SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) કુમારપાળની કે. પાંચ કીડીને ફુલડે પામ્યા દેશ અઢાર, કુમારપાળ રાજા થયા વર્ષે જે જે કાર. આ કુમારપાળ સને ૧૧૪૩ થી સને ૧૧૭૪ સુધીમાં ગુજરાતના રાજા હતા તેમના નામથી આ ટુંક આળખાય છે. તેમાં મુળ દેરાસરજીમાં શ્રી અભિનંદન સ્વામી વિરાજે છે. આ દેરાસરના બહારના રંગમડપ મોટા અને જોવાલાયક છે. ફરતી ભમતી હાય એવાં નિશાના જોવામાં આવે છે, પણ હાલ સમતી નથી. આ ટુંકના કમ્પાઉંડમાં ગીચા છે અને અગીચાની બાજુમાં દેડકી વાવ છે. આ વાવના પાણીના ઉપયાગ પૂજામાં પખાલના પાણી તરીકે થાય છે. આ ટુંકના ઉત્તર તરફના કીલ્લામાં એક ખારી છે તે ખારીએથી ભીમકુંડમાંથી પાણી લાવવા માટે જવાય છે. આ ભીમકુંડ ઉપરની પૂર્વાદ દીવાલમાં ગુલરના ઝાડ નીચે ભીમકુંડના રીપેર કરાવવા બાબતના સંવત ૧૬૮૫ ના લેખ છે. વસ્તુપાલ તેજપાલની કે. શ્રી નેમનાથજીની ટુંકની સામે પૂર્વાદી ખાજુમાં અને માનસંગ ભાજરાજની ટુંકની બાજુમાં આ ટુંક આવેલી છે.
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy