________________
( ૧૩૨ )
કરશે, ને તેની પાછળ રત્નસાર પણ જશે. અંદર જઇ અંબાજી પ્રત્યેક બિંબ બતાવી કહેશે, 'હે વત્સ ! ખિ ં કરનારાઓનાં નામ સાંભળ, સાધર્મેન્દ્રે કરાવેલુ લીલા કમળના રંગવાળુ આ બિંબ છે. ધરણેનુ' પદ્મરાગ રત્નનુ આ ખિમ છે. ભરતચક્રવત્તી, આદિત્યયશા, બાહુબલી પ્રમુખનાં રત્નમાણિક્યનાં ભરાવેલાં આ ભિમ છે. આ માહેન્દ્રનુ રત્નમાણિકયમય બિંબ છે, જેની લાંખા કાળ સુધી તેણે પાતાના દેશલેાકમાં પૂજા કરી છે. આ મિ` કૃષ્ણ અલાદ્દે ભરાવેલાં છે. માટે એમાંથી જે મૂર્ત્તિ લેવાની તારી મનીષા હાય તે લે. રત્નસાર સુવણૅ મય ભિખ લેવા માંડશે. તેને તે લેતાં અટકાવી અંબાજી કહેશે : પંચમકાળને વિષે લેાકેા અતિ લેાલી, નિર્લજ, નિર્દય, સત્યશાચરહિત, દેવગુરૂ નિંદક, ન્યાયહીન, પરનારી સેવનાર તથા પરદ્રવ્યના લેનારા થશે, રાજા મ્લેચ્છ થશે, ચાર ઘણા થશે, માટે તીર્થની આશાતના તથા હાની થશે; તેથી હું રત્નસાર! આ ખોદ્રના કરાવેલે ખિમ લે તે વિજળી, અગ્નિ, જળ, લાહ, પાષાણુ ને વાથી પણ ભાંગશે નહીં. એમ કહી દેવતાઈ શિકિતથી ખાર ચેાજન સુધી ફેલાતા તે પ્રતિમાના તેજને ઢાંકીને બીજા પાષાણના જેવું કરશે. ને તેને કાચા ઝીણા તાંતણાથી બાંધશે. રત્નસાર પણુ અપ્રતિહતપણે તે પ્રતિમાને આકડાના રૂની માફક સહેલાઇથી ખેંચતા પોચતા દેરાસરના બારણે આવી વિચારશે કે, આ બિંબ હમણાં અહીં મૂકીને અંદરનુ લેપમસ ખ ંખ ખીજા સ્થાને સુકું, તે તે સ્થાને આ નવા મિ અને સ્થાપુ, એમ ધારી દેવ