________________
( ૧૮૨) તેના પછી ઈ. સ. ૧૨૩૦ માં મહેપ ગાદીએ આવ્યું. મહેપાના વખતમાં કાઠી લોકેએ તેના પ્રધાન મેતીચંદને હરાવી ઢાંક તાબેનાં ગામડાં લઈ લીધાં. ભેળે ભીમ નેન જતિ અમરસિંહને ભક્ત હતે. શાહબુદીનના સરદાર કુતબુદીને ઈ. સ. ૧૧૯૪માં ગુજરાત પર ચઢાઈ કરી, ત્યારે ભેળા ભીમે તેને અજમેરમાં ઘેર્યો હતે પણ તેમાં તે ફાવે નહિ, આખરે તેને નાશી જવું પડ્યું ને ઈ. સ. ૧૨૧૪ માં મરી ગયો. આ પ્રમાણે સેલંકી (ચૌલુક્ય) વંશને અંત આવ્યો.
આનક અથવા અણુંજ નામને રજપૂત કુમારપાળને માશીઆઈ ભાઈ હતું. કુમારપાળે તેની ચાકરીના બદલામાં વ્યાધ્રપલ્લી ગામની જાગીર આપી હતી. આનકને પુત્ર લવણપ્રસાદ ભીમદેવના વખતમાં મંત્રીપદ પામે. તેણે પોતાના દાદાના નામ ઉપરથી ધોળકા ગામ પિતાની જાગીર પાસે વસાવ્યું. લવણપ્રસાદને મદનરાણી સ્ત્રીથી વીરધવળ પુત્ર થયો. તેણે પૃથુરાજની સામે ભીમદેવને મદદ કરી ને ધોળકામાં પોતાની રાજધાની સ્થાપી. વિરધવલે વસ્તુપાળ અને તેજપાળ નામના બે વણિક પુત્રને પિતાના મંત્રી ઠરાવ્યા. ધોળકા (ધવલક્કપૂર) નું તખ્ત લવણુપ્રસાદને મેંપી ધોળકા તથા ખંભાતને અધિકારી વસ્તુપાળને ઠરાવી વીરવળ અને તેજપાળ મેટું સૈન્ય લઈ સિરાષ્ટ્રમાં સ્વારી કરવા નીકળ્યા. તે વખતમાં વિરધવળની સ્ત્રી જયતલદેવીના ભાઈ સાંગણ તથા ચામુંડ વનથલીમાં રાજ્ય કરતા હતા, તેમને હરાવી ૧૪૦૦ ઘોડા તથા કેટી ધન લઈ બેટ તરફ ચાલ્યા. ત્યાંથી પણ