SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ( ↑ ) પહેલી ટુંકને ક્રૂરતા કિલ્લો ( કેાટ ) છે. કાટને લગતા અહાર કોટમાં દાખલ થતાં પ્રથમ દરવાજા ઉપર શેઠ કેશવજી નાયકે ખંધાવેલ બંગલા અને કાટડીયા છે. બહારના ભાગમાં ચાત્રાળુ માટે જાજરૂખાનાં છે અને ભગીને રહેવાને એક એ રહી છે. તેને લગતા ખુગદાવાળા એરડાએ ચાકીદારાને રહેવા માટે બનાવેલા છે. તેની આગળ સામીજ હનુમાન ભેરવની એ દહેરી છે. તેથી પૂર્વાદિ તરફ માનસંઘ ભાજરાજના નામથી ઓળખાતી ટુક છે. માનસંઘ ભાજરાજ ટુંક તથા કુડે, આ ટુંકમાં એક દેરાસરજી છે. તેમાં મુળનાયક શ્રી સભવનાથજીની પ્રતિમા છે તથા સદરહું ટુંકના પ્રથમ ચાકમાં સુરજકુંડ નામે એક સુંદર કુંડ છે. તે કચ્છ માંડવીના વીશા ઓશવાળ વણીક માનસ ધ લાજરાજે અંધાવ્યાનુ' કહેવાય છે તથા તેમણે દેરાસરછ સમરાવ્યુ' તેથી તેના નામથી આ ટુંક ઓળખાય છે. તે પછી સ ́વત ૧૯૨૯ થી ૧૯૩૨ સુધી નરસી કેશવજી હથુ જીર્ણોદ્ધારનુ` કામ ચાલ્યુ ત્યારે તેમણે પણ આ કુંડ સમરાજ્યેા છે. તેમજ માનસંગ ભાજરાજે જુનાગઢ તલપદમાં આદીશ્વરજીના દહેરાની પ્રતિષ્ઠા સંવત ૧૯૦૧ માં કરાવેલી છે. શ્રી નેમનાથજીની ટુક ડાબી બાજુએ શ્રી નેમનાથજીની ટુંકમાં જવાના દરવાજો
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy