SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કે જેમના સદુપદેશથી આ તીર્થના ઉદ્ધારમાં લગભગ પાંચ લાખની રકમ ખરચાયેલ છે. જેમના સદુપદેશથી કે ચીન નિવાસી સ્વ. શેઠ જીવરાજ ધનજીના ધર્મપત્નિ હીરબાઈએ આ તીર્થના ઉદ્ધાર માટે રૂ ૧૦૦૦૦) નીનાદર રકમ આપી છે, આવાં ધર્મપ્રેમી હીરૂહેને તેમના વ. પતિની યાદગીરી નિમિતે આ પુસ્તકની પ્રથમથી ત્રણ નક્લ લઈ અમારા કાર્યને સહાનુભૂતિ આપી છે તે ! માટે તેમને આભાર માનું છું. - o બીજી બહેને પણ હીરૂહેનની જેમ લક્ષમી ઉપરની ! મૂછ ઓછી કરી ધાર્મિક કાર્યોમાં પિતાની લક્ષમીને સદ્વ્યય કરે તેમજ આવાં સાહિત્યનાં અને સ્ત્રીઉપયોગી પુસ્તક પ્રકાશિત કરાવે તેમ ઈચ્છું છું. લી. પ્રકાશક ONGISSNINCS
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy