૦૦
૨
૦
૦
દેરી
૧ ૦ ૦૦
૧ ૦ ૦ ૦
૦૦
૧૦૦૦
૧૯I પીસતાલી- 1 શા. નાથાભાઈ હઠીસંગ સમી ભમતી]
શા. ચંદુલાલ છગનલાલ | શા. મુળચંદ કરમચંદની
દીકરી બાપીબાઈ શેઠ લલુભાઈ મરદાસ | શેઠ ભીખાભાઈ બાદરચંદ | રાધનપુર શેઠ સાકળચંદ મોહનલાલ શેઠ પન્નાભાઈ ઉમાભાઈ શ્રી મંદીરસ્વામીના દેરાસરજી, શેઠ ચુનીલાલ ગોકળદાસ અમદાવાદ શેઠ મગનલાલ ઠાકરશી
૦ 9
૦ ૦
૦ ૦
૦ ૦
૧૦૦૦
૦ ૦
१०००
Page #273
--------------------------------------------------------------------------
________________
(૩૬)
૧૦૦૦ ,
1 ૨૯ ] પીસતાલી. | શેઠ સાકરચંદ લલ્લુભાઈ | અમદાવાદ સમી ભમતી
શેઠ અમૃતલાલ મેકમદાસ બેન કમળા તે પરશોતમ
નાગરદાસની દીકરી શેઠ કાન્તીલાલ વાડીલાલ
વીરચંદ શેઠ કલ્યાણજી ખુશાલ વેરાવળ | પલીયડના દેરાસરછ હા. પટવા દાલીયાનું
મુલચંદખેરજ શેઠ કરમચંદ ફુલચંદ બાઈ સમરત તે રતનચંદ
ઉમેદચંદની દીકરી. | શા.મેતાભાઈ નગીનચંદ સુરત
મંછુભાઈ શેઠ ભોગીલાલ ન્યાલચંદ | અમદાવાદ શેઠ મોહનલાલ છોટાલાલ પર્ટ સુદાનસંગ સુકીન શેઠ પોપટલાલ મનસુખરામ | અમદાવાદ શેડ પરશોત્તમ સુરચંદ ધ્રાંગધ્રા શેઠ જેસંગભાઈ પ્રેમચંદ | પાટણ | શેઠ સવાઈચંદ સુરચંદ
. ! ! ! ! !
અમદાવાદ
| સુરત
|
Page #274
--------------------------------------------------------------------------
________________
(૨૭)
૪૫ | પીસતાલી. | શેઠ માણેકલાલ ગોવીંદજી સમી ભ્રમતી
૪૫૮૧૯ ચાકીઆર
૪૬ | અમીજરાની શેઠ ધેલાભાઇ નગીનદાસ
ભ્રમતી
૪૭
૪૮
૪
૫૦
૫૧
પર
૧૩
૫૪
૧૫
35
પ
૫૭
૫૮
૫૯
}
ܙ
..
""
..
""
..
""
.
F
""
""
..
,,
...
શેઠ કસ્તુરચંદ ત્રીભાવન
શેઠ હીમતલાલ વાડીકાલ
શેઠ પેાલીદાસ ઉમેદચંદ
શેઠ મણીલાલ સુરદ
શેઠ જેઠાલાલ કુંતેચંદ
શેઠ ચુનીલાલ ખુશાલ
સુતરીમા
શેઠ મહાસુખભાઇ લલ્લુભાઇ
શેઠ ધીરજલાલ પાનાચંદ
શેઠ પ્રેમચંદ ભીખાજી હા. પાર્વતીબાઈ
અજીમગજ
અમદાવાદ ૫૦૦
,,
22
,,
..
""
,,
,,
..
""
લાલપુર
હાજાપટેલની પાળના અપાસરા અમદાવાદ
શેઠે ગુલાબચંદ વાલજી
વઢવાણુ કેમ્પ
વલસાડ
શે, અવેરચંદ કપુરચંદ શેઠ રતનચંદ દોલતરામ
અમદાવાદ
શેઠ બાલાભાઈ છગનલાલ
૧૦૦૦
૧૦૦૦
..
""
185
""
""
99.
99:
22
,,
"9
,,
""
૫૦૦
૫૦૦
Page #275
--------------------------------------------------------------------------
________________
( ૨૩૮ )
૬૧ | અમીજરાની શેઠ અંબાલાલ ગેરધનદાસ
ભમતી
૬૨ | અમીજરાનું શ્રી વીરવિજયના ઉપાસરા ભોંયરૂ
૬૩ | જીવતસ્વામી શ્રી શીવાડાની પોળ
૬૪ ભમતી
શ્રી ડેલાના ઉપાસરા
}પ
શેઠ હીરાચંદ વસ્તાચ
}}
શેઠ લલ્લુભાઈ નથુભાઇ
૬૭
શ્રી વિદ્યાશાળાના ઉપાશ્રય
}e
શ્રીત્રેયાંસનાથજીના દેરાસરજી
}¢
७०
૭૧
૭૨
७३
૭૪
""
,,
39
""
""
""
""
..
""
""
,,
શેઠે લાલભાઇ હીરાચંદ
શેઠે લખમીચંદ ધારશી
શેઠ સાકરચંદ નગીનદાસ
સારંગપુર તળીયાની પાળના દેરાસરજી
,૰/પગલા હાજાપટેલની પાળ શાન્તીનાથજીના દેરાસરજી
૭૪/૧/
''
૭૫ | આાંબાવાડી શેઠ ચંદુલાલ ઉમેદચંદ
७.६ જક્ષની
અમદાવાદ
""
'
..
..
ܝܙ
""
91
در
..
ܙ
19
શેઠ મનસુખરામ પીતાંબરદાસ વાડાસીનેર
અમદાવાદ
'
""
૫૦૦
૨૦૦૦
૩૦૦૦
૧૦૦૦
!!
,
..
""
,,
.
.
39
31
..
૫૦૦
૧૦૦૦
Page #276
--------------------------------------------------------------------------
________________
( ર૩૯)
અમદાવાદ
૧૫૦૦
( ૭૭ આંબાવાડી ચંદુલાલ ઉમેદચંદ અમદાવાદ
જક્ષની ૭૮ ૭૮/૧ ગોખલે શેઠ ડાયાલાલભાઈ હકમચંદ 1 જુનાગઢ ૭૯)/ભમતી ચંદુલાલ ઉમેદચંદ અમદાવાદ ૭૯/૧ , પબાસણ આત્મારામ પરચુરણ આવક
મુંબઈ. જીની દેરી ૮૦ મિનાથજી, શેઠ હેમચંદ નથુઠ્ઠાઈ
ના પગલાંની
દેરી ૮૧ અંબીકાની હાજા પટેલની પાળના દેરાસ-1 ,
દેરી | રછ તરફથી
ચેકમાં દેરી ભીખાભાઈ ધરમચંદ Jરાંદિર ૮૩ | આદેશ્વરજી- વસનજી હીરજી હા પુરીબાઈ ભાણવડ
| નો દેરી ૮૪ ચોકમાં દેરી ડાયાભાઈ હીરાચંદ અમદાવાદ | ૫૦૦
1 | શ્રી જેને “વેતાંબર સંઘ Iકાંઠા ૮ પંચમેરૂનું | વેલચંદ વશરામ
| ૨૦૦૦
૧૦.
: ૫૦૦:
દેરાસર
૮૭ ] અદબદજી 1 વાડીલાલ છગનલાલ
|
| અમદાવાદ
દેરાસર
Page #277
--------------------------------------------------------------------------
________________
9
( ૨૪૦) ૮૮ | મેરકવશીની ચુનીલાલ ખુશાલને ત્યાં અમદાવાદ | ૬૦૦
ટુંક | ઉપધાનની ઉપજના | ભમતી | શા. કાન્તીલાલ મણીલાલ
હા. બાઈ કેવલ બાઈ ડાહી પાનાચંદ બેન જાસુદ-જવેરી મગનલાલ)
કપુરચંદની દીકરી સેમચંદ સાકરચંદ ગુલાબચંદ કેવલ શા સાકરચંદ દેલતરામ
કુડીવાળા , | શ્રીડંખ મહેતાના પાડાના પાટણ
દેરાસરજી શ્રી ખેમવસીના પાડાના મહાન
દેવા પાશ્વનાથજી ખેમવસીને ના પાડાના
છે. શામળા પાર્શ્વનાથજી | મગનલાલ છોટાલાલ
અમદાવાદ ખેતરવસીના શાંતિનાથજીના
દેરાસરજી ૧૦૦ , વીરચંદ ધરમચંદ વિરમગામ ૧૦૧, અષ્ટાપદજી જેન વેતાંબર સંઘ ૧૨| | | ગાંગજી ધારશી
*
*
*.
Page #278
--------------------------------------------------------------------------
________________
(૨૪)
વીરમગામ
I
મેિરકવશી ટુંકા મુલચંદ તલકશી | અષ્ટાપદ
| શંકરલાલ લક્ષ્મીચંદ ભીખાભાઈ નથુભાઈ સુરચંદ નગીનદાસ દીપચંદ | અમદાવાદ
ભોગીલાલ લલ્લુભાઈ કોટવાલ , ભમતી ધરમશી ગલજી વિરમગામ પરશોતમ હરીભાઈ
લીંબડી ભોગીલાલ લલુભાઈ અમદાવાદ
પિપટલાલ વખતચંદ ૧૧૨, પાછલું ! વાડીલાલ સારાભાઈ રાસર)
કસ્તુરચંદ ત્રિભોવન સાભાઈ હકમચંદ એટાઇ ચમના
નાણા 0 | મનસુખલાલ મગનલાલ | અમદાવાદ
} નાણાવટી | " વાડીલાલ સુરચંદ તો છે ,
ચંદ સુર | સોમચંદુલાલ , પાક અંજીર
સરૂપચંદાકરચંદ છે | પાટણ 1 ,, | મણીલાલ કરમચંદ
Page #279
--------------------------------------------------------------------------
________________
૧૦૦૦
દેરાસર
(ર૪૨) ૧૧૯, પાછલું સવજી પાળ બીદડા ક] ૧૨૦ ,
પરશોત્તમ અમરશી | માંડવી કચ્છ માનસંગ કચરાભાઈ
ભુજ કચ્છ | શા. વાડીલાલ પુનમચંદ રાધનપુર કીરભાઈ હાથીદાસ
વિસનગર ૧૨૪] , ચૌમુખ શ્રી કપડવંજ સંધ કપડવંજ ૧૦૫ -
બાલાભાઈ ચકલભાઈ બહેન નું અમદાવાદ
સંતિક હેમચંદ ધારશી રાજકોટ મકનજી રવજી પ્રભાસપાટણ કાળીદાસ રાઘવજી રાજકોટ | અમીચંદ હીંદુછ મદ્રાસ નાથાભાઈ ખીમરાજ રત્નાઇ મીસરીમલજી ભુતાઇ આહાર મેઘજી ચાંપશી
પોરબંદર મનુભાઈ મેહલાલ અમદાવાદ છે | અમૃતલાલદીપચંદ ** રાજકોટ ભમતી {બાઈ છબલ શા. પ્રેમચંદ લાડ મેરકવશી. બેચરદાસની વિધવા !
| માંડવી
Page #280
--------------------------------------------------------------------------
________________
(૨૪)
ળ
5
૧૦ ૦૦
| ભમતી |સંધ નેણશીભાઈ પુલચંદ લખતર | ૧૦૦૦ મેરકાશી.
તરફથી બાઈ ડાઈના
રમરણાર્થે | | |પાણીનું ટાંકુ ૧૩૮| સગરામ
ની ટુંક મુળી
દેરાસર ૧૩૯) ભમતી લીલાધર લખમીચંદ તથા આદરી
| હરખચંદ રૂપચંદ વેરાવળ હીરાચંદ દેવચંદ તથા પર-વેરાવળ
શતમ દેવચંદ , શેઠ ડાયાલાલ વીરચંદનાપિતા લાડોલ
શ્રી વીરચંદ ખુશાલદાસ (ગુજરાત)
તથા માતુશ્રી ચુનીબાઈ| દેવશી થી સવા શામજીની દશા | અમદાવાદ પુનશી | પિરવાડની નાતના | | બાઈ રાજબાઈ શેઠ મેહનછ પોરબંદર
માણેકની વાધવા તથા ભુરીબાઈ શેઠ વસનજી
હીરજી નાનજી લધાભાઈ નાની ખાખર ૧૦૦૦
(કચ્છ) | શ્રી જૈન શ્વેતાંબર સંધ પરબંદર | અભેચંદજી હીંદુજી પાડીવ
૨ ૦૦૦
Page #281
--------------------------------------------------------------------------
________________
૧૦.
પુનશી
(૨૪૪) ૩૧૪૭| | દેવશી | ગીરધરલાલ હીરાચંદ | અમદાવાદ
| નાગજી ભુદરની જેલમાં
મકેડીલ | શા. હીરાચંદ વસનજીની / પરિબંદર
ધર્મ પતી સભાગ્યવંતા
કસ્તુરબેન દેશી અંદરજી લાલજી તથા પોરબંદર
તેમની સ્ત્રી જશોદા | હાલ કલકતા સંધવી જવાનમલજી ભીમરાજા સીશહી નાગરદાસ પ્રેમચંદ પોરબંદર પુનમચંદ પુંજમલ હા: નાગ- રાધનપુર
રદાસ પુજમલ ભોગીલાલ વીરચંદ 1 કપડવંજ
વાડીલાલ લીંબાભાઈ ગાંધી, , | પાછળની હાજા પટેલની પિલના અ | અમદાવાદ દેરાસર પાસરાના
| જુઠાભાઈ હરચંદ | વેરાવળ ભભુતમલજી કેસરીમલ” | જોવાલ બાલાભાઈ છગનલાલ હ | અમદાવાદ
જાસુદ બેન | સાકલચંદ બેવાસા
જૈન શ્વેતાંબર સંધ | લલુભાઈ દેલતચંદ | અમદાવાદ
२७००
Page #282
--------------------------------------------------------------------------
________________
( ૨૪૫)
૧૨|ી પાછળનું મનરૂપજી ગુલાબચંદજી
નવાલ
'દેરાસર
૧૬૩ , ૧૬૪, ભમતી
જીવતલાલ ચાંપશી ભાનીપળા રાધનપુર જેસંગભાઈ હઠીસંગ અમદાવાદ કાન્તીલાલ મગનલાલ કપડવંજ સારાભાઈ હરીભાઈ અમદાવાદ તખતગઢ સંધ તરફથી તખતગઢ સકરચદ ભગુભાઈ અમદાવાદ વાડીલાલ કાલીદાસ ડાયાભાઈ સાકળચંદ હાં.
રૂક્ષ્મણ બેન દલસુખ ધરમચંદ હાઃ શેઠ | લુણાવાડા
પ્રાણજીવન કરમચંદ વીરચંદ હઠીસંગ વિરમગામ હરીલાલ મંછારામ
અમદાવાદ બાઈ જવલ દેવચંદ ભાય- લુણાવાડા
ચંદની દીકરી બાઈ મંછા કેશવલાલ મોતી
ચંદની વીધવા બાલાભાઈ છગનલાલ હાર | અમદાવાદ
માણેકબાઈ જેન તપગચ્છ સંધ |રાજકોટ
Page #283
--------------------------------------------------------------------------
________________
૧૭૮
૧૭૯
૧૮૦
૧૧
ર
૧૮૩
૧૮૬
૧૮૭
૧૫
૧૮૯
૧૯૦
૧૯૧
૧૯૨
ભમતી
૧૯૩
""
,,
""
""
..
૧૮૪
૧૮૫ ખાલી પડતર. પાણીવાળા
.
,,
19
"9
""
,,
:)
""
,,
(૨૪૬ )
વાસુપૂજ્ય તથા ચિંતામણી લુણાવાડા પાર્શ્વનાથ દેરાસરજી
હરીલાલ વાડીલાલ
,,
,,
રૂપા સુંદરજીની પાળના દેરા- અમદાવાદ
સરજીના
બાજી માતી મણીલાલ ડુંગર શીની આરત
અમદાવાદ
મનસુખલાલ હઠીસંગ ત્રાંબાકાંટે મુંબઇ
ગુલાબચંદ છગનલાલ
દલસુખરામ માનચંદ
મણીલાલ પ્રેમચ
મુલચંદ અમી
..
,,
અહમદનગર
પાટણ મંડાલી
પટવા ગાતમભાઇ ઘેલાભાઇ સીપેાર
(ગુજરાત)
ચીમનલાલ તારાચંઃ ધના | અમદાવાદ સુતારની પાળ
૧૮૦૦
..
..
૧૦૦૦
>>
""
૧૦૫૧
૧૨૦૧
Page #284
--------------------------------------------------------------------------
________________
(૨૪૭) ૧૯૪/ખાલી પડતર) શેઠ સાકળચંદ પ્રાગચંદ ચુની જાવાલા
પાણીવાળા | લાલ રાસાભાઈ (સીહી) ૧૯૫)
ચુનીલાલ બુલાખીદાસ - | શીરપુરવાળા ૧૯ , ચુનીલાલ માધવજી ૧૯૭ ,,
લુણવા
૧૯૯ી કુમારપાળની શેઠ જીવરાજ ધનજી
કાચીન
| ૧૦,૦૦૦
૨૦૦૦
૧૦,૦૦૦
૫૦૦૦
૧૦,૦૦૦
માનસંગ શા. ખાતે હાઃ સાકલચંદ |અમદાવાદ ભાજરાજ હેમજી ખેતરપાલની પળ. વસ્તુપાળનું સંધવી નગીનદાસ કરમચંદ | પાટણ મુખ્ય દેરાસર) વસ્તુપાળનું ઝવેરી મંડળ ગુલાબચંદ |મુંબઈ દક્ષીણ તરફ નગીનચંદ
નું દેરાસર. ૨૦૧ વસ્તુપાળનું | શ્રી ગેડીઝના દેરાસરજી
ઉત્તર તરફનું
દાસર ૨૦૧ ગુમાસ્તાની શેઠ કરમશી છવરાજની જો,
! વિધવા બાઈ મધબાઈ ૨૨ સંપતિદેરાસર) શેઠ દેવકરણ મુલજી વંથલી ૨૦૩ કટાનવાવવાનું કી પતાસાની પિલના શ્રી, અમદાવાદ Iળા ચૌમુખ- 1 મહાવીર સ્વામીના
નું દેરાસર , દેરાસરજી
૧૨૦૦
૮૦૦૦
૦
Page #285
--------------------------------------------------------------------------
________________
(ર૪૮)
૩૦૦૦
૪૦૦૦
૪ ૦૦
૪| હાથીપગલા | શેઠ પિપટલાલ મુલજી કાચીન | ૧૦૦૦
વાળું દેરાસર ૨૦૫મલવાળું દેરો. શ્રીલુવારનીપળના દેરાસરના અમદાવાદ | ૩૦૦૦ ૨ ચમુખદેર. કાલીદાસ મલીચંદ હોબાઈમંગુ
૩૦૦૦ ૨૦૭, ધરમશી હે | શેઠ છોટાલાલ પ્રેમજી તથા માંગરોળ
| મચંદવાળું | શેઠ પુનમચંદ રતનચંદે પેથાપુર ૨૦૮ રનેમીઓ દેશ શેઠ મેઘજી ચાંપશી | |પોરબંદર
શ્રી ભાવનગર સંધ શેઠ ડીસા- ભાવનગર ૫૦૦૦
ભાઈ અભેચંદની પેઢી | ડેલાના ઉપાશ્રય તરફથી અમદાવાદ ચંદુલાલ ઉમેદચંદ
૪૦૦.૦ શેઠ જમનાભાઈ ભગુભાઈ
૨૫૦૦ શેઠ હઠીસંગ ચકુભાઈ
૧૦૦૦૦ ખેડાના સંધ તરફથી
૧૭૦૦ શેઠ જેસંગભાઈ હઠીસંગના | અમદાવાદ ૧૦૦૧
' પત્ની પરસનબાઈ શેઠ મનસુખલાલ મગનલાલ
૧૦૦૧ 1 નાણાવટી : , શેઠ કાંતિલાલ છગનલાલ શેઠ સાકરચંદ ભગુભાઈ વાડાસીનોરના દેરાસર તરફથી)
તથા વીરપુર સંઘ તરફથી મનસુખલાલ ડુંગરશી કંડ(જી.કડી.૧૦૦૧
ખેડા
ર૦૦૧
૧૦૦૧
L. ૧૦૦૧
Page #286
--------------------------------------------------------------------------
_