________________
तारां विजित्य बौद्धानिहत्य देवानवन्दयत्संघम् । जयचन्द्रो यत्रायं गिरिनार गिरीश्वरो जयति ॥२१॥
તારા દેવીને વશ કરીને બોદ્ધોને પરાસ્ત કરી જ્યચંદ્ર મુનિએ જ્યાં શ્રી સંઘને પ્રભુનાં દર્શન કરાવ્યાં (પ્રભુ ભેટાવ્યા) તે ગિરનાર ગિરીશ્વર જ્યવંત વતે છે. ૨૧ नृपपुरतः क्षपणेभ्यः कुमायुदितगाथयाऽम्पयात यः। श्रीसंघाय सदायं गिरिनार गिरीश्वरो जयति ॥ २२।।
રાજા સમક્ષ કુમારીના મુખમાંથી નીકળેલી ગાથા વડે (સિદ્ધ કરી આપીને ) અંબાદેવીએ દિગંબરીઓ પાસેથી જે તીર્થ (વેતાંબર) સંઘને સદાને માટે સેંપાવ્યું; તેગિરનાર ૨૨
नित्यानुष्ठानान्तस्ततोऽनुसमयं समस्त संघेन । यः पठ्यतेऽनिशमसौ गिरिनार गिरीश्वरो जयति ॥२३॥
ત્યારથી માંડી નિરંતર સમસ્ત સંઘનિત્ય અનુષ્ઠાનમાં જે ગાથાને હંમેશાં પાઠ કરે છે, તે ગિરનાર જ્યવંત વર્તે છે. ૨૩
दीक्षाज्ञानध्यानव्याख्यानशिवावलोकनस्थाने । प्रभुचैत्यपावितोऽसौ गिरिनार गिरीश्वरोजयति ॥२४॥
દીક્ષા, જ્ઞાન, ધ્યાન, વ્યાખ્યાન (ઉપદેશ) અને મોક્ષા. વલનને (નિર્વાણને) સ્થાને જે પ્રભુત્યથી પવિત્ર છે, તે ગિરનાર ગિરીશ્વર જયવંત વર્તે છે. ૨૪