SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ વૃદ્ધ બહેન હોય એવું રૂપ કરી રેવા બેઠી. ત્યાં કાળકુંવર આવ્યું ત્યારે બોલી, યાદએ કાળકુંવરની બીકથી આ ચિતાઓમાં પ્રવેશ કર્યો છે, ને હું પણ એક ચિતામાં બળી મરીશ. કાળકુંવર તે સાંભળી ચિતાઓમાં પડે, કારણ કે તેણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે યાદવને ચિતામાંથી પણ પકડી લાવવા. પણ અધિષ્ઠાત્રી દેવીની માયા આગળ તેનું કંઈ ફાવ્યું નહિ, પણ પોતે જ બળી ભસ્મ થયે. જીવયશાને ખબર મળ્યા કે યાદ ને કાળકુંવર બળી ગયા. કેટલેક કાળ વીત્યા પછી કઈ વેપારી રત્નકાંબળ લઈ રાજગૃહમાં વેચવા આવ્યું, પણ ત્યાં તેની કબળ ખપી નહિ, તેથી તેણે દ્વારિકાની રિદ્ધિની વાત કરી, તે જીવયશાએ સાંભળી. તે ઉપરથી તેણે તે વેપારીને પોતાની પાસે બોલાવ્યું. વ્યાપારીએ યાદવેને સર્વ વૃત્તાંત કહો. છવયશાએ પિતાના પિતા જરાસંઘને ઉશ્કેરીને યાદ સામે લડવા મોકલ્યા. પંચાસ૨માં લડાઈ થઈ. કૃષ્ણ જી, ને ન વાસુદેવ પ્રગટ થયે, એવી વધામણી ફેલાઈને ત્યાં શંખેશ્વર પાર્શ્વનાથનું તીર્થ થયું. નેમિનાથ પાણિગ્રહણ પ્રેરણ. અન્યદા ધનપાળની અલકાપુરીને અનન્ય ઉજવળતાથી અંજાવી અળગી કરનારી, અમર્ત્યપતિની અમરાવતીને અને ત્યંત શોભાવડે શરમાવી ઉચે ઉડાવનારી, ને રાવણની લેકાપુરીને પિતાની લાવણ્યતાથી લજજા પમાડી લવણું સમુ
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy