SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૫ ) તથા રાજીવનયની રામતીને કારુણ્યાર્ણવ પ્રિય પતિ કઠિન કર્મરૂપી કાષ્ઠરાજીને ભસ્મ કરી પુણ્યકના પ્રાંત પ્રદેશ પહોંચી નિઃશ્રેયસશ્રીની સ્થવિષ્ટ શાંતિમાં ગાજી રહ્યા છે. ધર્મરથનેમિ હરિવંશનું અજ્ઞાનતિમિરભાનેમિ તીથોધીશનેમિરત્ન કાળચક્રની નેમિને આધીન થયું, તે પણ ગુણસ્થાનના દ્વારમાં પ્રવેશ કરી ભવનેમિમાં રથનેમિને ત્યાગ કરી સિદ્ધશિલા ઓળંગી શૈદરાજકમાં કાલદાવાનલમેઘ સમાન થઈ શ્રેષ્ઠ સુખાસને આપી રહ્યું છે. દ્વાદશગણાવતંસ, બાર ગુણના ભંડાર, બાવીસ અભત્યના પરિત્યાગી, તથા બાવીશ પરીષહના જીતનાર, એવા બાવીસમા તીર્થકર ભવસંતતિરૂપી ઉદન્તાનના પ્રાણને વગર તુંબડે તરી પાર ઉતાર્યા છે. ધર્મદેવ, દ્રવ્યદેવ, નરદેવ ને ભાવદેવ એ ચાર પ્રકારના દેવને સેવવા ગ્ય અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય ને અનંત સંખ્ય, એવા અનંત ચતુષ્ટયના ધારક, અષ્ટાદશ દેષરૂપી સિંધુરઘટાને સંહાર કરવામાં સૈમ્ય સિંહસમાન, ગાંભીર્યાદિ ગુણગુંફિત, દેવાધિદેવ યદુપતિ મુક્તિવધુના વિશાલ હૃદયમાં મને હર હારરૂપે ચળકી રહ્યા છે, મિતદાનક્ષેમકલ્પદ્રુમાધિક, જગદ્ધાતા વિઘવિધ્વંસકર્તા, કૃષ્ણબ્રાતા, અમિતદાતા, રૈયત્રાતા, અનંતાતિશયયુક્ત રત્નત્રયાય, પરમાગીશ્વર પ્રભુ મહાનંદરૂપી સરેરાજમાં રાજગરાલની પેરે અનુપમ, મહિમા વિલાસમાં જ માણે છે. ચતુથરનમણિ, કષાય ચતુષ્કચૂરક, ચતુર્થ પુરૂષાર્થ શ્રીયુત, ચતુર્વિધ સંઘસ્થાપક, ચતુર્ધા ધર્મદેષ્ટા, ચતુઃષષ્ટિ, દેવેન્દ્રા
SR No.007110
Book TitleGirnar Tirthno Itihas
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy