________________
(૨૦૩ )
રણ એળ’ગી વાગડમાં લુટફાટ કરવા લાગ્યા. પણ કચ્છના રાવે ભેટ મેાકલી સભ્યતાથી તેમ ન કરવા સંદેશા મોકલ્યા, તેથી અમરજી દીવાન પાછા કર્યો. પછી અમરેલીમાં જઇ ગાયકવાડના સુબેદાર જીવાજી શામરાજને હરાવી તેને પાતાની પાડેાશમાંથો કાઢી અમરેલીના કિલ્લે તાડી પાડયા. ત્યારપછી માંગરાળના શેખમિયાં સામે પોતાના ભાઇ દુલભજીને મેાકલ્યા. અમરજીની વહુ ગુજરી ગઇ તે પ્રસંગે શેખમિયાં ખરખરા કરવા આવ્યે ત્યારે તેણે એવું વચન આપ્યું કે હવેથી જુનાગઢના રાજ્યને હરકત પહોંચાડવી નહીં. ઇ. સ. ૧૭૭૮ માં પાતાના સુબેદાર જીવાજી શામરાજનુ વેર લેવાને સિંહ ગાયકવાડ ચડ્યો, ને જેતપુર સુધી આવી પહોંચ્યા, પણ આસપાસના રાજા એકઠા થઇ જવાથી તેણે અમરજીને કીંમતી પેાશાક મેાકલ્યા ને તે ઉપરાંત ચઢેલી જમાબંધી માફ કરી.
પેારખ ંદરના રાણા સુલતાનજીએ પ્રેમજી લવાણા નામે પેાતાના પ્રધાનની ઉશ્કેરણીથી ખરડામાં ખંડ ઉઠાવ્યું. પણ અમરજી ત્યાં આવી પહેાંચ્યા. તેથી રાણાએ પાતાના હાથમાં આવેલા એક વહાણુના કીંમતી માલ તેને સોંપી દીધા. જાડેજા કુંભાજીની મદદ કરી સીંધી લેાકેા પાસેથી દેવડા ને ખાગસરીના કીલ્લા લઇ લીધા. પછી અમરજી દીવાનજીએ ઇ. સ. ૧૭૮૨ માં ઉના દેલવાડાના કસખાતી શેખ તાહીરને હરાવી પ્રભાશંકર નામના નાગરને ત્યાં રાખ્યા. આ નાગરથી મુજામાદ ( જાફ્ રામાદ )ના હમશી તથા દીવના પોર્ટુગીઝ લેાકેા ઘણા હુીતા