Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/004869/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો તિત્યસ્ત શ્રી શાંતિસૂરિવિરચિત ચેઇયવંદણ મહાભાસ (સંસ્કૃત, છાયા અને ગુજરાતી અનુવાદ સહિત) - : પ્રેરક : પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા - અનુવાદક : પ.પૂ. મુનિરાજ શ્રી સંચમબોધિ વિજયજી મ. -: પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ c/o બી. સી. જરીવાલા દુકાન નં. ૫, ૮૨, બદ્રીકેશ્વર કો. હા. સો. ‘ઈ’ રોડ, મરીન ડ્રાઇવ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ c/o બી. સી. જરીવાલા દુકાન નં. ૫, ૮૨, બદ્રીકેશ્વર કો. હા. સો. ‘ઈ’ રોડ, મરીન ડ્રાઇવ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. પ્રાપ્તિસ્થાન (૧) પ્રકાશક (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o ચંદ્રકાંત એસ. સંઘવી નાસાનો પાડો, પાટણ (ઉ. ગુ.). (૩) મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા સ્ટેશન રોડ, વીરમગામ, (૪) બંસીલાલ અંબાલાલ શાહ જૈન યાત્રિકભુવન માણેક ચોક, ખંભાત. વિ.સં. ૨૦૪૯ વીર સં. ૨૫૧૯ ઇ.સ. ૧૯૯૩ ( મૂલ્ય :- ૮૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક વાંચતા પહેલાં....... એકશેઠ - ગામમાં ચાલતી રામ પારાયણમાં કથા સાંભળવા ગયા. કથાને અંતે આરતી થઈ અને છેવટે એ આરતીની થાળીમાં પૈસા લેવા કથાકાર નીકળ્યાં. ફરતા ફરતાં શેઠ પાસે આવ્યા ત્યારે શેઠે ખિસામાંથી ઘણી મહેનત અને શોધખોળ બાદ એક પાવલી કાઢી અને કથાકારનાં હાથમાં મૂકવા જતા હતા ત્યાં મનમાં કંઈક વિચાર આવ્યો અને કથાકારને પૂછયું - "મહારાજ ! તમારી ઉંમર કેટલી?” "૩૫ વર્ષ” “એમ!!! ત્યારે મને તો પંચોતેર થયા, તમારા કરતાં હું તો ભગવાન પાસે વહેલો પહોંચવાનો. ત્યારે તો હું જ ભગવાનને રૂબરૂમાં આપી દઈશ. લ્યો ત્યારે રામ-રામ" કહી શેઠ પાવલી ખિસામાં પાછી મૂકી ઘર તરફ ચાલ્યા...... સ્વાર્થી કથાકારોએ પ્રભુમિલનના માધ્યમ તરીકે પૈસાને મૂક્યા તો એથી વધુ સ્વાર્થાન્ત ભક્તોએ પૈસા બચાવવાના ઉપાયોને શોધ્યા. જ્યારે પરમતારક જિનશાસનની ધુરાને સંપૂર્ણ રીતે નિઃસ્વાર્થપણે વહન કરતા ગણધર ભગવંતોએ અને આચાર્ય ભગવંતોએ મિલનના મધુર માધ્યમ તરીકે ચૈત્યવંદના - અરિહંત વંદનાને બતાવી છે. સિદ્ધ ભગવંતો એ નિગોદમાંથી જીવના ઉદ્ધાર ના કેન્દ્રસ્થાને છે તો અરિહંત | ભગવંતો એ અપુનબંધકતાથી અજરામરતા (મોક્ષ) સુધીની વિકાસયાત્રા”ના કેન્દ્રસ્થાને છે. કોઈ પણ જીવનો આધ્યાત્મિક વિકાસ અરિહંતોની કૃપાથી, તેમના પ્રભાવથી, તેઓશ્રીની આજ્ઞાની આરાધનાથી થાય છે. અને આ આજ્ઞાને આરાઘવાનું સામર્થ્ય અરિહંતભક્તિથી પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ખુદ વીરપ્રભુએ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે थवथुइमंगलेणं भंते ! जीवे किं जणयइ ? जीवे नाणदंसणचरित्तबोहिलाभं जणयइ, नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ।। જ્ઞાન-દર્શનચારિત્ર રૂપ બોધિ (= જિનશાસન = આજ્ઞા) નો લાભ પરમાત્માના સ્તવસ્તુત્યાદિથી થાય છે. લલિતવિસ્તરાકારે પણ જણાવ્યું છે કે Page #4 -------------------------------------------------------------------------- ________________ "ધર્મ પ્રતિ મૂલભૂતા વન્દના” ધર્મવૃક્ષનું મૂળ, ધર્મપ્રાસાદનો પાયો અરિહંતોને કરાતી વંદના છે. વંદન-નમસ્કાર એટલે ચિત્તનું પરમાત્મા પ્રત્યે ઢળવું, તેમના ગુણો પ્રત્યે આકૃષ્ટ થવું, ગુણોમાં તન્મય બનવું, તેમના પ્રત્યે વિશેષ પ્રીતી જાગવી, શાંતિનાથ પ્રભુના સ્તવનમાં બતાવ્યા મુજબ "મીન વસે યું જલમેં" - માછલીની પાણી સાથે જેવી અભેદ પ્રીતિ હોય તેવી પરમાત્મા સાથેની પ્રીતડી બંધાય તે વંદના ભાવવંદના કહેવાય. આવી પ્રભુ પ્રીતડી જમાવવા અને સંસારની પ્રીત તોડવા પરમાત્માના અનંત ગુણોનું, અચિંત્ય પુણ્યનું અને અસીમ ઉપકારોનું સ્મરણ સતત કરવું જોઈએ. જગતનો સામાન્ય નિયમ છે કે તમે વર્ષો સુધી કો'ક ની સેવા કરો ત્યારે થોડા ઘણા તમારા દુઃખો દૂર થાય તો થાય, ક્યારેક તો દુઃખ ઘટવાને બદલે ઉલટા વધે, જ્યારે પરમાત્મા માટે તો સ્પષ્ટ ખાતરી મળે કે "ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર" આવા મહામહિમ પરમાત્માની વંદના એ વિધિપૂર્વક કરવી જોઈએ. જગતની સામાન્ય સંસ્થાઓના કાર્યો પણ Protocol મુજબ ચાલતા હોય છે તો આ તો મહાકલ્યાણકાર જિનશાસન, એની પ્રત્યેક ક્રિયાઓ વિધિયુક્ત જ જોઇએ. પગમાં ચંપલ પહેરવા જેવી ક્રિયા પણ આડી અવળી ન ચાલે, તો પછી પરમ કરૂણાનિધાન, પરમાત્માની ચૈત્યવંદના વિધિપૂર્વક જ કરવી જોઈએ એમાં પૂછવાનું શું? તેથી જ ગણધર ભગવંતોએ આપણા જેવા જીવો માટે ઉપકારી બને તે દષ્ટિથી પ્રભુગુણગર્ભિત ચૈત્યવંદનાના સૂત્રોની રચના કરી છે અને ચૈત્યવંદનાની અદ્ભૂત વિધિ પણ બતાવી છે. આવા ભવવારક સંસારતારક ચૈત્યવંદનાના રહસ્યોને ખોલવા આ યવંદ્ર મહામાસ' શ્રી શાંતિસૂરિ મહારાજે રચ્યું છે. શાસ્ત્રરૂપે કયાંય નહીં મળતી ઘણી આચરણાઓના ખુલાસા કરવા સાથે અતિ સરળ રીતે શાસ્ત્રના ઉંડા રહસ્યને ખોલવાની ચાવીરૂપ અર્થોનું પ્રકટીકરણ આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે. ચૈત્યવંદનાનું પ્રામાણ્ય, જિનચૈત્યમાં જિનબિમ્બો ભરાવવાની પ્રતિનિયત સંખ્યાઓ પાછળની ભાવના, મૂળનાયક પ્રભુજીને સવિશેષ પૂજા કરવાનું કારણ, તેમ કરવામાં કોઈ પણ જાતના દોષનો અભાવ વિગેરે ઘણા ઘણા બીજે નહીં મળતા અજ્ઞાત પદાર્થોથી સભર આ ગ્રન્થ છે. સમગ્ર ગ્રંથ પ્રવાહી પ્રાકૃત ભાષામાં રચાયેલો છે. સરળ છતાં અર્થ સભર આ ગ્રંથ એના કર્તાની વિદ્વત્તાનો પરિચાયક છે. શાસ્ત્રના રહસ્યોને પચાવ્યાનો Page #5 -------------------------------------------------------------------------- ________________ પુરાવો તર્કસંગત છતાં શાસ્ત્રસંમત ખુલાસાઓ પરથી મળે છે. શક્તિ, ભક્તિ અને યુક્તિનો ત્રિવેણીસંગમ આ કૃતિકારમાં જોવા મળે છે. વિ.સં. ૧૯૭૭ માં આત્માનંદ જૈન સભા ભાવનગર તરફથી, છપાયેલ આ ગ્રંથ જીર્ણ અને અલભ્ય થવાથી પૂજ્યપાદ પરમતારક ગુરૂદેવશ્રીની પ્રેરણાથી જિનશાસનની સેવાના અનેકવિધ કાર્યો કરતા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તરફથી વિ.સં. ૨૦૪૩ માં પુનઃ પ્રકાશિત કરાવાયેલ. તે જ વખતે પરમ પૂજય ગુરૂદેવશ્રીને આ ગ્રંથનો અનુવાદ કરવાની જરૂરિયાત જણાયેલ જેનો ઉલ્લેખ તે પુસ્તકાકાર ગ્રંથની પ્રસ્તાવનામાં કરેલ. ગયા વર્ષે તેઓશ્રીએ આ ગ્રન્થનો અનુવાદ કરવાની જવાબદારી મારાશિર પર મૂકી, જે તેઓશ્રીની જ કૃપાના બળે પૂર્ણ થઈ છે. . . આ અનુવાદ તપાસી આપવાં પ.પૂ. સિદ્ધાંતદિવાકર ગીતાર્થશિરોમણિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાને વિનંતિ કરતાં તેઓશ્રીએ પોતાના વિદ્વાન પ્રશિષ્યરત્ન મુનિપ્રવરશ્રી સત્યકાંતવિજયજી મહારાજને લખાણ તપાસી જવા કહ્યું. તેઓએ પણ સાધંત લખાણ પૂ. સિદ્ધાંતદિવાકર આચાર્યદેવશ્રીની નજર તળે તપાસી આપી મને ઘણો જ ઉપકત કર્યો છે. તેઓ બન્નેનો હું ખૂબ ખૂબ ઋણી છું. સદા પ્રેરણાના પિયુષ પાતા રહેતા અને સંયમના માર્ગે આગળ વધારવાની ઝંખના રાખતા સાધ્વીજી શ્રી હિતરક્ષાશ્રીજી મ., તથા સાધ્વીજી કુલરક્ષાશ્રીજી (પૂ.બા તથા બહેન મહારાજ) યાદ આ ક્ષણે આવ્યા વિના રહેતી નથી. તેમના અનંત ઉપકારનું ઋણ કદાપિ ચૂકવી શકાય તેમ નથી. મારા પ્રત્યે સદા હેતની હેલી વરસાવનાર મુનિરાજશ્રી ઉદયદર્શન વિજયજી મ.સા. ( પિતાજી મહારાજ ) સદા મારા પ્રોત્સાહક રહ્યા છે. તેઓએ પ્રેસકોપી કરવા વિ.માં પણ ઘણી સહાય કરી છે તેઓનો પણ ઘણો આભારી અને ઋણી છું. મુનિશ્રી જિનાબોલિવિયજી એ પણ ઘણી સહાય કરેલ છે. આ ઉપરાંત નામી-અનામી, જાણ્યું કે અજાયે મારા આ પ્રથમ અનુવાદ કાર્યમાં સહાયક બનનાર દરેકનો આભારી છું. પ્રથકારશ્રીના આશય વિરુદ્ધ લખાયું હોય તો તે બદલ હાર્દિકમિચ્છામિ દુક્કડં. પ્રાન્ત, ભવિષ્યમાં પણ જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય વારંવાર પ્રાપ્ત થાઓ એવી અંતરની પ્રાર્થના સાથે. શ્રી ભુવનભાનુ-પ-હેમચન્દ્રસૂરિ શિષ્યાણ સંચમબોલિવિજય Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રી શાંતિસૂરિ મહારાજ વિરચિત "ચૈત્યવંદન-ભાષ્યનો અનુવાદ અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. પ્રાચીન ગ્રંથોના પુનર્મુદ્રણના કાર્યના પ્રારંભમાં જ પ્રથમ સેટમાં ચૈત્યવંદન ભાષ્ય મૂળ-છાયા સાથે અમે પ્રકાશિત કરેલ, ત્યારે જ આ ગ્રંથનો અનુવાદ કરી પ્રકાશિત કરવાની અમારી ભાવના હતી, કેમ કે આ ગ્રંથ પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓને પણ અત્યંત ઉપયોગી છે. ચૈત્યવંદનની ક્રિયામાં આ ગ્રંથ સારો પ્રકાશ પાડે છે. અમારી ભાવના સાકાર થઈ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજની પ્રેરણાથી પૂજ્ય મુનિરાજશ્રી સંયમબોધિવિજયજીએ આ ગ્રંથનો અનુવાદ કરી આપ્યો છે. અનુવાદના સંપાદનનું કામ પણ તેઓએ જ સંભાળેલ છે. આ પૂર્વે મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી સાથે મળીને સુયગડાંગ દિપિકાનું પણ સંશોધન સંપાદન તેમણે કરેલ છે. નાની ઉમરમાં સંયમ પ્રાપ્ત કરી, સંયમ તપની સાધના સાથે જ્ઞાનયોગના પણ સુંદર સાધક આ મુનિ ભગવંત ભાવિમાં બીજા પણ શ્રુતભક્તિના કાર્યો ખૂબ ખૂબ કરે, અને અમને પણ પ્રકાશન વગેરેનો લાભ આપે તેવી અભ્યર્થના. પ્રસ્તુત ગ્રંથના અધ્યયન દ્વારા અનેક પુણ્યાત્માઓ ચૈત્યવંદનવિધિ વગેરે જાણી ખૂબ ભાવપૂર્વક તથા વિધિપૂર્વક ચૈત્યવંદનની ક્રિયા કરી સમ્યક્ત્વને નિર્મળ કરી, શીધ્ર મુક્તિને પામે એજ અભ્યર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ (૧) ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા (૨) લલિતભાઈ રતનચંદ કોઠારી (૩) નવિનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુંડરીકભાઈ અંબાલાલ શાહ For Private' & Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ભાવભરી અનુમોદના પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પૂજ્યપાદ સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજાની શુભ પ્રેરણાથી સાનુવાદ "ચૈત્યવંદન ભાષ્ય” ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સાયનના જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. આ ઉપરાંત પણ બીજા અનેક ગ્રંથોમાં તથા "શ્રુતસમુદ્ધારક" તરીકે પણ જ્ઞાનનિધિનો સદુપયોગ કરતા સાયન જૈન સંઘની અમે ભાવભરી અનુમોદના કરીએ છીએ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ. Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ સમર્પણ તપ-ત્યાગ-તિતિક્ષા જેમના રોમેરોમમાં છલકતી હતી. જેઓશ્રીની તેજસ્વી અને ઓજસ્વી વાણી અનેકોના અંધારઘેર્યા જીવનમાં અજવાળા પાથરતી હતી, જેઓશ્રીએ બસોથી અધિક વિદ્વાન-વકતા-લેખક-સર્જક ત્યાગી તપસ્વી મુનિઓના ગચ્છની ભેટ આપી એવા નિર્મળ સંયમધારક, ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ સુવિશાલગચ્છાધિપતિ પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજીના ચરણકમલમાં કોટિશઃ વંદના સાથે તેઓશ્રીની જ કૃપા અને કરૂણાથી સંપન્ન થયેલ આ પુસ્તક સમર્પણ કરું છું. Page #9 -------------------------------------------------------------------------- ________________ - નમો નમઃ શ્રી ગુરૂપ્રેમસૂરયે શ્રી શાન્તિસૂરિ વિરચિત રવદનભાણ (छाया भने अनुवाद सहित) (भंग - *पमप्रभुने नमा२) पणमह पणमंतसुरा-ऽसुरिंदमणिमउडघट्टपयपीढं । सिप्प-कला-ऽऽगम-सिवमग्गदेसयं जिणवरं उसहं ।। १ ।। प्रणमत प्रणमत्सुरा-ऽसुरेन्द्रमणिमुकुटघृष्टपदपीठम् । शिल्प-कला-ऽऽगम-शिवमार्गदेशकं जिनवरमृषभम् ।। १ ।। નમી રહેલા દેવેન્દ્રો અને અસુરેન્દ્રોના મણિખચિત મુકુટોથી જેમની પાદપીઠ ઘસાઈ રહી છે, શિલ્પ-કલા-આગમ અને મોક્ષમાર્ગના ઉપદેશક એવા શ્રી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરો. (૧) (वीरप्रभु) संगमयामरगयऽमाणमाणमायंगमद्दणमयंदं । पणमह वीरं तित्थस्स नायगं वट्टमाणस्स ।। २ ।। संगमकाऽमरगताऽमानमानमातङ्गमर्दनमृगेन्द्रम् । प्रणमत वीरं तीर्थस्य नायकं वर्तमानस्य ।। २ ।। સંગમદેવમાં રહેલા અપરિમિત માનરૂપી હાથીને હણી નાખવા માટે સિંહ સમાન, વર્તમાન તીર્થના અધિપતિ શ્રી વિરપ્રભુને નમસ્કાર કરો (૨) (सर्व तीर्थ ) संसारगहिरसायरपडतजंतूण तारणप्पवणे । तीया ऽणागय-संते, वंदे सव्वे वि तित्थयरे ।। ३ ।। संसारगभीरसागरपतजन्तूनां तारणप्रवणान् । अतीता-ऽनागत-सतो वन्दे सर्वानपि तीर्थकरान् ।। ३ ।। Page #10 -------------------------------------------------------------------------- ________________ સંસાર રૂપી ગંભીર સાગરમાં પડતા જીવોને તારવામાં તત્પર ભૂતકાળમાં થયેલા, વર્તમાનમાં વિચરતા અને ભવિષ્યમાં થનારા સર્વ તીર્થકર ભગવંતોને ई वहन छं. (3) (९५२ भगवंत) जम्मुहमहद्दहाओ, दुवालसंगी महानई बूढा ।। ते गणहरकुलगिरिणो, सव्वे वंदामि भावेण ।। ४ ।। यन्मुखमहाद्रहाद्वादशाङ्गी महानदी व्यूढा । तान् गणधरकुलगिरीन् सर्वान् वन्दे भावेन ।। ४ ।। - જેમના મુખરૂપી મહાસરોવરમાંથી દ્વાદશાંગીરૂપ મહાનદી નીકળી છે તે કુલગિરિ જેવા સર્વ ગણધર ભગવંતોને ભાવથી નમસ્કાર કરું છું. (૪) * (अभिधेय) नमिऊण समणसंघ, संघायारं समासओ वुच्छं । चेइयवंदणविसयं, सुत्तायरणाऽणुसारेणं ॥ ५ ।। नत्वा श्रमणसङ्घ सङ्घाचारं समासतो वक्ष्ये । चैत्यवन्दनविषयं सूत्राऽऽचरणानुसारेण ।। ५ ।। શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને સૂત્ર અને પરંપરાને અનુસરીને ચૈત્યવંદનના વિષયને લગતા સંઘના આચારને સંક્ષેપથી કહીશ. संघो महाणुभावो, अमरिंद-णरिंदवंदिओ एसो। तित्थयरेहि वि नियमा, पणमिजइ देसणारंभे ।। ६ ।। सङ्घो महानुभावोऽमरेन्द्र-नरेन्द्रवन्दित एषः । तीर्थकरैरपि नियमात्प्रणम्यते देशनारम्भे ।। ६ ।। દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે પૂજાયેલા મહાપ્રભાવક એવા આ સંઘને દેશનાના આરંભે તીર્થંકરો વડે પણ નિયમા પ્રણામ કરાય છે. (૬) ता एयसमायारो, कित्तिजंतो वि कुणइ कल्लाणं । पोसेइ पुन्नमउलं, वायगगंथे जओ भणियं ।। ७ ।। Page #11 -------------------------------------------------------------------------- ________________ तत एतत्समाचारः कीर्त्यमानोऽपि करोति कल्याणम् । पोषयति पुण्यमतुलं वाचकग्रन्थे यतो भणितम् ॥ ७ ॥ તેથી આ આચાર સામાન્યથી કહેવાતો પણ કલ્યાણને કરે છે અને જેની તુલના ન કરી શકાય તેવા જબરજસ્ત પુણ્યને પોષે છે કેમકે વાચક શ્રી उभास्वाति महारान अंथम युंछ ..... (७) (वायवर्थनी साक्षी) जे तित्थयरपणीया, भावा तयणंतरेहि परिकहिआ। बहुसो वि तेसि परिकित्तणेण पुन्नं लहइ पुहिं ।। ८ ।। ये तीर्थकरप्रणीता भावास्तदनन्तरैः परिकथिताः । बहुशोऽपि तेषां परिकीर्तनेन पुण्यं लभते पुष्टिम् ।। ८ ।। તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલા અને તેમના પછી થયેલા આચાર્ય ભગવંતોએ કહેલા જે ભાવો (આચારાદિ) તેમના વારંવાર કરાતાં કથન દ્વારા પુણ્ય પુષ્ટિને पामेछ. (८). (अन्यन हेतु) अइगरुयभत्तिबहुमाणचोइओ मंदबुद्धिबोहत्थं । सूरिपरंपरपत्तं, कित्तेमि अहं पि तं तत्तो ॥ ९ ॥ अतिगुरुकभक्तिबहुमानचोदितो मन्दबुद्धिबोधार्थम् ।। सूरिपरम्पराप्राप्तं कीर्तयाम्यहमपि तं ततः ।। ९ ।। તેથી અત્યંત મોટી ભક્તિ અને બહુમાનથી પ્રેરાયેલો હું પણ આચાર્ય ભગવંતોની પરંપરાથી પ્રાપ્ત થયેલ તે આચારોને મંદબુદ્ધિવાળા જીવોના બોધ माटेश. () (वहनानु३५) अहिगारिणा उ काले, कायव्वा वंदणा जिणाईणं । दसणसुद्धिनिमित्तं, कम्मक्खयमिच्छमाणेण ।। १० ।। अधिकारिणा तु काले कर्तव्या वन्दना जिनादीनाम् । दर्शनशुद्धिनिमित्तं कर्मक्षयमिच्छता ।। १० ।। Page #12 -------------------------------------------------------------------------- ________________ (વન્દનાનો) અધિકાર પ્રાપ્ત થયો છે જેને તેવા કર્મક્ષયને ઇચ્છનારા જીવે સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે ઉચિત સમયે જિનેશ્વર ભગવંતાદિને વંદના કરવી सोऽमे. (१०) (मरी ?) संघेगयरो जीवो, अहिगारी वंदणाएँ तत्तेणं । कालो य तिन्नि संझा, सामन्नेणेत्थ विन्नेओ ।। ११ ।। सङ्घकतरो जीवोऽधिकारी वन्दनायां तत्त्वेन । कालश्च तिस्रः सन्ध्याः सामान्येनात्र विज्ञेयः ।। ११ ।। પરમાર્થથી સંઘનો કોઈપણ જીવ વંદનાનો અધિકારી છે, અને તેનો ઉચિત કાળ સામાન્યથી ત્રણ સંધ્યા-પ્રભાત, મધ્યાહ્ન અને સંધ્યાસમય જાણવો. (૧૧) | (यैत्यवनानो अर्थ) - भावजिणप्पमुहाणे, सव्वेर्सि चेव वंदणा जइ वि । जिणचेइयाण पुरओ, कीरइ चिइवंदणा तेण ।। १२ ।। भावजिनप्रमुखाणां सर्वेषां चैव वन्दना यद्यपि । जिनचैत्यानां पुरतः क्रियते चैत्यवन्दना तेन ।। १२ ।। જોકે ભાવજિનેશ્વર મુખ્ય છે જેમાં એવા ચારે નિપાના સર્વ જિનેશ્વર ભગવંતની વંદના કરાય છે, છતાં પણ જિનચૈત્યની સમક્ષ મુખ્યતયા આ વંદના કરાતી હોવાથી તેને ચૈત્યવંદના કહેવાય છે. (૧૨) जिणबिंबाभावे पुण, ठवणा गुरुसक्खिया वि कीरंती। चिइवंदण च्चिय इमा, नायव्वा निड़णबुद्धीहिं ।। १३ ।। जिनबिम्बाभावे पुनः स्थापना गुरुसाक्षिक्यपि क्रियमाणा । चैत्यवन्दना खल्विमा ज्ञातव्या निपुणबुद्धिभिः ।। १३ ।। જિનબિંબના અભાવમાં ગુરુભગવંતની સાક્ષીએ કરાતી સ્થાપનાની વંદનાને પણ સૂક્ષ્મબુદ્ધિ જીવોએ ચૈત્યવંદનારૂપે જ જાણવી. (૧૩). अहवा जत्थ वि तत्थ वि, पुरओ परिकप्पिऊण जिणबिंबं । - Page #13 -------------------------------------------------------------------------- ________________ कीरइ बुहेहिँ एसा, नेया चिइवंदणा तम्हा ।। १४ ।। " अथवा यत्रापि तत्रापि पुरतः परिकल्प्य जिनबिम्बम् । क्रियते बुधैरेषा ज्ञेया चैत्यवन्दना तस्मात् ।। १४ ।। અથવા જ્યાં ત્યાં પણ ગમે તે સ્થળે) જિનપ્રતિમાને નજર સમક્ષ કલ્પીને પંડિતજનો વડે આ વંદના કરાય છે, તેથી પણ તેને ચૈત્યવંદના જાણવી. અત્યારે પ્રાયઃ ઇશાન ખૂણામાં કે ઉત્તર દિશામાં અથવા પાલિતાણાની દિશા સન્મુખ થઈ येत्यहन राय छे. (१४) तीसे करणविहाणं, नजइ सुत्ताणुसारओ किं पि। । संविग्गायरणाओ, किंची उभयं पि तं भणिमो ।। १५ ।। तस्याः करणविधानं ज्ञायते सूत्रानुसारतः किमपि । संविग्नाचरणातः किञ्चिदुभयमपि तद्भणामः ।। १५ ।। તેને કરવાની વિધિ કેટલીક સૂત્રને અનુસારે જણાય છે, અને કેટલીક સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષોની આચરણાને આધારે જણાય છે તે બન્ને વિધિને सभेडीमे छीमे. (१५) (शिष्य प्र) पुच्छइ सीसो भयवं !, सुत्तोइयमेव साहिउँ जुत्तं । किं वंदणाहिगारे, आयरणा कीरइ सहाया ? ।। १६ ।। पृच्छति शिष्यो भगवन् ! सूत्रोदितमेव कथयितुं युक्तम् । किं वन्दनाधिकारे आचरणया क्रियते सहायता ? ।। १६ ।। શિષ્ય પૂછે છે, "હે ભગવંત! સૂત્રમાં કહેલું જ કહેવું યોગ્ય છે, વંદનાના અધિકારમાં આચરણાની સહાયતા શા માટે લો છો?” (૧૬) - (समाधान) आयरिओ - दीसइ सामन्नेणं, वुत्तं सुत्तम्मि वंदणविहाणं । नजइ आयरणाओ, विसेसकरणक्कमो तस्स ।। १७ ।। ૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ आचार्यः - दृश्यते सामान्येनोक्तं सूत्रे वन्दनविधानम्। ज्ञायते आचरणातो विशेषकरणक्रमस्तस्य ।। १७ ।। આચાર્ય ભગવંત:-સૂત્રમાં તો વંદનની વિધિ સામાન્યથી કહેલી જ દેખાય છે. તેનો વિશેષ કરીને કરવાનો ક્રમ તો આચરણાથી જણાય છે. (૧૭) - सूयणमेत्तं सुत्तं, आयरणाओ य गम्मइ तयत्थो। सीसायरियकमेण हि, नजते सिप्पसत्थाई ।। १८ ॥ सूचनमानं सूत्रमाचरणातश्च गम्यते तदर्थः । शिष्याचार्यक्रमेण हि ज्ञायन्ते शिल्पशास्त्राणि ।। १८ ।। સૂત્ર તો માત્ર સૂચન કરે છે. તેનો અર્થ તો આચરણાથી જ જણાય છે. શિલ્પશાસ્ત્રો પણ શિષ્ય અને આચાર્યના ક્રમથી જ જણાય છે. (૧૮) - (श्रुतनी गंभीरत) अन्नं च - अंगो-वंग-पइन्नयभेया सुअसागरो खलु अपारो। को तस्स मुणइ मझं, पुरिसो पंडिञ्चमाणी वि ? ।। १९ ।। अन्यञ्च - अङ्गो-पाङ्ग-प्रकीर्णकभेदात् श्रुतसागरः खल्वपारः । कस्तस्य जानाति मध्यं पुरुषः पण्डितमानी अपि ? ॥ १९ ।। વળી-અંગ, ઉપાંગ, પ્રકીર્ણક વગેરે ઘણા ભેદથી ધૃતરૂપી સમુદ્ર અપાર છે. પોતાના આત્માને પંડિત માનતો કયો પુરૂષ તેના રહસ્યને જાણે છે? (૧૯). (सूत्रानुसारी वहना) किंतु सुहझाणजणर्ग, जं कम्मखयावहं अणुहाणं । अंगसमुद्दे रुद्दे, भणियं चिय तं तओ भणियं ॥ २० ।। किन्तु शुभध्यानजनक यत्कर्मक्षयावहमनुष्ठानम् । अङ्गसमुद्रे रौद्रे भणितं खलु तत्ततो भणितम् ।। २० ।। Page #15 -------------------------------------------------------------------------- ________________ વળી શુભધ્યાનને ઉત્પન્ન કરનારું અને કર્મનો ક્ષય કરનારું કોઇપણ અનુષ્ઠાન રૌદ્ર એવા દ્વાદશાંગ રૂપ સમુદ્રમાં બતાવેલું જ છે, તેથી જ તો કહ્યું છે } (20) सव्वप्यवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणायरतुल्लं खलु ता सव्वं सुंदरं तम्मि ।। २१ ।। सर्वप्रवादमूलं द्वादशाङ्गं यतः समाख्यातम् । रत्नाकरतुल्यं खलु तस्मात्सर्वं सुन्दरं तस्मिन् ।। २१ ।। જેમ સમુદ્ર રત્નોનું ઉત્પત્તિસ્થાન છે તેમ દ્વાદશાંગને સર્વ પ્રવાદોનું ઉત્પત્તિસ્થાન કહ્યું છે, તેથી જગતમાં જેટલી સુંદર વસ્તુઓ છે તે તેમાં છે. (૨૧) (भूजश्रुतनो विच्छेदृ ) वोच्छिन्ने मूलसुए, बिंदुपमाणम्मि संपइ धरंते । आयरणाओ नजर, परमत्थो सव्वक जेसु ।। २२ ।। व्युच्छिन्ने मूलश्रुते बिन्दुप्रमाणे सम्प्रति ध्रियमाणे । आचरणातो ज्ञायते परमार्थः सर्वकार्येषु ।। २२ ।। તે સમુદ્રપ્રમાણ મૂળ શ્રુત વિચ્છેદ પામ્યે છતે, અને અત્યારે બિન્દુપ્રમાણ માત્ર શ્રુત વિદ્યમાન હોવાથી સર્વ અનુષ્ઠાનોનું રહસ્ય આચરણાથી જ જણાય छे. (२२) भणियं च बहुसुयकमाणुपत्ता, आयरणा धरइ सुत्तविरहे वि । विज्झाए वि पईवे, नज्जई दिट्ठे सुदिट्ठीहिं ।। २३ ।। भणितं च बहुश्रुतक्रमानुप्राप्ताऽऽचरणा ध्रियते सूत्रविरहेऽपि । विध्यातेऽपि प्रदीपे ज्ञायते दृष्टं सुदृष्टिभिः ।। २३ ।। કહ્યું છે કે - બહુશ્રુત આચાર્ય ભગવંતોના ક્રમથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રના વિરહમાં પણ માર્ગને ધારી રાખે છે, જેમ સારી દ્રષ્ટિવાળા જીવોએ (દીવાના પ્રકાશમાં) જોયેલું દીવો બૂઝાયા પછી પણ જણાય છે તેમ. (૨૩) 6 Page #16 -------------------------------------------------------------------------- ________________ - ( शनी व्युत्पत्ति) जीवियपुव्वं जीवइ, जीविस्सइ जेण धम्मियजणम्मि । जीयं ति तेण भन्नइ, आयरणा समयकुसलेहिं ।। २४ ।। जीवितपूर्वं जीवति जीविष्यति येन धार्मिकजने। 'जी (वि)तम्' इति तेन भण्यते आचरणा समयकुशलैः ।। २४॥ ઘાર્મિક જનમાં પહેલા જીવતી હતી, અત્યારે જીવે છે અને ભવિષ્યમાં शे तेथी मागमनिपु मायार्यों व सायरने वित.... "eod" डेवाय छे. (२४) (सूत्र सेटली ४ प्रभारी साय२९॥) तम्हा अनायमूला, हिंसारहिया सुझाणजणणी य । सूरिपरंपरापत्ता, सुत्त व्व पमाणमायरणा ।। २५ ।। तस्मादज्ञातमूला हिंसारहिता सुध्यानजननी च । सूरिपरम्पराप्राप्ता सूत्रमिव प्रमाणमाचरणा ।। २५ ।। તેથી જેનું મૂળ અજ્ઞાત છે તેવી હિંસાથી રહિત, શુભધ્યાનને ઉત્પન્ન કરનારી, આચાર્ય ભગવંતોની પરંપરાથી પ્રાપ્ત થયેલ આચરણા સૂત્રની જેટલી ! ४ प्रमाणभूत छे. (२५) जह एगं जिणबिंबं, तिन्नि व पंच व तहा चउव्वीसं । सत्तरसय पि केई, कारेंति विचित्तपणिहाणा ।। २६ ।। यथैकं जिनबिम्ब त्रीणि वा पञ्च वा तथा चतुर्विशतिम् । सप्ततिशतमपि केऽपि कारयन्ति विचित्रप्रणिधानात् (नाः) ।२६। भ विविध माशयवाणावो मेड (१)नप्रतिमा, ११॥ (3), पांय (५), योवीश (२४) भने मेसो सित्ते२ (१७०) निलियो ५९ मरावे छे. (२१) (मे. निलिम्प मरावपार्नु ४२६४) जिणरिद्धिदंसणत्थं, एगं कारेइ कोइ भत्तिजुओ। Page #17 -------------------------------------------------------------------------- ________________ - पायडियपाडिहेरं, देवागमसोहियं चेव ।। २७ ।। “जिनर्द्धिदर्शनार्थमेकं कारयति कोऽपि भक्तियुतः । प्रकटितप्रातिहार्य देवागमशोभितं चैव ।। २७ ।। જિનેશ્વર ભગવાનની ઋદ્ધિને દેખાડવા માટે ભક્તિસભર કોઈ આત્મા ! પ્રાતિહાર્યોથી યુક્ત અને દેવોના આગમનથી શોભતી એક જિનપ્રતિમાને भरावे. (२७) (त्रा भने पांय निलिस) दंसण-नाण-चरित्ता-ऽऽराहणकजे जिणत्तिअं कोई। परमेहिनमोक्कारं, उज्जमियं कोइ पंच जिणे ॥ २८ ।। / दर्शन-ज्ञान-चारित्राऽऽराधनकार्ये जिनत्रिकं कोऽपि । परमेष्ठिनमस्कारमुद्यमितं कोऽपि पञ्च जिनान् ।। २८ ।। દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે કોઈ ત્રણ જિનપ્રતિમાઓને કરાવે અને પંચ પરમેષ્ઠિ નમસ્કારરૂપ નવકાર મંત્રના ઉજમણામાં કોઈ પાંચ (५) निप्रतिमामो मरावे. (२८) (योवीस निलिम्पी) कल्लाणयतवमहवा, उजमियं भरहवासभावि त्ति । बहुमाणविसेसाओ, केई कारेंति चउवीसं ।। २९ ।। कल्याणकतपोऽथवोद्यमितं भरतवर्षभाविन इति । बहुमानविशेषात्केऽपि कारयन्ति चतुर्विंशतिम् ।। २९ ।। ચોવીશ ભગવાનના કલ્યાણક તપનું ઉજમણું કર્યું હોય તેથી, અથવા ભરતક્ષેત્રમાં આ ભગવંતો થયા છે તેથી વિશેષ બહુમાનપૂર્વક કેટલાક पुश्यात्मामो योवीश (२४) निप्रतिमामाने उरावे छे. (२८) (એકસો સિત્તેર જિનબિમ્બો) उक्कोस सत्तरिसयं, नरलोए विहरइ त्ति भत्तीए । सत्तरिसयं पि कोइ, बिंबाणं कारइ धणड्ढो ।। ३० ।। Page #18 -------------------------------------------------------------------------- ________________ उत्कृष्टं सप्ततिशतं नरलोके विहरतीति भक्त्या ।। सप्ततिशतमपि कोऽपि बिम्बानां कारयति धनाढयः ॥ ३० ॥ ઉત્કૃષ્ટથી એકસો સિત્તેર (૧૭૦) જિનેશ્વર ભગવંતો મનુષ્યલોકમાં વિચરે છે તેથી ભક્તિથી કોઈ ધનાઢ્ય પુરૂષ ૧૭૦જિનપ્રતિમાઓને કરાવે છે. (૩૦) इय बहुविहबिंबाई, सूरीहिँ पइडियाइँ दीसंति । भवियाणंदकराई, पभावगाई पवयणस्स ।। ३१ ।। इति बहुविधबिम्बानि सूरिभिः प्रतिष्ठितानि दृश्यन्ते । । भविका(व्या) नन्दकराणि प्रभावकाणि प्रवचनस्य ।। ३१ ।। આ પ્રમાણે ભવ્યજીવોને આનંદ આપનારા, શાસનના પ્રભાવક ઘણા પ્રકારના જિનબિબો આચાર્ય ભગવંતો દ્વારા પ્રતિષ્ઠિત કરાયેલા દેખાય છે. (39) (सूत्रोऽतनिलिम्पोनें प्रभास) सुत्ते पुण अट्ठसयं, सासयभवणाण देवछंदेसु । सुव्वइ जिणपडिमाणं, न निसेहो अन्नहाकरणे ॥ ३२ ॥ सूत्रे पुनरष्टशतं शाश्वतभवनानां देवच्छन्देषु । श्रूयते जिनप्रतिमानां न निषेधोऽन्यथाकरणे ।। ३२ ।। જ્યારે સૂત્રમાં શાશ્વત જિનાલયોના દેવજીંદાઓમાં એકસો આઠ (૧૦૮)/ જિનપ્રતિમાઓ સંભળાય છે, પણ બીજી રીતે (૧૦૮ સિવાય) કરવાનો નિષેધ नथी.(३२) ता सुत्ताऽपडिसिद्धा, पवयणसोहावहा चिरपवत्ता । सञ्चा न दूसिअव्वा, आयरणा मुत्तिकामेहिं ।। ३३ ।। तस्मात्सूत्राऽप्रतिषिद्धा प्रवचनशोभावहा चिरप्रवृत्ता । सत्या न दूषयितव्याऽऽचरणा मुक्तिकामैः ।। ३३ ।। તેથી સૂત્રથી જેનો નિષેધ નથી કરાયો તેવી, શાસનની શોભાને કરનારી, લાંબા કાળથી ચાલી આવતી સત્ય આચરણાને મુક્તિના અભિલાષક જીવોએ दूषित न १२वी. (33) ૧૦ Page #19 -------------------------------------------------------------------------- ________________ (प्रश्र) जइ एवं किं भणिया, तिविहा हरिभद्दसूरिणा सुत्ते । जिणबिंबस्स पइडा ? जंभणिओ तत्थ एसत्थो ।। ३४ ।। यद्येवं किं भणिता त्रिविधा हरिभद्रसूरिणा सूत्रे ।। जिनबिम्बस्य प्रतिष्ठा ? यद्भणितस्तत्रैषोऽर्थः ।। ३४ ।। શિષ્યનો પ્રશ્ન - જો આવું જ હોય તો પછી હરિભદ્રસૂરિ મહારાજે(ષોડશક) સૂત્રમાં ત્રણ પ્રકારની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કેમ કહી છે? કેમકે ત્યાં આગળ આવો પદાર્થ કહ્યો છે (૩૪). (ARनी प्रतिष्ठा) वत्तिपइट्ठा एगा, खित्तपइट्ठा महापइट्ठा य । एग-चउवीस-सत्तरसयाण सा होइ अणुकमसो ।। ३५ ।। व्यक्तिप्रतिष्ठका क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा च । एक-चतुर्विंशति-सप्ततिशतानां सा भवत्यनुक्रमशः ।। ३५ ।। (પ્રતિષ્ઠા ત્રણ પ્રકારની છે) એક વ્યક્તિપ્રતિષ્ઠા, બીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. તે અનુક્રમે એક (૧), ચોવીસ (૨૪) અને એકસો સીત્તેર (१७०) नेश्वरोनी होय. (34) (प्रत्युत्तर) भन्नइ तिविहपइहाउवलक्खणमेव तत्थ तं भणियं । अवधारणविरहाओ, ओसरणाइपइहाओ ।। ३६ ।। भण्यते त्रिविधप्रतिष्ठोपलक्षणमेव तत्र तद्भणितम् । अवधारणविरहादवसरणादिप्रतिष्ठाः ।। ३६ ।। પ્રત્યુત્તર આપે છે - અવધારણ (જકાર) નહીં હોવાથી સમવસરણાદિની પ્રતિષ્ઠાને ઉપલક્ષણથી સૂચવવા માટે જ ત્યાં આ ત્રણ પ્રકારની પૂજા કહી છે. (39) (शं ) चोयगो - ११ Page #20 -------------------------------------------------------------------------- ________________ सव्वमसंगयमेयं, रूढं जमणेगबिंबकारवणं । आसायणा महंती, जं पयडा दीसए एत्थ ।। ३७ ।। चोदकःसर्वमसंगतमेतद्रूढं यदनेकबिम्बकारणम् । आशातना महती यत्प्रकटा दृश्यतेऽत्र ।। ३७ ।। શિષ્ય ફરી પૂર્વપક્ષ સ્થાપે છે – આ બધી અનેક બિમ્બ ભેરાવવાની જે રૂઢિ છે તે સાવ અસંગત છે, કેમ કે તેમાં મહાન આશાતના થતી સ્પષ્ટ દેખાય છે. (39) (सने लिम्बोमा माशतिनामी) बिंबं महंतमेगं, सेसाणि लहूणि कारयतेण । गरुयलहुत्तं तेसिं, पयडिज्जइ समगुणाणं पि ।। ३८ ।। बिम्बं महदेकं शेषाणि. लघूनि कारयता । गुरुकलघुत्वं तेषां प्रकट्यते समगुणानामपि ।। ३८ ।। એક પ્રતિમા મોટા અને બાકીના નાના કરાવવા દ્વારા સમાન ગુણવાળા પણ તેમનામાં નાના-મોટાપણું પ્રગટ કરાય છે. (૩૮) पूआवंदणमाई, काऊणेगस्स सेसकरणम्मि। नायग-सेवगभावो, होइ कओ लोगनाहाणं ।। ३९ ।। पूजावन्दनादि कृत्वैकस्य शेषकरणे । नायक-सेवकभावो भवति कृतो लोकनाथानाम् ।। ३९ ।। એક પ્રતિમાના પૂજા-વંદન વિગેરે કર્યા પછી બાકીના પ્રતિમાજીના પૂજા-વંદન કરવામાં સમગ્ર લોકના નાથ પરમાત્માનો પણ સ્વામિ અને સેવકભાવ કરાય છે. (તેમ કરવાથી એક સ્વામિ અને બાકીના સેવક છે, તેવું लागेछ.)(38) एगस्सायरसारा, कीरइ पूआऽवरेसि थोवयरी । एसावि महाऽवन्ना, लक्खिजइ निउणबुद्धीहिं ॥ ४० ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ एकस्यादरसारा क्रियते पूजाऽपरेषां स्तोकतरा । एषाऽपि महाऽवज्ञा लक्ष्यते निपुणबुद्धिभिः ।। ४० ।। એક પ્રતિમાજીની અત્યંત આદરપૂર્વક વિશેષ પૂજા કરવી અને બાકીનાની થોડીક જ પૂજા કરવી તે પણ સૂક્ષ્મબુદ્ધિવાળા જીવોને મહા આશાતના લાગે છે. (४०) पहाणोदगाइसंगो, लोगविरुद्धो परुप्परं तेसिं। लोगोत्तमभावाओ, बहु मन्निजइ न हु बुहेहिं ।। ४१ ।। सानोदकादिसङ्गो लोकविरुद्धः परस्परं तेषाम् । लोकोत्तमभावाद्हु मन्यते न खलु बुधैः ।। ४१ ।। નહાવાનું પાણી એક બીજાને અડવું તે લોકમાં પણ યોગ્ય ગણાતું નથી, તો પરમાત્મા તો લોકોત્તમ હોવાથી પરસ્પર પ્રક્ષાલના છાંટા ઉડે તે પણ પંડિતજનો पडे सामनातुं नथी. (४१) अह कोइ सबुद्धीए, ण्हवेइ एगं न सेसबिंबाणि । पंतिगयवंचणं पिव, मन्ने एयं महापावं ।। ४२ ।। अथ कोऽपि स्वबुद्ध्या स्त्रपयत्येकं न शेषबिम्बानि । पङिक्तगतवञ्चनमिव मन्ये एतन्महापापम् ।। ४२ ।। વળી કોઈ સ્વબુદ્ધિથી (સ્વચ્છંદપણે) એક પ્રતિમાજીને પ્રક્ષાલ કરે છે, | બાકીનાને નથી કરતા, તે તો ભોજનની પંગતમાં બેઠેલામાંથી એકને પીરસવું અને બાકીનાને ન પીરસવા જેવું મહાપાપ છે. (૪૨) विणिवारिउं न सक्का, एवं आसायणा बहुपगारा । ता एगबिंबकरणं, सेयं मन्नामि गुरुराह ।। ४३ ।। विनिवारयितुं न शक्यैवमाशातना बहुप्रकारा । तस्मादेकबिम्बकरणं श्रेयो मन्ये गुरुराह ।। ४३ ।। આ પ્રકારે ઘણા પ્રકારની આશાતનાઓ થાય છે, જે અટકાવવી શક્ય નથી તેથી એક પ્રતિમાજી ભરાવવા તે જ કલ્યાણકર છે, તેમ હું માનું છું. (૪૩) ૧૩ - Page #22 -------------------------------------------------------------------------- ________________ હવે ગુરુભગવંત પ્રત્યુત્તર આપે છે - (समाधान) एवं जिणभवणम्मि वि, बीयं बिंबं न कारियं जुत्तं । तत्थ वि संभवइ जओ, पुव्वोइयदोसरिछोली ॥ ४४ ॥ एवं जिनभवनेऽपि द्वितीयं बिम्बं न कारितं युक्तम् । तत्रापि संभवति यतः पूर्वोदितदोषपङ्क्तिः ।। ४४ ।। તો આ પ્રમાણે જિનાલયમાં બીજા જિનપ્રતિમાજી ભરાવવા યોગ્ય નહીં ગણાય કેમકે ત્યાં પણ (જિનાલયમાં બીજી પ્રતિમા ભરાવવામાં) પૂર્વે કહેલા घोषनी श्रेशि संभवे छे. (४४) भणइ परो सञ्चमिणं, सम्मयमेयं पि सुहुमबुद्धीणं । भन्नइ गुरुणा सुंदर !, सुत्तविरुद्धं इमं वयणं ।। ४५ ।। भणति परः सत्यमिदं सम्मतमेतदपि सूक्ष्मबुद्धीनाम् । भण्यते गुरुणा सुन्दर ! सूत्रविरुद्धमिदं वचनम् ।। ४५ ।। શિષ્ય કહે છે - તમારી આ વાત સાચી છે. સૂક્ષ્મબુદ્ધિવાળા જીવોને આ पत्र सम्मत छे. गुरुभगवंत हे छे - हे (प्रज्ञाथी) सुंदर ! खा ताई वयन सूत्रधी विरुद्ध छे - उत्सूत्र छे. (४५) (सूत्रमा भने भिनजिम्मी) अट्ठसयं पडिमाणं, सासयभवणेसु वन्नियं सुत्ते । अट्ठावयम्मि चउवीस मज्झगेहे ततो बाहिं ।। ४६ ।। अष्टशतं प्रतिमानां शाश्वतभवनेषु वर्णितं सूत्रे । अष्टापदे चतुर्विंशतिर्मध्यगेहे ततो बहिः ।। ४६ ।। चउमुह-तिदार- मुहपेच्छ- मंडवा थूभ पडिम- चिरुक्खे | इंदज्झय- पुक्खरिणी, पत्तेयं चउसु वि दिसासु ।। ४७ ।। चतुर्मुख - त्रिद्वार-मुखप्रेक्षा - मण्डपाः स्तूप- प्रतिमा- चैत्यवृक्षाः । इन्द्रध्वज - पुष्करिणी प्रत्येकं चतसृष्वपि दिक्षु ।। ४७ ।। ૧૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં શાશ્વત જિનાલયોમાં ગર્ભગૃહમાં ૧૦૮ પ્રતિમાઓ, અષ્ટાપદ પર્વત પર ગર્ભગૃહમાં ૨૪ પ્રતિમાઓ રહ્યા છે તેમ કહ્યું છે. ત્યાર પછી બહાર ચતુર્મુખ મંડપ, ત્રણ દરવાજાવાળા ત્રિદ્વાર મંડપ, મુખપ્રેક્ષા મંડપ, સ્તૂપ, પ્રતિમા, ચૈત્યવૃક્ષ, ઇન્દ્રધ્વજ અને વાવડીઓ, ચારે દિશાઓમાં પ્રત્યેકમાં (આટલો આટલો પરિવાર હોય છે.)(૪૬-૪૭) नंदीसरे वि दीवे, एसो चिय बाहिरो परीवारो । વનિફ સિદ્ધતે, પઙિમક્રસર્ય = મમ્મિ | ૪૮ ।। नन्दीश्वरेऽपि द्वीपे एष एव बाह्यः परिवारः । वर्ण्यते सिद्धान्ते प्रतिमाऽष्टशतं च मध्ये ।। ४८ ।। નંદીશ્વર દ્વીપમાં પણ આટલો જ બાહ્ય પરિવાર અને મધ્યમાં ૧૦૮ (એકસો આઠ) જિનપ્રતિમાઓ છે, તેમ આગમમાં કહેવાય છે.(૪૮) इय सुत्तपमाणाओ, आयरणाओ य एगभवणम्मि । सइ सामत्थे जुत्त, कारवणमणेगबिंबाणं ।। ४९ ।। इति सूत्रप्रमाणादाचरणातश्चैकभवने । सति सामर्थ्य युक्तं कारणमनेकबिम्बानाम् ।। ४९ ।। આમ સૂત્રના પ્રમાણથી અને આચરણથી એક જિનભવનમાં, જો શક્તિ હોય તો અનેક જિનપ્રતિમાઓનું કરાવવું યોગ્ય જ છે. (૪૯) नायग- सेवगबुद्धी, न होइ एएसु जाणगजणस्स । પેચ્છતÆ સમાળ, પરિવાર પાડિહેરાફ્ ।। પ્ ॥ नायक-सेवकबुद्धिर्न भवत्येतेषु ज्ञायकजनस्य । प्रेक्षमाणस्य समानं परिवारं प्रातिहार्यादिम् ।। ५० ।। દરેકના સમાન પરિવાર અને પ્રાતિહાર્યાદિની સમૃદ્ધિ જોતાં જાણકાર માણસને આ જિનબિમ્બોને વિષે સ્વામિ-સેવકપણાનો ભાવ જાગતો નથી.(૫૦) ववहारो पुण पढमं, पइडिओ मूलनायगो एस । ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ अवणिजइ सेसाणं, नायगभावो न उण तेण ।। ५१ ।। व्यवहारः पुनः प्रथमं प्रतिष्ठितो मूलनायक एषः । अपनीयते शेषाणां नायकभावो न पुनस्तेन ।। ५१ ।। જ્યારે વ્યવહાર આ છે કે જેની પ્રતિષ્ઠા સૌથી પહેલી થઈ હોય તે મૂલનાયક, પરંતુ તેટલા માત્રથી બીજા પરમાત્માઓનો સ્વામિભાવ દૂર થઈ ४ता नथा. (५१) वंदण-पूयण-बलिढोयणेसु एगस्स कीरमाणेसु । आसायणा न दिडा, उचियपवित्तिस्स पुरिसस्स ।। ५२ ।। वन्दन-पूजन-बलिढोकनेष्वेकस्य क्रियमाणेषु । आशातना न दृष्टोचितप्रवृत्तेः पुरुषस्य ।। ५२ ।। જેની પ્રવૃત્તિ ઉચિત છે એવો મનુષ્ય એક પરમાત્માને વંદન-પૂજન કરે, નૈવેદ્ય ચઢાવે તેમાં આશાતના દેખાતી નથી. (૫૨). कल्लाणगाइकजा एगस्स विसेसपूजाकरणे वि । नावन्नापरिणामो, धम्मियलोअस्स सेसेसु ।। ५३ ।। कल्याणकादिकार्यादेकस्य विशेषपूजाकरणेऽपि । नावज्ञापरिणामो धार्मिकलोकस्य शेषेषु ।। ५३ ।। કલ્યાણકની આરાધના વિગેરે કાર્યથી એક જિનબિમ્બની વિશિષ્ટ પૂજા કરવા છતાં બાકીના પરમાત્માઓ પ્રત્યે ધાર્મિક જનોને અવજ્ઞાનો ભાવ નથી होतो. (43) जह मिम्मयपडिमाए, पूआ पुप्फाइएहिँ खलु उचिया । कणयाइनिम्मिआणं, उचियतमा मजणाई वि ।। ५४ ।। यथा मृन्मयप्रतिमायाः पूजा पुष्पादिभिः खलूचिता । कनकादिनिर्मितानामुचिततमा मजनादयोऽपि ॥ ५४ ।। જેમ માટીની પ્રતિમાની પુષ્પાદિથી પૂજા કરવી ઉચિત છે, અને સોના, વિગેરેથી બનાવેલી પ્રતિમાની પ્રક્ષાલાદિથી પણ પૂજા કરવી યોગ્ય છે. (૫૪) Page #25 -------------------------------------------------------------------------- ________________ (Gथित प्रवृति माशातना न वाय) उचियपवित्ती सव्वा, बुहेण आसायणा न वत्तव्वा । तयभावे पडिसेहो, पडिमाणाऽऽसायणा गरुई ।। ५५ ।। उचितप्रवृत्तिः सर्वा बुधेनाशातना न वक्तव्या । तदभावे प्रतिषेधः प्रतिमानामाशातना गुर्वी ।। ५५ ।। પંડિતજને જેટલી ઉચિત પ્રવૃતિઓ હોય તેને આશાતના ન કહેવી, આશાતના કહેવાથી પ્રતિમાજી બનાવવાનો નિષેધ થઈ જાય, જે સ્વયં અતિમહાન આશાતના છે. (૫૫) (वाय पर्यनी साक्षी) जं वायगेण भणियं, अंगुट्ठपमाणबिंबकारी वि । सम्गा-ऽपवग्गसंसग्गसुत्थिओ नियमओ होइ ।। ५६ ।। यद् वाचकेन भणितमगुष्ठप्रमाणबिम्बकार्यपि । स्वर्गा-ऽपवर्गसंसर्गसुस्थितो नियमतो भवति ।। ५६ ।। કેમકે વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજાએ કહ્યું છે કે અંગુઠા પ્રમાણ પ્રતિમા ભરાવનાર પણ સ્વર્ગ કે મોક્ષના સુખને પામી નિશ્ચયે સુખી થાય છે. (૫૬) कारवणे पुन्नं विव, बिंबाण निवारणे महापावं । लाभच्छेय सुंदर !, सम्मं भावेंति मज्झत्था ।। ५७ ।। कारणे पुण्यमिव बिम्बानां निवारणे महापापम् । लाभच्छेदं सुन्दर ! सम्यम्भावयन्ति मध्यस्थाः ।। ५७ ।। તો પ્રતિમાજી કરાવવામાં પુણ્યની જેમ તેને અટકાવવામાં મહાપાપ છે. તે સુંદર! મધ્યસ્થ મહાત્માઓ લાભ અને નુકશાનને બરાબર વિચારે છે. (૫૭) ( शा) मिच्छासायणदंसी !, न मुणसि बिंबंतरायमइपावं । विंधसि सरेण वालं, चुक्कसि तं मंदरगिरिस्स ।। ५८ ।। मिथ्याशातनादर्शिन् ! न जानासि बिम्बान्तरायमतिपापम् । १७ Page #26 -------------------------------------------------------------------------- ________________ विध्यसि शरेण व्यालं भ्रश्यसे त्वं मन्दरगिरेः ।। ५८ ।। । ખોટી ખોટી આશાતના જોનાર હે (મૂM) ! અતિપારિષ્ઠ એવી બિમ્બ ભરાવવામાં અંતરાય કરવાની આશાતનાને જાણતો નથી અને બીજાની ખોટી ખોટી આશાતનાઓ જોયા કરે છે.) આ તો જંગલી પશુને મારવા જાય છે ત્યાં સ્વયં મેરૂપર્વત પરથી પડી જવા જેવું છે. (૫૮) (पाय माशातनामो) अन्नं च - आसायणा अवन्ना, अणायरो भोग दुप्पणीहाणं । अणुचियवित्ती सव्वा, वन्जेयव्वा पयत्तेण ।। ५९ ।। अन्यञ्च - आशातनाऽवज्ञाऽनादरो भोगो दुष्प्रणिधानम् । अनुचितवृत्तिः सर्वा वर्जयितव्या प्रयतेन ।। ५९ ।। વળી આ પાંચ આશાતનાઓ – અવજ્ઞા, અનાદર, ભોગ, દુપ્રણિધાન અને બધાજ પ્રકારની અનુચિત પ્રવૃતિ એનો પ્રયત્નથી ત્યાગ કરવો જોઈએ. (५८) (अव) पायपसारण पल्लत्थिबंधणं बिंबपट्टिदाणं च । उञ्चासणसेवणया, जिणपुरओ भन्नइ अवन्ना ।। ६० ।। पादप्रसारणं पर्यस्तिबन्धनं बिम्बपृष्ठिदानं च । उञ्चासनसेवनता जिनपुरतो भण्यतेऽवज्ञा ।। ६० ।। પગ પહોળા કરવા, પલાંઠી, પ્રતિમાજીને પૂંઠ કરવી અને પ્રતિમાજી माग तेमन। २०i या मासने पेस, ते सव-शातना छे. (७०) ... (अना६२) जारिसतारिसवेसो, जहा तहा जम्मि तम्मि कालम्मि । पूयाइ कुणइ सुन्नो, अणायरासायणा एसा ।। ६१ ।। ૧૮ Page #27 -------------------------------------------------------------------------- ________________ यादृक्तादृग्वेशो यथा तथा यस्मिस्तस्मिन् काले । पूजादि करोति शून्योऽनादराऽऽशातनैषा ।। ६१ ।। (अना६२) જેવા તેવા પ્રકારનો વિધિમાં બતાવ્યા સિવાયનો -ઢંગધડા વગરનો) વેષ પહેરી, કાળની મર્યાદા સાચવ્યા વિના જે તે સમયે શૂન્ય ચિત્તે પૂજા વગેરે કરે તે અનાદર આશાતના કહેવાય. (૬૧) (भोस) ... भोगो दसप्पयारो, कीरतो जिणवरिंदभवणम्मि । आसायण त्ति बाढं, वजेयव्वो जओ वुत्तं ।। ६२ ।। भोगो दशप्रकारः क्रियमाणो जिनवरेन्द्रभवने । आशातनेति बाढं वर्जयितव्यो यत उक्तम् ।। ६२ ।। જિનેશ્વર ભગવંતના મંદિરમાં દસ પ્રકારનો ભોગ કરવો એ પણ આશાતના છે, માટે અત્યંત કાળજી પૂર્વક તેનો ત્યાગ કરવો. કેમકે કહ્યું છે કે .....(१२) (६२५२नो मोn) . तम्बोल-पाण-भोयण-वाणह-थीभोग-सुयण-निट्ठयणं । मुत्तु-चारं जूयं, वजे जिणमंदिरस्संतो ।। ६३ ।। ताम्बूल-पान-भोजनो-पान-त्स्त्रीभोग-स्वपन-निष्ठीवनम् ।। मूत्रो-च्चारं द्यूतं वर्जयेजिनमन्दिरस्यान्तः ।। ६३ ।। पान, ५, मोन, ५॥२५॥, साम, सू४j, psy, लघुनाति, વડી નીતિ અને જુગાર તેનો જિનાલયની અંદર ત્યાગ કરવો. (૬૩) (हुप्रसिधान) रागेण व दोसेण व, मोहेण व दूसिया मणोवित्ती। दुप्पडिहाणं भन्नइ, जिणविसए तं न कायव्वं ।। ६४ ॥ रागेण वा दोषेण वा मोहेन वा दुष्टा(दूषिता) मनोवृत्तिः । ૧૯ Page #28 -------------------------------------------------------------------------- ________________ दुष्प्रणिधानं भण्यते जिनविषये तन्न कर्त्तव्यम् ।। ६४ ।। રાગથી, દ્વેષથી કે મોહથી દૂષિત થયેલા ચિત્તના પરિણામ તેને દુષ્પ્રણિધાન કહેવાય છે. જિનેશ્વર ભગવંતના વિષયમાં તેવું દુપ્રણિધાન ન કરવું. (૬૪) ( अनुचित प्रवृत्ति ) विकहा धरणयदाणं, कलहविवायाइगेहकिरियाओ । अणुचियवित्ती सव्वा, परिहरियव्वा जिणगिहम्मि ।। ६५ ।। विकथा धरणकदानं कलहविवादादिगेहक्रियाः । अनुचितवृत्तिः सर्वाः परिहर्त्तव्या जिनगृहे ।। ६५ ।। संसार संबंधी वातो, उधार खापवु, उघडो, यर्या, विवाह विगेरे धरनी ક્રિયાઓ તે બધી અનુચિત પ્રવૃતિ કહેવાય અને જિનાલયમાં તેનો સર્વથા ત્યાગ २वो. (94) जइ आसायणभीरू, सुंदर ! एयाओ परिहरिजासु । अलियासायणसंकी, मा जिणभवणाइ दूसेसु ।। ६६ ।। यद्याशातनाभीरुः सुन्दर ! एताः परिहर । अलीकाशातनाशङ्की मा जिनभवनानि दूषय ।। ६६ ।। તેથી જો તને ખરેખર આશાતનાનો ભય લાગતો હોય તો હે સુંદર ! આ બધી આશાતનાનો ત્યાગ કર. ખોટી આશાતનાઓની શંકા કરી જિનભવનને दूषित नहु२. (99) L ( અધિક જિનબિમ્બોથી અધિક ઉલ્લાસ ) एगम्म वि जिणबिंबे, दिट्ठे हिययस्स होइ आणंदो । अहियाहियदंसणओ, अइप्पमाणो पवित्थरइ ।। ६७ ।। एकस्मिन्नपि जिनबिम्बे दृष्टे हृदयस्य भवत्यानन्दः । अधिकाधिकदर्शनतोऽतिप्रमाणः प्रविस्तृणोति ।। ६७ ।। જો એક જ જિનપ્રતિમા જોવાથી પણ હૃદયને આનંદ થાય છે તો વધારે ને વધારે જિનપ્રતિમાઓ જોવાથી તે આનંદ મોટા પ્રમાણમાં ફેલાય છે. (વધારે आनंद उत्पन्न थाय छे.) (५७) ૨૦ Page #29 -------------------------------------------------------------------------- ________________ अणुहवसिद्धं एयं, पायं भव्वाण सुद्धबुद्धीणं । मयलिजर जाण मणो, अन्नाणवियंभियं तेसिं ।। ६८ ।। अनुभवसिद्धमेतत्प्रायो भव्यानां शुद्धबुद्धीनाम् । मलिन्यते येषां मन अज्ञानविजृम्भितं तेषाम् ।। ६८ ।। નિર્મળ બુદ્ધિવાળા ભવ્યજીવોને તો પ્રાયઃ આ અનુભવથી સિદ્ધ છે, તેથી જેમનું મન અધિક પ્રતિમાઓને જોઇને બગડે છે તે તેમના અજ્ઞાનનો જ પ્રતાપ छे. (५८) जो एगचे अगिहे, जिणबिंबविहावणे गुणो भणिओ । चवीसवट्टयाइसु, सो चेव बुहेण विन्नेओ ।। ६९ ।। य एकचैत्यगृहे जिनबिम्बविधापने गुणो भणितः । चतुर्विंशतिपट्टकादिषु स एव बुधेन विज्ञेयः ।। ६९ ।। વળી જે એક જિનાલયમાં જિનબિમ્બ ભરાવવામાં લાભ કહ્યો છે તે ચોવીશ જિનેશ્વર ભગવંતોનો પટ્ટ વિગેરે કરાવવામાં પણ પંડિતજને જાણવો. (૬૯) जं पुण लोगविरुद्धं, ण्हाणुदयाईण संगमे भणसि । तत्थ वि मज्झत्थमणो, निसुणसु साहेमि परमत्थं ।। ७० ।। यत्पुनर्लोकविरुद्धं स्नानोदकादीनां संगमे भणसि । तत्रापि मध्यस्थमना निःश्रृणु कथयामि परमार्थम् ।। ७० ।। વળી સ્નાનના પાણીના છાંટા એકબીજાને ઉડે તે લોકમાં વિરુદ્ધ છે, એવું જે તું કહે છે તેમાં પણ મનને મધ્યસ્થ રાખી સાંભળ, હું તેના રહસ્યને કહું છું. (७०) ( સ્નાનજલ પરસ્પર અડવામાં બાધ નથી ) - असुइमलपूरियंगा, खलिमलकलुसीकयं सिणाणजलं । अहिमाणधणा पुरिसा, अन्नोन्नं नेव विसहंति ।। ७१ ।। अशुचिमलपूरिताङ्गाः कल्मलकलुषीकृतं स्नानजलम् । अभिमानधनाः पुरुषा अन्योन्यं नैव विषहन्ते ।। ७१ ।। ૨૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ અપવિત્ર અને મળથી ભરેલા શરીરવાળા અભિમાની પુરુષો દુર્ગંધ અને મેલથી ડહોળાઇ ગયેલું સ્નાનનું પાણી પરસ્પર ઉડે તે સહન કરતા નથી. (૭૧) तो सो ववहारो, समाणपुरिसाण असुइदेहाणं । सुहपोग्गलघडिआणं, पडिमाण न जुजइ वोत्तुं ।। ७२ ।। युक्तः स व्यवहारः समानपुरुषाणामशुचिदेहानाम् । शुभपुद्गलघटितानां प्रतिमानां न युज्यते वक्तुम् ।। ७२ ।। અપવિત્ર શરીરવાળા બે સમાન પુરુષોનો તેવો વ્યવહાર યોગ્ય છે, પણ શુભ પુદ્ગલોથી બનાવેલી પ્રતિમાને વિષે તેવો વ્યવહાર કહેવો યોગ્ય નથી. (७२) जलमज्झे घोलंतं, नरपडिबिंबं न दूसए उदयं । पडिमाजलं पि एवं अन्नोन्नं लग्गमाणं पि ।। ७३ ।। जलमध्ये घूर्णमानं नरप्रतिबिम्बं न दूषयेदुदकम् । प्रतिमाजलमप्येवमन्योन्यं लगदपि ॥ ७३ ॥ પાણીમાં ઘૂમતો મનુષ્યનો પડછાયો પાણીને ડહોળતો નથી, તેમ પ્રતિમાનું પાણી પણ એકબીજાને લાગવા છતાં પરસ્પર દૂષિત કરતું નથી, અપવિત્ર કરતું नथी. (93) पडिमा पडिबिंबाणं, भेओ विउसाण सम्मओ नेय । जं एगत्था सद्दा, एए अभिहाणकंडेसु ।। ७४ ॥ .. प्रतिमा - प्रतिबिम्बयोर्भेदो विदुषां सम्मतो नैव । यदेकार्थाः शब्दा एतेऽभिधानकाण्डेषु ।। ७४ ।। પ્રતિમા અને પડછાયાનો ભેદ વિદ્વાનોને જરાપણ સમ્મત નથી કેમકે અભિધાન ચિંતામણિ કાંડમાં આ બન્નેને એકાર્થિક શબ્દ તરીકે બતાવ્યા છે. (७४) पडिबिंबं पडिरूवं, पडिमाणं पडिकियं पडिच्छंद । पडिकायं च पडितणुं, भणति पडिजायणं छायां ।। ७५ ।। ૨૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ प्रतिबिम्ब प्रतिरूपं प्रतिमानं प्रतिकृतं प्रतिच्छन्दः । प्रतिकार्य च प्रतितनु भणन्ति प्रतियात| छायाम् ।। ७५ ।। प्रतिल, प्रति३५, प्रतिमान, प्रतिकृति, प्रति८७६ (५31यो), પ્રતિકાય, પ્રતિતન, પ્રતિયાતના અને છાયા, આ પ્રતિમાના એકાર્થિક શબ્દો छ. (७५) जइ ता ससरीराण वि, पडिबिंबं नेव दूसए उदयं । असरीराण जिणाणं, बिंबे काऽऽसायणासंका ? ।। ७६ ।। यदि तावत् सशरीराणामपि प्रतिबिम्बं नैव दूषयेदुदकम् । अशरीराणां जिनानां बिम्बे काऽऽशातनाशङ्का ? ।। ७६ ।। તેથી જો સશરીરી મનુષ્યોનો પડછાયો પણ પાણીને દૂષિત ન કરતો હોય તો અશરીરી એવા જિનેશ્વર ભગવંતોની પ્રતિમાને વિષે આશાતનાની શંકા જ स्या रहेछ? (७१) जं पुण असरीराणं, अंगोवंगाइसंगया मुत्ती । तत्थ वि निमित्तमेयं, उवइह पुव्वसूरीहिं ।। ७७ ।। यत्पुनरशरीराणामङ्गोपाङ्गादिसंगता मूर्तिः । तत्रापि निमित्तमेतदुपदिष्टं पूर्वसूरिभिः ।। ७७ ।। વળી જે આ અશરીરી પરમાત્માઓની અંગ અને ઉપાંગોથી યુક્ત મૂર્તિ | બનાવાય છે તેમાં પૂર્વાચાર્યોએ આવું નિમિત્ત કારણ બતાવ્યું છે. (૭૭) (પરમાત્માના મોક્ષગમનના મરણ માટે પ્રતિમા ) अरहंता भगवंता, असरीरा निम्मला सिवं पत्ता । तेसिं संभरणत्थं, पडिमाओ एत्थ कीरंति ।। ७८ ।। । अर्हन्तो भगवन्तोऽशरीरा निर्मलाः शिवं प्राप्ताः । . तेषां संस्मरणार्थ प्रतिमा अत्र क्रियन्ते ।। ७८ ।। અરિહંત ભગવંતો દેહનો ત્યાગ કરી, કર્મક્ષય કરી સિદ્ધિગતિને પામ્યા, તેમના સ્મરણ માટે અહીં પ્રતિમાઓ કરાય છે. (૭૮) Page #32 -------------------------------------------------------------------------- ________________ (मुद्रा ४ ॥ भाटे ? ). उद्धट्ठाणठियाओ, अहवा पलियंकसंठिआ ताओ। मुत्तिगयाणं तासिं, जं तइयं नत्थि संठाणं ।। ७९ ।। ऊर्ध्वस्थानस्थिता अथवा पल्यङ्कसंस्थितास्ताः । मुक्तिगतानां तेषां यत्तृतीयं नास्ति संस्थानम् ।। ७९ ।। તે પ્રતિમાઓ યા તો ઉભી હોય છે, યા તો પર્યકાસનસ્થિત હોય છે, કેમકે મોક્ષમાં જતી વખતે તેમનું ત્રીજું કોઈ સંસ્થાન હોતુ નથી. (૭૯). ( मुद्रामांच्या या ५२मात्मा निवास पाभ्या?) भणियं च - उसभो अरिट्ठनेमी, वीरो पलियंकसंठिया सिद्धा । अवसेसा तित्थयरा, उद्धट्ठाणेण उवयंति ।। ८० ।। भणितं च - ऋषभोऽरिष्टनेमिर्वीरः पल्यङ्कसंस्थिताः सिद्धाः । अवशेषास्तीर्थकरा ऊर्ध्वस्थानेनोपयान्ति ।। ८० ।। કહ્યું છે કે ઋષભદેવ ભગવાન, અરિષ્ટનેમિ અને મહાવીરસ્વામિ ભગવાન પદ્માસનમાં રહીને મોક્ષે ગયા અને બાકીના તીર્થકર ભગવંતો ઉભા ઉભા (3tGA२२ मुद्रामा) भोक्षे गया.(८०) - जं संठाणं तु इहं, भवं चयंतस्स चरिमसमयम्मि । आसी य पएसघणं, तं संठाणं तहिं तस्स ।। ८१ ।। यसंस्थानं त्विह भवं त्यजतश्चरमसमये । आसीञ्च प्रदेशघनं तत्संस्थानं तत्र तस्य ।। ८१ ।। આ સંસાર છોડવાના છેલ્લા સમયે જે સંસ્થાન હતું, તે મોક્ષમાં પણ પ્રદેશથી घन (२/3 भागन) संस्थान होय छे. (८१) मुत्तिपयसंठियाण वि, परिवारो पाडिहेरपामोक्खो । पडिमाण निम्मविजइ, अवत्थतियभावणनिमित्तं ।। ८२ ।। - २४ Page #33 -------------------------------------------------------------------------- ________________ मुक्तिपदसंस्थितानामपि परिवारः प्रातिहार्यप्रमुखः । प्रतिमानां निर्माप्यतेऽवस्थात्रिकभावनानिमित्तम् ।। ८२ ।। સિદ્ધિગતિમાં ગયેલા પરમાત્માઓને અષ્ટ પ્રાતિહાર્ય વિગેરે પરિવાર પ્રતિમાઓ આગળ બનાવાય છે, તે ત્રણ અવસ્થાની ભાવના ભાવવા માટે दुराय छे. (८२) (डेटलाइनो मत ) जं पुण भणति केई, ओसरणजिणस्स रूवमेयं तु । जणववहारो एसो, परमत्थो एरिसो एत्थं ।। ८३ ।। यत्पुनर्भणन्ति केsपि अवसरणजिनस्य रूपमेतत्तु । जनव्यवहार एष परमार्थ ईदृशोऽत्र ।। ८३ ॥ વળી કેટલાક આચાર્ય ભગવંતો કહે છે કે આ તો સમવસરણમાં બેઠેલા જિનેશ્વર ભગવંતની પ્રતિમા છે, અને લોકવ્યવહાર પણ આવો જ છે. જ્યારે અહીં ખરેખર વસ્તુસ્થિતિ આવી છે. (વર્ણન નીચે મુજબ છે.) (૮૩) सिंहासणे निसन्नो, पाए ठविऊण पायपीठम्मि | करधरियजोगमुद्दो, जिणनाहो देसणं कुणइ ।। ८४ ।। सिंहासने निषण्णः पादौ स्थापयित्वा पादपीठे । करधृतयोगमुद्रो जिननाथो देशनां करोति ।। ८४ ।। સિંહાસન પર બેઠેલા જિનેશ્વર ભગવાન પાદપીઠ પર ચરણકમલ સ્થાપન કરી હાથને યોગમુદ્રામાં રાખી દેશના આપે છે. (૮૪) तेणं चिय सूरिवरा, कुणंति वक्खाणमेयमुद्दाए । जं ते जिणपडिरूवा, धरंति म्रुहपोत्तियं नवरं ।। ८५ ।। तेन खलु सूरिवराः कुर्वन्ति व्याख्यानमेतन्मुद्रया । यत्ते जिनप्रतिरूपा धरन्ति मुखवस्त्रिकां नवरम् ।। ८५ ।। તેથી જ આચાર્ય ભગવંતો વ્યાખ્યાન પૂર્વોક્ત મુદ્રા (યોગમુદ્રા) થી કરે છે, કેમકે તેઓ પરમાત્માના પ્રતીકરૂપ છે. ફક્ત તેઓ હાથમાં મુહપત્તિ ધારણ કરે छे. (८५) ૨૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ सिद्धपडिमासु एवं, एगंतसुईसु असुइसंकप्पो । आसायणभीरूण वि, गुरुतरमासायणं कुणइ ।। ८६ ।। सिद्धप्रतिमास्वेवमेकान्तशुचिषु अशुचिसंकल्पः । आशातनाभीरूणामपि गुरुतरामाशातनां करोति ।। ८६ ।। આ પ્રમાણે એકાન્ત પવિત્ર એવી સિદ્ધોની પ્રતિમાઓને વિષે અશુચિનો વિચાર આશાતનાથી ડરનારાને પણ ભયંકર આશાતના કરાવનારો બને છે. (८) मलरहियाणं पहाणं, कीरइ पूआनिमित्तमेएसिं । न उ मलविगमनिमित्तं, सम्ममिणं भावियव्वं तु ।। ८७ ।। .मलरहितानां स्नानं क्रियते पूजानिमित्तमेतेषाम् । न तु मलविगमनिमित्तं सम्यगिदं भावयितव्यं तु ।। ८७ ।। મળથી રહિત આ પ્રતિમાઓનો પ્રક્ષાલ પૂજા માટે કરાય છે, નહીં કે મેલના नाश भाटे; ते सारी रात वियार. (८७) ता एसो परमत्थो, सहावविमलाण जिणवरचिईणं । ण्हाणजलं अन्नोन्नं, लग्गं न हु कुणइ तं दोसं ।। ८८ ।। तदेष परमार्थः स्वभावविमलानां जिनवरचितीनाम् । स्नानजलमन्योन्यं लग्नं न खलु करोति तं दोषम् ।। ८८ ॥ તેથી વસ્તુસ્થિતિ આ છે કે સ્વભાવથી જ નિર્મળ એવી જિનપ્રતિમાઓને પરસ્પર સ્પર્શતું પ્રક્ષાલનું પાણી તે પૂર્વોક્ત) દોષને ખરેખર કરતું જ નથી. (८८) निम्मल्लं पि न एवं, भन्नइ निम्मल्ललक्खणाऽभावा । भोगविण? दव्वं, निम्मल्लं बिंति गीयत्था ।। ८९ ।। निर्माल्यमपि नैव भण्यते निर्माल्यलक्षणाभावात् । भोगविनष्टं द्रव्यं निर्माल्यं ब्रुवन्ति गीतार्थाः ।। ८९ ।। વળી આ રીતે જવણ જળને નિર્માલ્ય પણ ન કહેવાય, કેમકે તેમાં ર૬ Page #35 -------------------------------------------------------------------------- ________________ નિર્માલ્યપણાના લક્ષણનો અભાવ છે. ગીતાર્થો ભોગથી નષ્ટ થયું હોય તે દ્રવ્યને निर्मात्य छे. (८८) एत्तो चिय एगाए, कासाईए जिणेदपडिमाणं । अट्ठसयं लूहता, विजयाई वन्निआ समए ।। ९० ।। इतः खलु एकया काषाय्या जिनेन्द्रप्रतिमानाम् । अष्टशतं मृजन्तः विजयादयो वर्णिताः समये ।। ९० ।। તેથી જ એક જ કાષાપ્ય વસ્ત્ર વડે એકસો આઠ (૧૦૮) જિનપ્રતિમાજીઓને લૂછતા વિજયદેવ વગેરેનું વર્ણન આગમશાસ્ત્રમાં કર્યું છે. (८०) भत्तिब्भरनिब्मरमाणसे हिँ सव्वायरेण कीरंतं । सुहफलयं जिणमजणमासायणलक्खणाभावा ।। ९१ ।। भक्तिभरनिर्भरमानसैः सर्वादरेण क्रियमाणम् । शुभफलदं जिनमजनमाशातनालक्षणाभावात् ।। ९१ ।। ભક્તિના પૂરથી ઉભરાઈ જતા (અત્યંત ભક્તિસભર) ચિત્ત વડે સંપૂર્ણ આદરપૂર્વક જિનેશ્વર ભગવાનને કરાતો પ્રક્ષાલ શુભ ફળને આપનારો છે કેમકે આશાતનાનું લક્ષણ તેમાં રહેતું નથી.(૯૧) जइ पडिबिंबनिमित्ता, हुंता आसायणा तओ कीस । जक्खपडिमाइरूवो, परिवारो आगमे सिट्ठो ? ।। ९२ ।। यदि प्रतिबिम्बनिमित्ता अभविष्यन्नाशातनाः ततः कस्मात् । ... यक्षप्रतिमादिरूपः परिवार आगमे शिष्टः ? ।। ९२ ।। જો પ્રતિમાને કારણે આશાતનાઓ થતી હોત તો પછી આજુબાજુ યક્ષની પ્રતિમારૂપ પરિવાર આગમમાં કેમ બતાવ્યો છે? (૯૨). कह वा तित्थयरोवरि, कीरइ मालाधराइपरिवारो ? । न य सो निहवियव्वो, सोहानासाइदोसाओ ।। ९३ ॥ "कथं वा तीर्थकरोपरि क्रियते मालाधरादिपरिवारः ? Page #36 -------------------------------------------------------------------------- ________________ न च स निह्रोतव्यः शोभानाशादिदोषात् ।। ९३ ।। અને શા માટે તીર્થંકર પરમાત્માની ઉપર માલાને લઈને ઉભેલા દેવ વિગેરેનો પરિવાર કરાય છે? આશાતનાના ભયથી તે પરિવાર ન જ કરાય આવો અપલાપ પણ નહીં થઈ શકે, કેમકે પરમાત્માની શોભા નષ્ટ કરવારૂપ मोटी माशातनानो होषागे. (63) जिणजलसंगनिवारणपरियरनीरं कहं तु रक्खेसि ? । न्हवणे वा तं न कुणसि, करेसि उजालणे नियमा ॥ ९४ ।। जिनजलसङ्गनिवारणपरिकरनीरं कथं तु रक्षसि ? । स्नपने वा तत्र करोषि करोषि उज्ज्वालने नियमात् ।। ९४ ।। પરમાત્માઓને પરસ્પર પાણીનો સ્પર્શ અટકાવવાનો પ્રયત્ન કરનાર તું પરિકરનું ઉડતું પાણી કઈ રીતે રોકીશ? હવે તું એમ કહે કે પરિકરનો પ્રક્ષાલ જ નહીં કરું, તો સાફ કરવા જતાં તો અવશ્ય પાણીનો સ્પર્શ પ્રતિમાને થઈ જ ४शे. (८४) अह तं न करेसि तुमं, चिइमालिनं उवेहमाणस्स । महती तओ अवन्ना, तओ वि आसायणा नऽन्ना ।। ९५ ।। अथ तत्र करोषि त्वं चैत्यमालिन्यमुपेक्षमाणस्य । महती ततोऽवज्ञा ततोऽपि आशातना नान्या ।। ९५ ॥ પરિકરને સાફ ન કરે તો પ્રતિમાની મલિનતાની ઉપેક્ષા કરવાની અવજ્ઞા-આશાતનાનો દોષ લાગે અને તેના કરતાં મોટી બીજી કોઈ આશાતના नथी. (४५) अन्नंच लोयकरणेण पीडं, उप्पायंतो वि सुद्धपरिणामो। जह सुद्धमणो समणो, होइ दढं निजराभागी ।। ९६ ॥ अन्यच्च लोचकरणेन पीडाँ उत्पादयन्नपि शुद्धपरिणामः । यथा शुद्धमनाः श्रमणो भवति दृढं निर्जराभागी ।। ९६ ।। २८ . Page #37 -------------------------------------------------------------------------- ________________ વળી જેમ લોચ કરવાથી પીડા ઉપજાવવા છતાં પણ શુદ્ધ મન અને શુદ્ધપરિણામવાળો સાધુ સંપૂર્ણપણે નિર્જરાને જ પ્રાપ્ત કરે છે. (૯૬) (15२५) जह वा कुसलो विजो, लंघण-कडुगोसहाइदाणेणं । विहियारोग्गो पावइ, इच्छियमत्थं च कित्तिं च ।। ९७ ।। यथा वा कुशलो वैद्यो लङ्घन-कटुकौषधादिदानेन । विहितारोग्यः प्राप्नोतीच्छितमर्थं च कीर्ति च ।। ९७ ।। । અથવા કોઈ કુશળ વૈદ્ય લાંઘણ કરાવવી, કડવા ઔષધ આપવા વિગેરે દ્વારા આરોગ્યને કરે (રોગ દૂર કરે) તો ઇચ્છિત ધનને અને યશને પ્રાપ્ત કરે छ.(८७) (शुममावत या भक्षयन १२९५) एवं सुहभावजुअं, पहाणं उजालणं च पडिमाणं । भत्तीए कीरत, कम्मक्खयकारणं चेव ।। ९८ ।। एवं शुभभावयुतं स्नानमुज्ज्वालनं च प्रतिमानाम् । भक्त्या क्रियमाणं कर्मक्षयकारणं चैव ।। ९८ ।। આ પ્રમાણે શુભભાવપૂર્વક ભક્તિથી કરાતો પ્રક્ષાલ કે પ્રભુજીની નિર્મળતાને કરનાર કોઈ પણ ક્રિયા એ કર્મક્ષયનું કારણ જ બને છે. (૯૮). आहरणं पुण एत्थ, वीरजिणिंदस्स कन्नसल्लाइं । अवणेत्तु सुहं पत्ता, सिद्धत्थवणी-खरयवेजा ।। ९९ ।। आहरणं पुनरत्र वीरजिनेन्द्रस्य कर्णशल्यानि । अपनीय सुखं प्राप्तौ सिद्धार्थवणिक् खरकवैद्यौ ।। ९९ ।। અહીં ઉદાહરણ છે - વીર પરમાત્માના કાનમાંથી ખીલા કાઢી સિદ્ધાર્થ 4 भने ५२४ वैध सुप पाभ्या. (८८) तह बाहिओ न भयवं, संगमयविमुक्ककालचक्केणं । जह जणियभेरवरवं, नीणिजंतेसु सल्लेसु ।। १०० ।। २४ Page #38 -------------------------------------------------------------------------- ________________ तथा बाधितो न भगवान् संगमकविमुक्तकालचक्रेण । यथा जनितभैरवरवं नीयमानेषु शल्येषु ।। १०० ।। દેવાધમ સંગમે છોડેલા કાલચક્રથી પણ પ્રભુજીને તેટલી પીડા થઇ ન હતી જેટલી ભયંકર ચીસ પડાવનાર કાનના ખીલા બહાર કાઢતી વખતે થઇ. (100) ( भावविशुध्धिनं प्राधान्य ) तहविहविसुद्धभावा, जाया कल्लाणभायणं दो वि । तम्हा भावविसुद्धी, कम्मक्खयकारणं नेया ।। १०१ ।। तथाविधविशुद्धभावाज्जातौ कल्याणभाजनं द्वावपि । तस्माद्भावविशुद्धिः कर्मक्षयकारणं ज्ञेया ।। १०१ ।। છતાં પણ તેવા પ્રકારના વિશુધ્ધભાવથી તે બન્ને (સિધ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય) સદ્ગતિની પરંપરાના ભાગી બન્યા. તેથી ભાવની વિશુધ્ધિને જ अर्मक्षयनुं अरश भरावी. ( १०१ ) ( शुध्ध परिश्राम, तेनो बाघ ) जो मंदराग-दोसो, परिणामो सुद्धओ तओ होइ । मोहम्म य पबलम्मि, न मंदया हंदि ! एएसि ।। १०२ ।। v यो मन्दराग-दोषः परिणामः शुद्धकस्ततो भवति । मोहे च प्रबले न मन्दता हन्त ! एतेषाम् ।। १०२ ।। જે રાગ-દ્વેષની મંદતાયુક્ત પરિણામ, તે શુદ્ધ પરિણામ હોય છે. મોહની પ્રબળતામાં આ બન્નેની મંદતા હોતી નથી. (૧૦૨) ( मोहथी शुद्ध पक्ष अशुद्ध ) जो मोहकलुसियमणो, कुणइ अदोसे वि दोससंकप्पं । सो अप्पाणं वंचइ, पेयावमगो वणिसुउ व्व ।। १०३ ।। यो मोहकलुषितमनाः करोत्यदोषेऽपि दोषसंकल्पम् । स आत्मानं वञ्चयते पेयावमको वणिक्सुत इव ।। १०३ । 30 Page #39 -------------------------------------------------------------------------- ________________ મોહથી કલુષિત બનેલા મનવાળો દોષ ન હોય તેને વિષે પણ દોષનો સંકલ્પ કરે, તે પોતાના આત્માને માતાએ બનાવેલા પીણાની ઉલ્ટી કરનાર વણિકપુત્રની જેમ ઠગે છે. (૧૦૩) ( શુભક્રિયાનો નિંદક બહુજનાપકારી ) सुर्द्ध पि भत्तपाणं, कुणइ असुद्ध असुद्धसंकप्पो । संकाकलुसियचित्तो, एसणनिरवेक्खभावो वा ।। १०४ ॥ शुद्धमपि भक्तपानं करोत्यशुद्धमशुद्धसंकल्पः । शङ्काकलुषितचित्त एषणनिरपेक्षभावो वा ।। १०४ ।। અશુધ્ધના સંકલ્પવાળો, શંકાથી કલુષિત ચિત્તવાળો અથવા ત્રણે પ્રકા૨ની એષણાને વિષે નિરપેક્ષ ભાવવાળો (શુધ્ધ કે અશુધ્ધની દરકાર ન કરનાર) શુધ્ધ એવા ભોજન અને પાણીને પણ અશુધ્ધ કરે છે. (૧૦૪) अवसउणकप्पणाए, सुंदरसउणो असुंदरं फलइ । इय सुंदरा वि किरिया, असुहफला मलिणहिययस्स ।। १०५ ।। अपशकुनकल्पनया सुन्दरशकुनमसुन्दरं फलति । इति सुन्दराऽपि क्रियाऽशुभफला मलिनहृदयस्य ।। १०५.।। અપશુકનની કલ્પનાથી સુંદર શુકન પણ ખરાબ ફળ આપે છે, તે જ રીતે મલિન હૃદયવાળાની સુંદર એવી પણ ક્રિયા અશુભ ફળ આપનારી બને છે. (૧૦૫) सुत्ताविरुद्धकिरियं, खिंसंतो निययघडियजुत्तीहिं । पंडियमाणी पुरिसो, कलुसइ भावं बहुजणस्स ।। १०६ ।। सूत्राविरुद्धक्रियां क्षिपन् निजकघटितयुक्तिभिः । पण्डितमानी पुरुषः कलुषयति भावं बहुजनस्य ।। १०६ ।। સૂત્રથી અવિરોધી ક્રિયાને પોતાની મનઘડંત યુક્તિઓથી નિંદતો પોતાની જાતને પંડિત માનતો પુરુષ ઘણા લોકોના ભાવને કલુષિત કરે છે. (૧૦૬) (લોકોની મુગ્ધતા ) ૩૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ धम्मत्थी मुद्धजणो, अउव्वभणियम्मि लग्गइ सुहेण । . फुडमेयं मोहिजइ, लोहिल्लो अलियवाईहिं ॥ १०७ ॥ धर्मार्थी मुग्धजनोऽपूर्वभणिते लगति सुखेन (शुभेन ।) स्फुटमेतन्मोह्यते 'लोभी अलीकवादिभिः ।। १०७ ।। ધર્મના ઇચ્છુક બાળબુધ્ધિવાળા જીવો નવું સાંભળે તેમાં સુખેથી જોડાય છે, भ भावात स्पष्ट ४ छ. "होमिया होय त्यां धुताशभूषे न भरे. (१०७)। (होई मलमस) कह नाम भवारन्ने, चिरकालं परियडिस्समेगागी । इय मेलइ जणसत्थं, नियए बोहे असग्गाही ।। १०८ ।। कथं नाम भवारण्ये चिरकालं पर्यटिष्याम्येकाकी । इति मेलयति जनसाथ निजके बोधेऽसद्ग्राही ।। १०८ ।। આ સંસારરૂપી જંગલમાં લાંબા કાળ સુધી એકલો કેવી રીતે ભટકીશ, તેથી ઘણા લોકોના સમૂહને અસટ્ટાહી પુરૂષ પોતાના માર્ગમાં લઈ જાય છે. અને हुसलिम मावे छे.) (१०८) (आननी प्राथमिता) धम्मत्थिणा हु पढम, आगमतत्तं मणे धरेयव्वं । तत्थ पुण पयडमेयं, भणियं परमत्थपेच्छीहिं ।। १०९ ।। धर्मार्थिना खलु प्रथममागमतत्त्वं मनसि धर्तव्यम् । तत्र पुनः प्रकटमेतद्भणितं परमार्थप्रेक्षिभिः ।। १०९ ।। । ધર્માર્થી જને સૌ પ્રથમ આગમના રહસ્યને મનમાં ધારણ કરવું જોઈએ. વાસ્તવિકતાને જાણનાર પૂર્વ મહર્ષિઓએ આગમમાં સ્પષ્ટપણે આમ કહ્યું છે કે ..... (१०८) (स्वछता नि3) समइपवित्ती सव्वा, आणाबज्झ त्ति भवफला चेव । तित्थयरुद्देसेण वि, न तत्तओ सा तदुद्देसा ।। १० ।। ૩૨ - Page #41 -------------------------------------------------------------------------- ________________ स्वमतिप्रवृत्तिः सर्वा आज्ञाबाह्येति भवफला चैव । तीर्थकरोद्देशेनापि न तत्त्वतः सा तदुद्देशा ।। ११० ।। પોતાની મતિકલ્પનાથી કરાતી બધી પ્રવૃત્તિઓ જિનાજ્ઞાથી બાહ્ય છે, તેથી સંસારરૂપી ફળને આપનારી છે, તેવી પ્રવૃત્તિ તીર્થકર ભગવંતોને આશ્રીને કરાય तो ५९ तत्त्वथी तीर्थरो देश नथी. (११०) . कयमेत्थ पसंगणं, नोवाएयं न या वि मोत्तव्वं । समईएऽणुट्ठाण, परिणामविसुद्धकामेहिं ।। १११ ।। कृतमत्र प्रसङ्गेन नोपादेयं न चापि मोक्तव्यम् । स्वमत्याऽनुष्ठानं परिणामविशुद्धकामैः ।। १११ ।। પ્રસંગથી આવેલી ચર્ચા લંબાવવાથી સર્યું, વિશુધ્ધ પરિણામને ઇચ્છનારા જીવોએ સ્વમતિકલ્પનાથી કોઈ પણ અનુષ્ઠાન સ્વીકારવું નહીં કે છોડવું નહીં. (१११) पुव्वपुरिसप्पवने, मजणसलिले जिणेदबिंबाणं । अन्नोन्नं लग्गते, कलुसं चित्तं न कायव्वं ।। ११२ ।। पूर्वपुरुषप्रपन्ने मजनसलिले जिनेन्द्रबिम्बानाम् । अन्योन्यं लगति कलुषं चित्तं न कर्त्तव्यम् ।। ११२ ।। પૂર્વના પુરૂષોએ સ્વીકારેલા જિનેશ્વર ભગવંતોના પ્રક્ષાલનું પાણી પરસ્પર સ્પર્શે તો પણ ચિત્તને કલુષિત ન કરવું. (૧૧૨) (वायवर्थनी साक्षी) घय-खीरमजणाइ वि, वायगगंथेसु पयडमुवइडे । पूयंतरायभीया, धम्मियपुरिसा न वारेति ॥ ११३ ।। घृत-क्षीरमजनाद्यपि वाचकग्रन्थेषु प्रकटमुपदिष्टम् । पूजान्तरायभीता धार्मिकपुरुषा न वारयन्ति ।। ११३ ।। વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે પોતાના ગ્રંથોમાં સ્પષ્ટપણે બતાવેલાં ઘી અને દૂધના પ્રક્ષાલને પણ પૂજા કરવામાં અન્તરાય કરવાથી ડરતા ધાર્મિક પુરૂષો पारता नथी. (११3) . 33 Page #42 -------------------------------------------------------------------------- ________________ - आह जइ पुव्वपुरिसा, पमायओ कह वि निवडिया कूवे। ता किं संपयपुरिसा, नियमा तत्थेव निवडंतु ? ।। ११४ ।। आह यदि पूर्वपुरुषाः प्रमादतः कथमपि निपतिताः कूपे । तस्मात्किं साम्प्रतपुरुषा नियमात्तत्रैव निपतन्तु ? ।। ११४ ॥ (५२५राने प्रमा ४२वामा हो५) શિષ્ય કહે છે - જો પૂર્વપુરૂષો પ્રમાદથી કોઈ પણ રીતે કૂવામાં પડ્યા હોય तो शुं सत्यारन पु३षोये सवश्य तेमा पj ? (११४) जइ आजम्मदरिद्दा, जञ्चंधा विविहरोगतवियंगा। आसि नरा पुरिमिल्ला, ता किं अम्हे वि तह होमो ? ।। ११५ ।। यद्याजन्मदरिद्रा जात्यन्धा विविधरोगतप्ताङ्गाः । आसन्नराः पुराणास्तस्मात्किं वयमपि तथा भवामः ? ।। ११५।। જો પૂર્વના પુરૂષો જન્મથી માંડીને દરિદ્ર હોય, જન્મથી આંધળા અને વિવિધ રોગથી તપી ગયેલા શરીરવાળા હોય તો શું અમે પણ તેવા થઈએ?. (૧૧૫) जइ ताव जार-चोरा, मंसासी जीवघायगा कूरा । अम्ह कुले आसि नरा, अम्ह वि धम्मो न तो जुत्तो ।। ११६ ॥ यदि तावजार-चौरा मांसाशिनो जीवघातकाः क्रूराः । अस्माकं कुले आसन्नरा अस्माकमपि धर्मो न ततो युक्तः । ११६ ॥ જો અમારા કુલમાં પૂર્વના પુરૂષો વેશ્યાગામી, ચોર, માંસ ખાનારા, જીવહિંસક અને ક્રૂર હતા, તો પછી અમારે પણ ધર્મ કરવો યોગ્ય નથી. (૧૧) (दूषसोनो प्रतिर) आचारिओ - भद्द ! तुम वायाडो, बाढं वुग्गाहिओ सि केणाऽवि । पसि जं वा तं वा, तेणेवं मोहगहगहिओ ॥ ११७ ।। आचार्यः - उ४ Page #43 -------------------------------------------------------------------------- ________________ भद्र ! त्वं वाचाटो बाद व्युद्ग्राहितोऽसि केनापि । जल्पसि यद्वा तद्वा तेनैवं मोहग्रहगृहीतः ।। ११७ ।। આચાર્ય ભગવંત જવાબ આપે છે - હે ભદ્ર! તું વાચાળ છે અને કોઈના વડે ભરમાવાયેલો છે, તેથી આ પ્રમાણે મોહના વળગણથી ગ્રહણ કરાયેલો જેમ तमलोसे छे. (११७) - (७५२-उडेडं मी योग्य ४ नथी) अन्नहा दिहता, न जोइयव्वा बुहेण अन्नत्थ । नो खलु चरणाहरणं, रेहइ कन्ने वि संठवियं ।। ११८ ।। अन्यार्था दृष्टान्ता न योजयितव्या बुधेनान्यत्र । नो खलु चरणाभरणं राजति कर्णेऽपि संस्थापितम् ।। ११८ ।। અન્ય પદાર્થ માટેના દ્રષ્ટાંતોનો પંડિતજને બીજે ઉપયોગ ન કરવો. પગનું ઘરેણું કાનમાં રાખવાથી કાંઈ શોભતું નથી. (૧૧૮) धम्माभिमुहो पुरिसो, न मुयइ जो कुलकमागय मिच्छं । तस्स इमे दिहता, सिहा दिहतवेईहिं ।। ११९ ।। धर्माभिमुखः पुरुषो न मुञ्चति यः कुलक्रमागतं मिथ्यात्वम् । तस्येमे दृष्टान्ताः शिष्टा दृष्टान्तवेदिभिः ।। ११९ ।। ધર્મની તરફ વળેલો જે પુરૂષ કુળના ક્રમથી આવેલા મિથ્યાત્વનો ત્યાગ કરતો નથી તેને બોધ પમાડવા દ્રષ્ટાન્તના જાણકાર પુરુષોએ આ દ્રષ્ટાન્તો કહ્યા छ. (११८) तुममणवजं किरियं, धम्मियजणसंमयं चिराइन्न । दिहतेहिँ इमेहिं, उज्झसि ता सुहु मूढो सि ।। १२० ।। त्वमनवद्या क्रियां धार्मिकजनसम्मता चिराचीर्णाम् । दृष्टान्तैरेभिरुज्झसि तस्मात् सुष्ठु मूढोऽसि ।। १२० ।। (જ્યારે) તું ધાર્મિક જનોને સમ્મત, લાંબા કાળથી આચારમાં મૂકાયેલી નિર્દોષ ધર્મક્રિયાનો આદ્રાન્તોનો આશરો લઈ ત્યાગ કરે છે, તેથી તું અત્યન્ત भूट छे. (१२०) ૩૫ Page #44 -------------------------------------------------------------------------- ________________ ( सूत्र से ४ प्रभास ) अह भणति सुत्तवृत्तं, जुत्तं काउं किमन्नपुरिसेहिं । सच्चमिणं सइ सुत्ते, अम्हाण वि संमयं एवं ।। १२१ ।। अथ भणति सूत्रोक्तं युक्तं कर्त्तु किमन्यपुरुषैः । सत्यमिदं सति सूत्रे अस्माकमपि सम्मतमेतत् ।। १२१ ।। હવે શિષ્ય એમ કહે છે – સૂત્રમાં જે કહેલું હોય તે કરવું જ યોગ્ય છે, બીજા પુરૂષોના કહેલાની શી જરૂર છે ? પ્રત્યુત્તર - તમારી વાત સાચી, જો આને લગતું સૂત્ર હોય તો અમને પણ એ सम्भत ४ छे. (१२१ ) नवरं पुच्छामि जइ, तं सुत्तं केण विरइयं भणसि ? 1 अह गणहरपमुहेहिं, ते आसि न व त्ति कह मुणसि ? ॥ १२२ ॥ नवरं पृच्छामि अहं तत्सूत्रं केन विरचितं भणसि ? यदि गणधरप्रमुखैस्ते आसन्न वेति कथं जानासि ? ।। १२२ ।। 1 વળી હું તને પૂછુ છું કે આ સૂત્ર કોના વડે બનાવેલું છે એમ તું કહે છે ? જો ગણધર વિગેરે પૂર્વાચાર્યોએ, તો તેઓ હતા કે ન હોતા, તે તું કેવી રીતે જાણે छे ? (१२२) जइ गुरुपरंपराए, तेसिं वयणम्मि कह णु पत्तियसि ? 1 अह सञ्चवाइणो ते, कह णु असचं तयाइन्नं ? ।। १२३ ।। यदि गुरुपरम्परया तेषां वचने कथं नु प्रत्येषि । अथ सत्यवादिनस्ते कथं नु असत्यं तदाचीर्णम् ? ।। १२३ ।। જો તું એમ કહે કે ગુરૂની પરંપરાથી જાણે છે, તો તેમના વચનમાં કેમ વિશ્વાસ કરે છે ? હવે જો તેઓ સત્યવાદી છે, તો પછી તેમનું આચરેલું અસત્ય प्रेम होय ? (१२३) एगंतापामन्ने, तेसिं संविग्गगीयपुरिसाणं । तित्थे तित्थयरम्मिय, उप्पज्जइ संसओ नियमा ।। १२४ ।। एकान्ताप्रामाण्ये तेषां संविग्नगीतपुरुषाणाम् । 39 Page #45 -------------------------------------------------------------------------- ________________ तीर्थे तीर्थकरे च उत्पद्यते संशयो नियमात् ।। १२४ ।। જો તે સંવિગ્સ અને ગીતાર્થ મહાપુરૂષોને એકાંતે અપ્રમાણ કહી દેવામાં આવે તો તીર્થ અને તીર્થકરને વિષે અવશ્ય શંકા ઉત્પન્ન થાય. (૧૨૪) (तव्यवहार नी मशा मे सूत्रनी सव) जं भणसि सुत्तवुत्तं, पमाणमेयं पि वयणमेत्तं ते । जं जीयव्ववहार, मुञ्चसि तं सुत्तपयडं पि ।। १२५ ।। यद्भणसि सूत्रोक्तं प्रमाणमेतदपि वचनमात्रं ते । यजीतव्यवहारं मुञ्चसि तत्सूत्रप्रकटमपि ।। १२५ ।। વળી તું જે કહે છે કે સૂત્રમાં કહેલું મારે પ્રમાણ છે, એ પણ તારું વચન ફોગટજ છે, કેમકે તેનાથી સૂત્રમાં સ્પષ્ટપણે બતાવેલા જીતવ્યવહારનો તું ત્યાગ 5 छे. (१२५) (सूत्रानुसारीडोय ते सर्व प्रभा) गणहर-पुव्वधराईरइयं सुत्तं ति सच्चमेवेयं । तं मग्गमणुसरंतं, पमाणमो नवरमनं पि ।। १२६ ।। गणधर-पूर्वधरादिरचितं सूत्रमिति सत्यमेवैतत् । तन्मार्गमनुसरत् प्रमाणं तु नवरमन्यदपि ।। १२६ ।। ગણધર ભગવંતો અને પૂર્વધર મહાત્માઓએ સૂત્ર રચ્ય છે, તેથી તે સત્ય જ છે, પણ તેમના માર્ગને અનુસરતું બીજું જે હોય તે પણ પ્રમાણભૂત છે. (१२१) तित्थं पभावयंता, संपइ कइणो वि सुंदरा चेव । जम्हा जिणेदसमए, पभावगा ते पढिजति ।। १२७ ।। तीर्थं प्रभावयन्तः संप्रति कवयोऽपि सुन्दराश्चैव । यस्माजिनेन्द्रसमये प्रभावकास्ते पठ्यन्ते ।। १२७ ।। તીર્થની પ્રભાવના કરતાં અત્યારે સુંદર કવિઓ પણ છે, કેમકે તેમને જિનેશ્વર ભગવંતોના આગમમાં પ્રભાવક કહ્યા છે. (૧૨૭) ३७ Page #46 -------------------------------------------------------------------------- ________________ - - (16 प्रमा ) पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विजा-सिद्धो य कवी, अहेव पभावगा भणिआ ।। १२८ ।। प्रावचनिको धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । विद्या-सिद्धश्च कविरष्टैव प्रभावका भणिताः ।। १२८ ।। प्रायनि, धर्मsीs, दही, ममिति, तपस्वी, विधायुत, સિધ્ધિયુક્ત અને કવિ એમ આઠ જ પ્રભાવકો કહ્યા છે. (૧૨૮). पवयणपभावणकरं, सजुत्तिरइयं पि सोहणं नेयं । रोसा णेतो रयणं, खारो पि पसंसिओ लोए ॥ १२९ ।। प्रवचनप्रभावनाकरं स्व(स) युक्तिरचितमपि शोभनं ज्ञेयम् । रोषाद् नयन् रत्नं क्षारोऽपि प्रशंसितो लोके ।। १२९ ।। પ્રવચનની પ્રભાવના કરનારું સ્વયુક્તિથી રચેલું હોય તો તેને પણ સારું જાણવું, કેમ કે રોષથી રત્નને લઈ જતો ખારો પણ સમુદ્ર લોકમાં પ્રશંસનીય जने छे. (१२८) जो जो अ सुअग्गाहो, पडिवक्खो तस्स तस्स भणियन्वो । जत्तो वायइ पवणो, परियत्थी (?) दिजए तत्तो ।। १३० ।। यो यश्च श्रुतग्राहः प्रतिपक्षः तस्य तस्य भणितव्यः । यतो वाति पवनः द्वारं दीयते ततः ।। १३० ।। જે વ્યક્તિ જે શ્રુતમા આગ્રહવાળો હોવાથી એકાંત પક્કડમાં આવતો હોય તેને તેના પ્રતિપક્ષરૂપે વસ્તુ-માર્ગ-આચાર બતાવવો. કેમકે જે દિશામાંથી પવન વાતો હોય તે બાજુનો દરવાજો દેવાય બંધકરાય (૧૩) संघं अवमन्नतो, जाणगमाणी जणो असग्गाही । कहमवि भिन्नं मन्नइ, जमालिपमुहाणमप्पाणं ।। १३१ ।। संघमवमन्यमानो ज्ञायकमानी जनोऽसद्ग्राही । कथमपि भिन्नं मन्यते जमालिप्रमुखेभ्य आत्मानम् ।। १३१ ।। उ८ Page #47 -------------------------------------------------------------------------- ________________ પોતાને પંડિત માનતો અસહ્વાહી મનુષ્ય સંઘની અવગણના કરતો હોય તો જમાલિ પ્રમુખ નિકૂવોથી પોતાને કઈ રીતે જુદો માને છે? (૧૩૧) (संघर्नु अपमान भने तेनु३५) संसिजइ नियकिरिया, दूसिजइ सयलसंघववहारो। कत्तो एत्तो वि परा, विमाणणा हँदि ! संघस्स ? ।। १३२ ।। । शस्यते निजक्रिया दूष्यते सकलसंघव्यवहारः । कुत इतोऽपि परा विमानना हन्त ! सङ्घस्य ? ।। १३२ ।। પોતાની સ્વમતિકલ્પિત ક્રિયાની પ્રશંસા કરાય અને સકળ શ્રી સંઘની ચાલી આવતી આચરણાને દૂષિત કરાય (દોષિત બતાવાય), આના કરતાં બીજી કઈ મોટી સંઘની આશાતના હોઇ શકે? (આ જ સંઘની મોટામાં મોટી આશાતના छ.)(१३२) जो जिणसंघं हीलइ, संघावयवस्स दुक्कयं दहूं। सव्वजणहीलणिजो, भवे भवे होइ सो जीवो ।। १३३ ।। यो जिनसङ्ख हेलति सङ्घावयवस्य दुष्कृतं दृष्टवा । सर्वजनहेलनीयो भवे भवे भवति स जीवः ।। १३३ ।। . . સંઘના અવયવભૂત એકાદ-બે વ્યક્તિના દુષ્કૃતને જોઇને જ સમગ્ર જૈનસંઘની નિંદા કરે છે, તે વ્યક્તિ ભવોભવ સર્વ જીવોને નિંદનીય બને છે. (१33) जइ कम्मवसा केई, असुहं सेवंति किमिह संघस्स ? । विट्टालिजइ गंगा, कयाइ किं वासवारेहिं ? ।। १३४ ।। यदि कर्मवशात्केऽपि अशुभं सेवन्ते किमिह सङ्घस्य ? । विटाल्यते गङ्गा कदापि किं वासवारैः ? ।। १३४ ।। જો કર્મને વશ થઈ કેટલાક જીવો અશુભ આચરણ કરે, તેમાં સંઘનો શું દોષ ? કયારેય પણ ઘોડાઓથી (તેમના દ્વારા અશુચિકર્મ કરવાથી) ગંગા મલિન जने परी? (१३४) ( Page #48 -------------------------------------------------------------------------- ________________ (संघना होष ढांना सुपी) जो पुण संतासंते, दोसे गोवेइ समणसंघस्स । विमलजसकित्तिकलिओ, सो पावइ निव्वुई तुरियं ॥ १३५ ।। यः पुनः सतोऽसतो दोषान् गोपायति श्रमणसङ्घस्य । विमलयशःकीर्तिकलितः स प्राप्नोति निर्वृतिं त्वरितम् ।१३५।। જે કોઈપણ શ્રમણપ્રધાન સંઘના સભૂત કે અસભૂત દોષોને ઢાંકે તે નિર્મળ યશ અને કીર્તિ પ્રાપ્ત કરી શીઘ મોક્ષનગરીને પામે છે. (૧૩૫) जह कणरक्खणहेङ, रक्खिजइ जत्तओ पलालं पि । सासणमालिन्नभया, तहा कुसीलं पि गोवेजा ।। १३६ ।। यथा कणरक्षणहेतुं रक्ष्यते यत्नतः पलालमपि । शासनमालिन्यभयात्तथा कुशीलमपि गोपायेत् ॥ १३६ ।। જેમ અનાજના દાણાઓના રક્ષણ માટે પ્રયત્નપૂર્વક ઘાસનું પણ રક્ષણ કરાય છે, તેમ શાસનના અપયશના ભયથી કુશીલ જીવોના દોષોને પણ ઢાંકે. (१39) भणियस्स तत्तमेयं, संघस्सासायणा न कायव्वा । सोउं सगरसुआणं, दुव्विसहं दुक्खरिंछोलिं ।। १३७ ॥ भणितस्य तत्त्वमेतत्सङ्घस्याशातना न कर्तव्या । श्रुत्वा सगरसुतानां दुर्विषहाँ दुःखपङ्क्तिम् ।। १३७ ।। અત્યાર સુધી જે કહ્યું તેનો નિચોડ આ છે કે – સગર ચક્રવર્તીના પુત્રોએ ભોગવેલા દુઃસહ્ય દુઃખોની પરંપરા સાંભળીને (નિર્ણય કરવો કે) સંઘની माशातना पिन ४२वी. (१३७) _(अन्यायाधनो मत) अन्नो भणेज कोई, ओसरणठियस्स वीयरागस्स । इंदाइएहिँ न कया, मजण-मल्लाइणा पूजा ।। १३८ । जिणपडिछंदो पडिमा, संपइ तासिं पि सा न खलु जुत्ता। ४० - Page #49 -------------------------------------------------------------------------- ________________ रागाइसयपगासणमसंगयं वीयरागस्स ।। १३९ ।। अन्यो भणेत्कोऽपि समवसरणस्थितस्य वीतरागस्य । इन्द्रादिकैर्न कृता मज्जन- माल्यादिना पूजा ।। १३८ ।। जिनप्रतिच्छन्दः प्रतिमा सम्प्रति तासामपि सा न खलु युक्ता । रागातिशयप्रकाशनमसंगतं वीतरागस्य ।। १३९ ।। હવે કોઇ એમ કહે કે સમવસરણમાં બેઠેલા વીતરાગ પરમાત્માની ઇન્દ્રાદિ દેવોએ જળ, પુષ્પની માળા વિગેરે દ્વારા પૂજા કરી નથી, અને તે જિનના પ્રતિબિમ્બ રૂપે જ પ્રતિમાઓ છે, તો પછી તે પ્રતિમાની પણ તે પ્રકારે પૂજા કરવી યોગ્ય નથી. વળી વીતરાગ પરમાત્માને વિષે અતિશય રાગના સંકેત સમા જળ, પુષ્પના આરોહણ દ્વારા રાગનો અતિશય પ્રકટ કરવો તે સાવ અસંગત છે. (૧૩૮-૧૩૯) (તેનો પ્રતિકાર ) भणइ गुरू मुत्ताणं, रागो आरोविओ वि नारुहइ । न हि निद्दड्ढे बीए, होइ पुणो अंकुरुप्पत्ती ।। १४० ।। भणति गुरुर्मुक्तानां राग आरोपितोऽपि नाऽऽरोहति । न हि निर्दग्धे बीजे भवति पुनरङ्कुरोत्पत्तिः ।। १४० ।। ગુરૂ ભગવંત પ્રત્યુત્તર આપે છે - મુક્ત જીવોને વિષે રાગનું આરોપણ કરાવવા છતાં પણ રાગ આરોપિત થતો નથી. કેમકે બીજ બળી ગયા પછી અંકુરની ઉત્પત્તિ થતી નથી. (૧૪૦) पूआइदंसणाओ, रागित्तपकप्पणा न धन्नाणं । जायर भावुल्लासो, कल्लाणपरंपरामूलं ।। १४१ ।। पूजादिदर्शनाद्रागित्वप्रकल्पना न धन्यानाम् । जायते भावोल्लासः कल्याणपरम्परामूलम् ।। १४१ ।। પરમાત્માની કરાતી પૂજા વિગેરેના દર્શનથી ધન્ય જીવોને પરમાત્મા વિષે રાગીપણાની કલ્પના આવતી નથી, પરંતુ કલ્યાણની પરંપરાના મૂળ સમો ભાવોલ્લાસ પૂજાના દર્શનથી ઉત્પન્ન થાય છે. (૧૪૧) ૪૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ (नतिमानी पूनो हेतु) जिणभवणबिंबपूआ, कीरंति जिणाण नो कए किंतु । सुहभावणानिमित्तं, बुहाण इयराण बोहत्थं ।। १४२ ॥ जिनभवनबिम्बपूजा क्रियते जिनानां नो कृते किन्तु । शुभभावनानिमित्तं बुधानां इतरेषां बोधार्थम् ।। १४२ ।। જિનાલયોમાં જિનપ્રતિમાની પૂજા ભગવાન માટે નથી કરાતી, પરંતુ પોતાનામાં શુભ ભાવ ઉત્પન્ન થાય અને બીજા પંડિત જીવો તે જોઈને બોધ પામે ते. माटे ४२॥य छे. (१४२) भणियं च - चेईहरेण केई, पर्सतरुवेण केई बिंबेण । पूआइसया अन्ने, बुझंति तहोवएसेण ।। १४३ ।। भणितं च - चैत्यगृहेण केऽपि प्रशान्तरूपेण केऽपि बिम्बेन । पूजातिशयादन्ये बुध्यन्ते तथोपदेशेन ।। १४३ ।। કહ્યું છે કે કેટલાક નયનરમ્ય જિનાલયને જોઈને, કેટલાક જિનબિમ્બની પ્રશાંત મુદ્રાથી, કેટલાક અતિશય સુંદર પૂજા જોઇને અને કેટલાક ઉપદેશ सभणीने बोध पाछे. (१४3) (पूना नित्यर्तव्यता) ता पुप्फ -गंध-भूसण-विचित्तवत्थेहिँ पूयणं निचं । जह रेहइ तह सम्मं, कायव्वं सुद्धचित्तेहिं ।। १४४ ।। - तत्पुष्प-गन्ध-भूषण-विचित्रवस्त्रैः पूजनं नित्यम् । यथा राजते तथा सम्यक् कर्तव्यं शुद्धचित्तैः ।। १४४ ।। તેથી સદાકાળ માટે પુષ્પ, સુગંધી પદાર્થો, આભૂષણો અને વિચિત્ર વસ્ત્રો વડે પ્રભુજી જેમ વધારે શોભે તેમ વધુને વધુ સારી રીતે શુધ્ધચિત્તવાળા જીવોએ पू०० ४२वी . (१४४) ४२ Page #51 -------------------------------------------------------------------------- ________________ ( अन्यनो मत ) अन्ने बेति अजुर्त्त, पुणरुत्तं वत्थ - भूसणाईणं । आरोवर्ण जिणाणं, उज्झियनिम्मल्लपायाणं ।। १४५ ।। अन्ये ब्रुवतेऽयुक्तं पुनरुक्तं वस्त्र- भूषणादीनाम् । आरोपण जिनानामुज्झितनिर्माल्यप्रायाणाम् ।। १४५ ।। કેટલાક એમ કહે છે કે નિર્માલ્ય પ્રાયઃ થઇ ગયેલા તેથી જ ત્યાજ્ય કોટિમાં આવેલા વસ્ત્ર, આભૂષણાદિ વારંવાર પ્રભુજીને ચડાવવા તે અયોગ્ય છે. (१४५) ( प्रतिअर ) पडित चेव इमं, पुव्वं निम्मल्ललक्खणाभावा । भोगविणडं दव्वं, निम्मल्लं वजरतेण ।। १४६ ।। प्रत्युक्तं चैवेदं पूर्व निर्माल्यलक्षणाभावात् । भोगविनष्टं द्रव्यं निर्माल्यं कथयता ।। १४६ ।। તેમાં નિર્માલ્યપણાના લક્ષણનો અભાવ છે, કેમકે "ઉપભોગથી વિનષ્ટ થયેલું – સ્વસ્વરૂપ ખોઇ ચૂકેલું દ્રવ્ય નિર્માલ્ય છે ” આમ કહીને તેનો પહેલા જ उत्तर खापी हीघो छे. (१४५) ( खायरसानी अवज्ञा न रवी ) अलमेत्थ वित्थरेण, आइन्नं एवमाइ बहुभेअं । सव्वं न दूसिअव्वं, विसुद्धधम्मं महंतेण ।। १४७ ।। अलमत्र विस्तरेण आचीर्णमेवमादि बहुभेदम् । . सर्वं न दूषयितर्व्यं विशुद्धधर्म काङ्क्षता ।। १४७ ।। અહીં વધારે પડતું લંબાણ કરવાથી સર્યું. વિશુધ્ધ ધર્મને ઇચ્છતા જીવે આવી ઘણા પ્રકારની સત્ય એવી આચરણા છે, તે બધીયને દૂષિત ન કરવી. (૧૪૭) ( खायरानी थर्यानी हेतु ) आह परो जिणवंदणविहाणमारंभिऊण किं जुतं ? | ४३ Page #52 -------------------------------------------------------------------------- ________________ - अप्पत्थुयमाढविअं, आइन्नवियारणं एयं ।। १४८ ।। आह परो जिनवन्दनविधानमारभ्य किं युक्तम् ? । अप्रस्तुतमारब्धमाचीर्णविचारणमेतत् ।। १४८ ।। શિષ્ય પ્રશ્ન કરે છે - જિનેશ્વર પરમાત્માને વંદન કરવાની વિધિનો આરંભ કરી અપ્રસ્તુત એવી આ આચરણાની વિચારણા શરૂ કરવી એ શું યોગ્ય છે? (१४८) नापत्थुयमेत्थ जओ, एयं चिय अंतरंगमुवइडं । भावविसुद्धिसरूवं, पढम ता वंदणविहाणं ।। १४९ ।। नाप्रस्तुतमत्र यत एतत्खलु अन्तरङ्गमुपदिष्टम् । भावविशुद्धिस्वरुपं प्रथम ततो वन्दनविधानम् ।। १४९ ।। પ્રત્યુત્તર - આ વિચારણા અપ્રસ્તુત નથી કેમકે આ તો આંતરિક અંગનો જ ઉપદેશ છે. ભાવની વિશુધ્ધિનું સ્વરૂપ એ વંદનની વિધિનું સૌ પ્રથમ અંગ छ. (१४८) (Asीनी या निष्क्षण) कुग्गाहदूसियमणो, समुज्जमंतो वि बज्झकिञ्चेसु । विहिवंदणाणुरुवं, फलं न पावेइ दुब्बुद्धी ।। १५० ।। कुग्राहदूषितमनाः समुद्यच्छन्नपि बाह्यकृत्येषु । विधिवन्दनानुरुपं फल न प्राप्नोति दुर्बुद्धिः ।। १५० ।। કદાગ્રહથી દૂષિત ચિત્તવાળો દુબુધ્ધિ જીવ બાહ્ય ક્રિયાઓમાં ઉદ્યમ કરવા છતાં પણ વિધિપૂર્વકની વંદનાથી મળવા જોઇતા ફળને પામી શકતો નથી. (१५०) __ Jalin Education International ४४ For Private & Personal use only Page #53 -------------------------------------------------------------------------- ________________ (द्रष्टान्त) कोटरजलतजलणो, आसिर्बतो वि वारिधाराहि । विद्धिं तरू न पावइ, किलिट्ठचित्तस्स तह धम्मो ।। १५१ ।। कोटरज्वलज्ज्वलन आसिच्यमानोऽपि वारिधाराभिः। वृद्धिं तरून प्राप्नोति क्लिष्टचित्तस्य तथा धर्मः ।। १५१ ।। જેની બખોલમાં અગિ બળી રહ્યો છે એવા વૃક્ષને પાણીની ધારાઓ વડે સીંચવા છતાં પણ વૃદ્ધિ પામતો નથી, તેમ સંકલેશયુક્ત ચિત્તવાળા જીવનો ધર્મ वृद्धि पामतो नथी. (१५१) तम्हा कुग्गाहविसं, वमित्तु पसमामयं च पाऊणं । मज्झत्थमणो मइम, करेज चिइवंदणं विहिणा ।। १५२ ।। तस्मात्कुग्राहविषं वमित्वा प्रशमामृतं च पीत्वा । मध्यस्थमना मतिमान् कुर्याच्चैत्यवन्दनां विधिना ।। १५२ ।। તેથી કદાગ્રહરૂપ ઝેરને બહાર કાઢી પ્રશમામૃતનું પાન કરી મધ્યસ્થ ચિત્તવાળો બુદ્ધિમાન પુરૂષ વિધિપૂર્વક ચૈત્યવંદન કરે. (૧૫૨) चिइवंदणा तिभेया, जहन्न उक्कोस मज्झिमा चेव । एक्केक्का वि तिभेया, जेड विजेट्ठा कणिहा य ।। १५३ ।। . चैत्यवन्दना त्रिभेदा जघन्या उत्कृष्टा मध्यमैव । एकैकाऽपि त्रिभेदा ज्येष्ठा विज्येष्ठा कनिष्ठा च ।। १५३ ।। ચૈત્યવંદનાના ત્રણ ભેદ છે. જઘન્યા, મધ્યમા અને ઉત્કૃષ્ટા. આ ત્રણે ભેદો ५५ वणी ३९ अरे छ. धन्य, मध्यमाने उष्टा. (१५3) एगनमोक्कारेणं, होइ कणिट्ठा जहन्निआ एसा । जहसत्तिनमोक्कारा, जहन्निया भन्नइ विजेडा ।। १५४ ॥ एकनमस्कारेण भवति कनिष्ठा जघन्यका एषा । . . यथाशक्तिनमस्कारा जघन्यका भण्यते विज्येष्ठा ।। १५४ ।। એક નમસ્કાર વડે જઘન્યમાં પણ જઘન્ય વંદના થાય છે અને શક્તિ પહોચે તેટલા નમસ્કારવાળી જે વંદના તે મધ્યમ જઘન્યા વંદના કહેવાય છે (૧૫૪) ૪૫ Page #54 -------------------------------------------------------------------------- ________________ सच्चिय सकथयंता, नेया जिट्ठा जहन्नियासन्ना । स च्चिय इरिआवहिआसहिआ सक्कथयदंडेहिं ।। १५५ ।। सा खलु शक्रस्तवान्ता ज्ञेया जयेष्ठा जघन्यकासंज्ञा । सैवेर्यापथिकीसहिता शक्रस्तवदण्डैः ।। १५५ ।। મધ્યમ વંદનામાં જ અન્ને શક્રસ્તવ બોલવામાં આવે તો ઉત્કૃષ્ટ જઘન્ય ચૈત્યવંદના જાણવી. તે જ (પૂર્વોક્ત) ચૈત્યવંદના ઇરિયાવહિ, નમુન્થુણં અને અરિહંત ચેઇઆણં સુધી કરે તે (જઘન્ય મધ્યમ વંદના) (૧૫૫) मज्झिमकणिट्ठिगेसा, मज्झिम (वि) जेट्ठा उ होइ सा चेव । चेइयदंडयथुइएगसंगया सव्वमज्झिमया ।। १५६ ।। मध्यमकनिष्ठिकैषा मध्यम (वि) जयेष्ठा तु भवति सा चैव । चैत्यदण्डकस्तुत्येकसंगता सर्वमध्यमिका ।। १५६ ।। તે જઘન્ય મધ્યમા જાણવી. તે જ ચૈત્યવંદના અરિહંત ચેઇઆણં અને એક સ્તુતિથી યુક્ત બને, તે સર્વમધ્યમા એવી મધ્યમમધ્યમા ચૈત્યવંદના જાણવી. (१५५) मज्झिमजेडा स चिय, तिन्नि थुईओ सिलोयतियजुत्ता । उक्कोसकणिट्ठा पुण, स चिय सक्कत्थयाइजुया ।। १५७ ।। मध्यमज्येष्ठा सा खलु ~ तिस्त्रः स्तुतयः श्लोकत्रिकयुक्ता । उत्कृष्टकनिष्ठा पुनः सैव शक्रस्तवादियुता ।। १५७ ।। મધ્યમમધ્યમા ચૈત્યવંદનામાં ત્રણ સ્તોત્ર સહિત ત્રણ સ્તુતિઓ ઉમેરાય તો ઉત્કૃષ્ટ મધ્યમા વંદના થાય. ઉત્કૃષ્ટ મધ્યમા વંદનામાં શક્રસ્તવાદિ સ્તોત્રો ઉમેરાય તો જધન્યોત્કૃષ્ટા વંદના થાય. (૧૫૭) थुइजुयलजुयलएणं, दुगुणियचेइयथयाइदंडा जा । सा उक्कोसविजेट्ठा, निद्दिट्ठा पुव्वसूरीहिं ।। १५८ ।। स्तुतियुगलयुगलकेन द्विगुणितचैत्यस्तवादिदण्डा या । सा उत्कृष्टविज्येष्ठा निर्दिष्टा पूर्वसूरिभिः ।। १५८ ।। જઘન્યોત્કૃષ્ટ દેવવંદના સ્તુતિઓના બે જોડકા અને ડબલ-ડબલ ४५ Page #55 -------------------------------------------------------------------------- ________________ અરિહંતચેઇઆણે વિ. સ્તોત્રોથી યુક્ત બને ત્યારે મધ્યમોત્કૃષ્ટ બને, તેમ पूर्वायायोमे धुं छे. (१५८) थोत्तपणिवायदंडगपणिहाणतिगेण संजुआ एसा । संपुन्ना विन्नेया, जेट्ठा उक्कोसिआ नाम ।। १५९ ।। स्तोत्रप्रणिपातदण्डकप्रणिधानत्रिकेण संयुता एषा । संपूर्णा विज्ञेया ज्येष्ठा उत्कृप्टिका नाम ।। १५९ ।। ત્રણ સ્તોત્રોત્રણ (પ્રણિપાતદંડક = ખમાસમણ સૂત્ર) ચૈત્યવંદનો અને ત્રણ જયવીયરાય સૂત્રથી સંયુક્ત મધ્યમ ઉત્કૃષ્ટ વંદના સંપૂર્ણ એવી उत्कृष्ट-उत्कृष्ट वहन वी. (१५८) . एसा नवप्पयारा, आइन्ना वंदणा जिणमयम्मि । कालोचियकारीणं, अणग्गहाणं सुहा सव्वा ।। १६० ।। एषा नवप्रकारा आचीर्णा वन्दना जिनमते । कालोचितकारिणामनाग्रहाणां शुभा सर्वा ।। १६० ।। જિનશાસનમાં આચરણાથી ચાલી આવતી આ નવપ્રકારની સર્વ ચૈત્યવંદના જે કાળે જે ઉચિત હોય તે પ્રમાણે આચરનારા અનાગ્રહી જીવોને शुमणाय ने छे. (१७०) (वन्नानी तव्यता - श्रावने सविशेष) उक्कोसा तिविहा वि हु, कायव्वा सत्तिओ उभयकालं । सड्ढेहिँ उ सविसेसं, जम्हा तेसिं इमं सुत्तं ।। १६१ ।। ५. उत्कृष्टा त्रिविधाऽपि खलु कर्तव्या शक्तित उभयकालम् । श्राद्धैस्तु सविशेष यस्मात्तेषामिदं सूत्रम् ।। १६१ ।। ત્રણે પ્રકારની ઉત્કૃષ્ટ ચૈત્યવંદના યથાશક્તિ ઉભયકાળ (સવાર-સાંજ)કરવી જોઇએ. અને શ્રાવકોએ તો સવિશેષ કરવી જોઇએ, કેમકે तेसो भाटेमा सूत्र बतायुं छे. (१५१) (Allus) ४७ Page #56 -------------------------------------------------------------------------- ________________ वंदइ उभओकालं, पि चेइयाई थय-थुईपरमो । जिणवरपडिमागर-धूव-पुप्फ-गंधञ्चणुजुत्तो ।। १६२ ।। वन्दत उभयकालमपि चैत्यानि स्तव-स्तुतिपरमः । जिनवरप्रतिमा अगर-धूप-पुष्प-गन्धार्चनोद्युक्तः ।। १६२ ।। ઉભયકાળ જિનચૈત્યોને સ્તુતિ અને સ્તોત્રમાં તત્પર એવો શ્રાવક વંદે અને જિનેશ્વર પરમાત્માની પ્રતિમાને અગર-ધૂપ-પુષ્પ અને વિલેપનની પૂજા કરવામાં ઉઘુક્ત તે શ્રાવક નમસ્કાર કરે. (૧૬૨). (બાકીના છ ભેદોની સાધુ અને શ્રાદ્ધોને કર્તવ્યતા) सेसा पुण छब्भेया, कायव्वा देसकालमासन्ज । समणेहिँ सावएहिं, चेइयपरिवाडिमाईसु ।। १६३ ।। शेषा पुनः षड्भेदा कर्तव्या देशकालमासाद्य । श्रमणैः श्रावकैश्चैत्यपरिपाट्यादिषु ।। १६३ ।। બાકીની છ ભેજવાળી ચૈત્યવંદના દેશકાળને પામીને સાધુભગવંતોએ અને શ્રાવકોએ ચૈત્યપરિપાટી વિગેરેમાં કરવી જોઈએ. (૧૬૩) (त्यमायनी साक्षी) भणियं च - निस्सकडमनिस्सकडे, वा वि चेइए सव्वहिं थुई तिन्नि । वेलं व चेइयाणि वि, नाउं एक्कक्किया वा वि ।। १६४ ।। भणितं च - . निश्राकृतेऽनिश्राकृते वाऽपि चैत्ये सर्वत्र स्तुतयस्तिस्त्रः । वेलां वा चैत्यानि वा ज्ञात्वा एकैकिका वापि ।। १६४ ।। વળી કહ્યું છે કે નિશ્રાકૃત ચૈત્ય-કોઈ ગચ્છવિશેષનું ચૈત્ય અને અનિશ્રાકૃત ચૈત્ય-કોઈ ગચ્છવિશેષનું નહી એવું સામાન્ય ચૈત્ય આ બધી જગ્યાએ ત્રણ સ્તુતિઓથી સ્તવના કરવી અથવા સમય અને ચૈત્યને જાણીને એકેક સ્તુતિ પણ ४२वी. (१९४) एएसिं भेयाणं, उवलक्खणमेव वन्निया तिविहा । ४८ - Page #57 -------------------------------------------------------------------------- ________________ . हरिभद्दसूरिणा वि हु, वंदणपंचासए एवं ।। १६५ ।। एतेषां भेदानां उपलक्षणमेव वर्णिता त्रिविधा । हरिभद्रसूरिणाऽपि खलु वन्दनपञ्चाशके एवम् ।। १६५ ।। આ બધા ભેદોના ઉપલક્ષણરૂપે જ પૂ. હરિભદ્રસૂરિજીએ પણ વંદન પંચાશકમાં આ પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા વર્ણવી છે. (૧૫) . (त्री वहन पंया।54il Il) नवकारेण जहन्ना, दंडयथुइजुयल मज्झिमा नेया। संपुन्ना उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ।। १६६ ।। नमस्कारेण जघन्या दण्डकस्तुतियुगला मध्यमा ज्ञेया । संपूर्णा उत्कृष्टा विधिना खलु वन्दना त्रिविधा ।। १६६ ।। અર્ધાવનત પ્રણામ દ્વારા જઘન્ય, સૂત્ર અને સ્તુતિના જોડકા દ્વારા મધ્યમ અને સંપૂર્ણ વિધિ વડે ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે ચૈત્યવંદના જાણવી. (૧૬) नवकारेण जहन्ना, जहन्नयजहन्निया इमाऽऽक्खाया। दंडयएगथुईए, विन्नेया मज्झमज्झमिया ।। १६७ ।। नमस्कारेण जघन्या जघन्यजघन्यिका इयमाख्याता। दण्डकैकस्तुत्या विज्ञेया मध्यमध्यमिका ।। १६७ ।। નમસ્કારથી જઘન્ય કહી તે જઘન્યજઘન્ય કહેલી છે, સૂત્ર ને એક સ્તુતિ 43 ही तेने मध्यममध्यम वी. (११७) संपुन्ना उक्कोसा, उक्कोसुक्कोसिया इमा सिट्ठा । उवलक्खणं खु एयं, दोण्हं दोहं सजाईए ।। १६८ ।। संपूर्णा उत्कृष्टा उत्कृष्टोत्कृष्टिका इयं शिष्टा । . उपलक्षणं खल्वेतद्वयोर्द्वयोः सजात्योः ।। १६८ ।। સંપૂર્ણ વિધિપૂર્વક જે ઉત્કૃષ્ટ બતાવી તે ઉત્કૃષ્ટઉત્કૃષ્ટ કહી છે, આમ આ ત્રણ પોતાના સજાતીય બીજા બન્નેના ઉપલક્ષણભૂત કહી છે. (૧૬૮) (अन्य मायार्यनो मत) ४८ Page #58 -------------------------------------------------------------------------- ________________ अन्ने भति पणिवायदंडगेणं, एगेण जहन्नवंदणा नेया । तद्दुगतिगेण मज्झा, उक्कोसा चउहिँ पंचहिँ वा ।। १६९ ।। अन्ये भणन्ति प्रणिपातदण्डकेन एकेन जघन्यवन्दना ज्ञेया । तद्विकत्रिकेण मध्या उत्कृष्टा चतुर्भिः पञ्चभिर्वा ।। १६९ ।। - અન્ય આચાર્ય ભગવંતો એમ કહે છે કે એક નમોડથુણં સૂત્ર આવે તે જઘન્યવન્દના, બે અથવા ત્રણ વડે મધ્યમ અને ચાર અથવા પાંચ ‘ખમાસમણ’ સૂત્ર વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી. (૧૬૯) हत्थसयाओ मज्झे, इरियावहियाअभावओ दुन्नि । एवं उक्कोसाए, चउरो पंच व मुणेयव्वा ।। १७० ।। . हस्तशतान्मध्ये ईर्यापथिकाभावतो द्वे । एवं उत्कृष्टायां चत्वारः पञ्च वा ज्ञातव्याः ।। १७० ।। સો હાથની અંદર ચૈત્ય હોય તો ઇરિયાવહી કરવાની જરૂર ન હોવાને કારણે બે જ ખમાસમણ (મધ્યમમાં) આ પ્રમાણે ઉત્કૃષ્ટામાં પણ ચાર કે પાંચ प्रभासमा भरावा. (190) भणिऊण नमुक्कारे, सक्कत्थयदंडयं अ पढिऊणं । इरियं पडिक्कमंते, दो चउरो वा वि पणिवाया ।। १७१ ।। भणित्वा नमस्कारान् शक्रस्तवदण्डकं च पठित्वा । ईर्यां प्रतिकाम्यन् द्वौ चत्वारो वाऽपि प्रणिपाताः ।। १७१ ।। નમસ્કાર મહામંત્રોને અને નમ્રુત્યુણં સૂત્ર કહી ઇરિયાવહી પડિક્કમતાં મધ્યમામાં બે અથવા ઉત્કૃષ્ટામાં ચાર ખમાસમણ આવે. (૧૭૧) ( अन्थारश्रीनुं समाधान ) एयं पि जुत्तिजुत्तं, आइन्नं जेण दीसए बहुसो । नवरं नवभेयाणं, नेयं उवलक्खणं तं पि ।। १७२ ।। ૫૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ एतदपि युक्तियुक्तं आचीर्णं येन दृश्यते बहुशः । नवरं नवभेदानां ज्ञेयं उपलक्षणं तदपि ।। १७२ ।। આ પણ યુક્તિયુક્ત જ છે કેમકે ઘણે ઠેકાણે અને વારંવાર આવી આચરણા જોવાય છે પરંતુ આ ત્રણ ભેદો પણ ઉપરોક્ત નવ ભેદોના ઉપલક્ષણભૂત જ छ. (१७२.) (ચૈત્યવન્દનાના નવભેદ અને ત્રણ ભેદ શા માટે?) पाढकिरियाणुसारा, भणिया चिइवंदणा इमा नवहा । अहिगारिविसेसा पुण, तिविहा सव्वा वि जं भणियं ।। १७३ ।। पाठक्रियानुसाराद् भणिता चैत्यवन्दनेयं नवधा । अधिकारिविशेषात्पुनः त्रिविधा सर्वाऽपि यद् भणितम्।।१७३।। પાઠ અને ક્રિયાના ભેદને અનુસાર આ ચૈત્યવન્દ્રના નવ પ્રકારની બતાવી છે, જ્યારે તેના અધિકારીઓના ભેદથી સર્વ ચૈત્યવન્દના ત્રણ પ્રકારની બતાવી छ, म ..(१७3) (त्री वहनापंयाशभत्री था) अहवा वि भावभेया, ओहेणं अपुणबंधगाईणं । सव्वा वि तिहा नेया, सेसाणमिमी न जं समए ।। १७४ ।। अथवाऽपि भावभेदादोघेन अपुनर्बन्धकादीनाम् । सर्वाऽपि त्रिधा ज्ञेया शेषाणामियं न यत्समये ।। १७४ ।। અથવા ભાવના ભેદથી પણ સામાન્યથી અપુનર્બન્ધક વિગેરે (સમ્યદ્રષ્ટિ, વિરત) જીવોને સર્વ ચૈત્યવન્દના ત્રણ પ્રકારની જાણવી, કેમ કે અપુનર્બન્ધક પહેલાના બાકીના જીવોને આગમમાં ચૈત્યવદનાના અધિકારી બતાવ્યા નથી (१७४) (अपुनर्जन्तुं स्व३५) मिच्छत्तुक्कोसठिई, न बंधिही अपुणबंधगो तेण । समयकुसलेहँ सो पुण, इमेहिँ लिंगेहिँ नायव्वो ॥ १७५ ।। मिथ्यात्वोत्कृष्टस्थितिं न भन्त्स्यति अपुनर्बन्धकः तेन । ૫૧ - Page #60 -------------------------------------------------------------------------- ________________ समयकुशलैः स पुनः एभिर्लिङ्गैर्ज्ञातव्यः ।। १७५ ।। મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી બાંધવાનો નથી તેથી જે અપુનબંધક કહેવાય છે, તેને શાસ્ત્રકુશળ આત્માઓએ આ લિંગો વડે જાણવો (જ્યાં આવા લિંગો હોય ત્યાં અપુનર્બંધકત્વ અવશ્ય હોય) (૧૭૫) (અપુનર્બંધકના લિંગો) पावं न तिव्वभावा, कुणइ न बहु मन्नए भवं घोरं । उचिट्ठिई च सेवइ, सव्वत्थ वि अपुणबंधो ति ।। १७६ । पापं न तीव्रभावात् करोति न बहु मन्यते भवं घोरम् । उचितस्थितिं च सेवते सर्वत्रापि अपुनर्बन्ध इति ।। १७६ ॥ તીવ્રભાવથી પાપ ન કરે, ભયંકર સંસારને બહુ ન માને ( સંસાર અને સંસારની સામગ્રી પર તીવ્ર રાગ ન હોય) અને સર્વત્ર ઔચિત્યનું પાલન કરતો હોય તેને અપુનર્બન્ધક કહેવાય (૧૭૬) (સમ્યગ્દષ્ટિ અને વિરતના લક્ષણો) तत्थत्थे रोयंतो, सम्मद्दिट्ठी असग्गहविमुक्को । વૈસે-યવિદ્નુઓ, ચારિત્તી તુલિયસામો ।। ૧૭૭ ।। तत्रार्थान् रोचयन् सम्यग्दृष्टिरसद्ग्रहविमुक्तः । દેશે-ત્તરવિરતિયુતચારિત્રી તુતિતસામર્થ્યઃ ॥ ૨૭૭ ।। પરમાત્મા પ્રરૂપિત પદાર્થો પરની રૂચિથી યુક્ત, કદાગ્રહથી મુકાયેલો આત્મા સમ્યગદૃષ્ટિ છે. દેશવિરતિ અને સર્વવિરતિથી યુક્ત પોતાના સામર્થ્યની તુલના કરનાર (શક્તિ મુજબ આચરનાર) ચારિત્રી જાણવો. (૧૭૭) अहिगारीणमिमेसिं, विन्नेया वंदणा तिहा कमसो । હીળા મન્ત્-ઢોસા, સેસાળદિયારિો સેવ ! ૨૦૮ !! अधिकारिणामेषां विज्ञेया वन्दना त्रिधा क्रमशः । હીના-મધ્યો-ત્કૃષ્ટાઃશેષા અનધિ રિળ‰વ ।। ૭૮ II ઉપરોક્ત અધિકારી જીવોને ત્રણ પ્રકારની વન્દના ક્રમશઃ હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ જાણવી, એટલે કે અપુનર્બંધકને હીન, સમ્યગ્દષ્ટિને મધ્યમ અને પર ' Page #61 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રીને ઉત્કૃષ્ટ બાકીના જીવો તો અનધિકારી જ છે. (૧૦૮) चिइवंदणासरुवं, भणियं वोच्छं विहाणमेत्ताहे । तं पुण संपुन्नाए, संपुन्न होइ एवं तु ।। १७९ ।। चैत्यवन्दनास्वरूपं भणितं वक्ष्ये विधानमिदानीम् । तत्पुनः संपूर्णायाः संपूर्णं भवत्येवं तु ।। १७९ ।। ચૈત્યવન્દનાનું સ્વરૂપ કહ્યું, હવે તેની વિધિને કહીશ. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની | | સંપૂર્ણ વિધિ આ પ્રમાણે હોય છે. (૧૭૯) (श त्रिी ) तिन्नि निसीही तिन्नि य, पयाहिणा तिन्नि चेव य पणामा । तिविहा पूआ य तहा, अवत्थतियभावणं चेव ।। १८० ।। तिस्त्रो नैषेधिक्यः तिस्त्रश्च प्रदक्षिणाः त्रय एव च प्रणामाः । त्रिविधा पूजा च तथा अवस्थात्रिकभावनं चैव ।। १८० ।। तिदिसिनिरक्खणविरई, पयभूमिपमजणं च तिक्खुत्तो। वन्नाइतियं मुद्दातियं च तिविहं च पणिहाणं ।। १८१ ।। त्रिदिग्निरीक्षणविरतिः पदभूमिप्रमार्जनं च त्रिकृत्वः । वर्णादित्रिकं मुद्रात्रिकं च त्रिविधं च प्रणिधानम् ।। १८१ ।। ત્રણ નિસીહી, ત્રણ પ્રદક્ષિણાઓ, ત્રણ પ્રણામ, ત્રણ પ્રકારની પૂજા અને ત્રણ અવસ્થાનું ચિંતવન, ત્રણ દિશાઓમાં જોવાનો ત્યાગ, પગ રાખવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન, વર્ણાદિ ત્રણમાં ચિત્તની ઉપયુક્તતા, ત્રણ મુદ્રા અને ત્રણ પ્રકારનું પ્રણિધાન- આ ચૈત્યવન્દનાની વિધિ થઈ (૧૮૦-૮૧) एयासिं गाहाणं, आयरियपरंपरेण पत्ताणं । भावत्थो साहिजइ, सुहावबोहाहिँ गाहाहिं ।। १८२ ।। एतासां गाथाना आचार्यपरम्परया प्राप्तानाम् । भावार्थः कथ्यते सुखावबोधाभिर्गाथाभिः ।। १८२ ।। પૂર્વાચાર્યોની પરંપરાથી પ્રાપ્ત થયેલ આ (બે) ગાથાઓનો ભાવાર્થ સુખેથી જ્ઞાન મેળવી શકાય એવી સરળ ગાથાઓ વડે હવે કહેવાય છે. (૧૨) ५3 Page #62 -------------------------------------------------------------------------- ________________ (ઋદ્ધિપ્રાપ્ત શ્રાવકને જિનમંદિર જવાનો વિધિ) इड्ढीपत्तो सड्ढो, मजण-भूसणसमुजलसरीरो। सयलपरिवारकलिओ, विहवोचियवाहणारूढो ॥ १८३ ।। ऋद्धिप्राप्तः श्राद्धो मजन-भूषणसमुज्ज्वलशरीरः । सकल परिवारकलितो विभवोचितवाहनारूढः ।। १८३ ॥ गंधव्वगीय-वाइयकल-काहलरोलमुहलियदियंतो । तित्थुन्नई कुणंतो, वञ्चइ जिणमंदिरदुवारं ॥ १८४ ॥ गन्धर्वगीत-वादित्रकल-काहलकोलाहलमुखरितदिगन्तः । तीर्थोन्नतिं कुर्वन् व्रजति जिनमन्दिरद्वारम् ।। १८४ ।। જેને ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે તેવો સમૃદ્ધ શ્રાવક સ્નાન કરવા દ્વારા અને આભૂષણોને કારણે દેદીપ્યમાન શરીરવાળો, વૈભવને ઉચિત વાહન પર આરૂઢ થઈ સકળ પરિવારથી યુક્ત નૃત્યયુક્ત, ગીત વાજિંત્રનો મધુરનાદ અને કાહલ-વાજિંત્ર વિશેષના નાદથી દિશાઓને બહેરી બનાવતો, આમ શાસનની પ્રભાવના કરતો તે જિનમંદિરના દ્વાર પાસે પહોંચે. (૧૮૩-૮૪) (पांय अभिगम). जिणदिहिगोयरगओ, ससंभमं वाहणा समोयरइ । मुंचइ य वाहणाई, राया उण रायककुहाई ।। १८५ ॥ जिनदृष्टिगोचरगतः ससंभ्रमं वाहनात्समवतरति । मुञ्चति च वाहनादि राजा पुना राजककुधानि ।। १८५ ॥ પરમાત્માના દ્રષ્ટિપ્રદેશમાં આવે ત્યારે તુરત જ સંભ્રમસહિત વાહનમાંથી નીચે ઉતરે, વાહન વિગેરે આડંબરના સાધનો છોડી દે અને જો તે શ્રાવક રાજા डोय तो भुगट, छत्र, ६॥हि २४यितीनो त्याग ४३. (१८५) तंबोलं कुसुमाई, वोसिरइ करेइ उत्तरासंगं । तो अहिगयगाहाए, अत्थो अवयरइ एत्ताहे ।। १८६ ।। ताम्बूलं कुसुमानि व्युत्सृजति करोति उत्तरासङ्गम् । ततोऽधिगतगाथाया अर्थोऽवतरतीदानीम् ।। १८६ ।। ५४ Page #63 -------------------------------------------------------------------------- ________________ તાબૂલ, પુષ્પો વિગેરે સ્વઉપભોગ્ય સચિત્ત દ્રવ્યોનો ત્યાગ કરે, ઉત્તરીય વસ્ત્રને ધારણ કરે, અને ત્યાર પછી ઉપર કહેલી (દશત્રિકની) ગાથાનો અર્થ वे अवतरित थाय छे. (अमलमा माछ) (१८१) वञ्चइ दुवारनियडं, काऊण य पाणिसंपुडं सीसे । अद्धावणयपणाम, करेइ रोमंचियसरीरो ।। १८७ ।। व्रजति द्वारनिकट कृत्वा च पाणिसम्पुटं शार्षे । अर्द्धावनतप्रणाम करोति रोमाञ्चितशरीरः ।। १८७ ।। મસ્તક પર બે હાથ જોડી સંપુટ બનાવી દ્વારની નજીક જાય અને પ્રભુજીનું મુખ દેખાતાં જ) રોમાંચ ખડા થઈ ગયેલા શરીરવાળો તે કેડેથી અડધુ શરીર नावी मर्दावनत प्रम ३. (१८७) ( निस) पविसंतो चेव बलाणयम्मि कुजा निसीहिया तिन्नि । घरवावारं सव्वं, इन्हि न काहामि भावेंतो ।। १८८ ।। प्रविशन्नेव बलानके कुर्यान्नैषेधिकीः तिस्त्रः । गृहव्यापारं सर्वं इदानीं न करिष्यामि भावयन् ।। १८८ ।। હવે હું ઘરની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહી કરું એ પ્રમાણે ભાવતાં બલાનક મંડપમાં (જિનચૈત્યના અગ્રભાગમાં) પ્રવેશતાં જ ત્રણ નિશીહિ કરે (निस, निसा अभवत पोल). (१८८) अद्धावणयपणाम, तत्तो काऊण भुवणनाहस्स । पंचंग वा काऊं, भत्तिब्भरनिब्भरमणेणं ।। १८९ ।। अर्भावनतप्रणामं ततः कृत्वा भुवननाथस्य । पञ्चाङ्ग वा कृत्वा भक्तिभरनिर्भरमनसा ।। १८९ ।। ત્યાર પછી જગતના જીવોના યોગ અને ક્ષેમને કરનારા પરમાત્માને અદ્ધવનત પ્રણામ કરીને કે ભક્તિના સમુહથી ભરપૂર મન વડે પંચાંગ प्रसिपात रीने...(१८८) पूर्यगपाणिपरिवारपरिगओ गहिरमहरघोसेण । ૫૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ पढमाणो जिणगुणगणनिबद्धमंगल्लवित्ताई ।। १९० ।। पूजाङ्गपाणिपरिवारपरिगतो गभीरमधुरघोषेण ।। पठन् जिनगुणगणनिबद्धमङ्गल्यानि वृत्तानि ।। १९० ।। પૂજાની સામગ્રી હાથમાં લઈ પરિવારથી પરિવરાયેલો ગંભીર અને સુમધુર સ્વરે જિનેશ્વર દેવના ગુણસમુહથી સંબદ્ધ માંગલિક એવા પવિત્ર શ્લોકોને पोलतो... (१८०) (elau fas) करधरियजोगमुद्दो, पए पए पाणिरक्खणाउत्तो। देजा पयाहिणतिर्ग, एगग्गमणो जिणगुणेसु ।। १९१ ।। करधृतयोगमुद्रः पदे पदे प्राणिरक्षणायुक्तः । दद्यात् प्रदक्षिणात्रिकं एकाग्रमना जिनगुणेषु ।। १९१ ।। હાથમાં યોગમુદ્રાને ધારણ કરતો, પગલે પગલે જીવોની રક્ષા માટે દત્તચિત્ત| જિનેશ્વરદેવના ગુણોમાં એકાગ્ર મનવાળો ત્રણ પ્રદક્ષિણા આપે. (૧૯૧) गिहचेइएसु न घडइ, इयरेसु वि जइ वि कारणवसेणं । तह वि न मुंचइ मइम, सया वि तक्करणपरिणामं ॥ १९२ ।। गृहचैत्येषु न घटते इतरेष्वपि यद्यपि कारणवशेन । तथापि न मुञ्चति मतिमान् सदाऽपि तत्करणपरिणामम् ॥ १९२ ।। ગૃહમંદિરોમાં કે સંઘના મંદિરોમાં પણ કોઈ કારણવશ પ્રદક્ષિણા ન થઈ | શકે તો પણ બુદ્ધિમાન જીવ સદા માટે પણ તે પ્રદક્ષિણા દેવાના પરિણામને તો ન જ છોડે. (ભાવથી પ્રદક્ષિણા આપી દ્રવ્યપ્રદક્ષિણા આપવાના ભાવને ઉભો राणे). (१८२) (निसा पूर्व प्रदेश मने प्रमत्रि) तत्तो निसीहियाए, पविसित्ता मंडवम्मि जिणपुरओ। महिनिहियजाणुपाणी, करेइ विहिणा पणामतियं ॥ १९३ ।। ततो नैषेधिक्या प्रविश्य मण्डपे जिनपुरतः । - ૫૬ - Page #65 -------------------------------------------------------------------------- ________________ महिनिहितजानुपाणिः करोति विधिना प्रणामत्रिकम् ।। १९३ ।। ત્યારપછી નિસિપી બોલવાપૂર્વક મંડપમાં પ્રવેશી પરમાત્માની સમક્ષ |પૃથ્વી:લ પર હાથ પગ ટેકવી વિધિપૂર્વક ત્રણ વખત પ્રણામ કરે. (૧૯૩) (निर्मात्य तरj) तयणु हरिसुल्लसतो, कयमुहकोसो जिणेदपडिमाणं । अवणेइ रयणिवसियं, निम्मल्ल लोमहत्थेणं ।। १९४ ।। तदनु हर्षोल्लसन् कृतमुखकोशो जिनेन्द्रप्रतिमानाम् । अपनयति रजनी-उषितं निर्माल्य रोमहस्तेन ।। १९४ ।। ત્યારપછી હર્ષથી ઉલ્લાસ પામતો મુખકોશ બાંધી પ્રતિમાઓનું રાત રહેલું (२शतवासी) निर्मात्य द्रव्य- पुष्पाहि भोरपाछी व दूर ४३ (१८४) ___ (स्वयं 3 wी द्वारा प्रमाईन भने पूर) जिणगिहपमजणं तो, करेइ कारेइ वा वि अन्नेण ।। जिणबिंबाणं पूअं, करेइ तत्तो जहाजोगं ।। १९५ ।। जिनगृहप्रमार्जनं ततः करोति कारयति वाऽप्यन्येन । जिनबिम्बानां पूजां करोति ततो यथायोगम् ।। १९५ ।। ત્યારપછી સ્વયં જિનમંદિરનું પ્રમાર્જન કરે (કાજો કાઢે)અથવા બીજા પાસે | કરાવે અને ત્યારબાદ યોગોની અહાનિપૂર્વક જિનબિંબોની પૂજા કરે (૧૯૫) (पूवीरीते ४२वी) अह पुव्वं चिय केणइ, हवेज पूया कया सुविभवेण । तं पि सविसेससोहं, जह होइ तहा तहा कुजा ।। १९६ ।। अथ पूर्वमेव केनापि भवेत्पूजा कृता सुविभवेन । तामपि सविशेषशोभा यथा भवति तथा तथा कुर्यात् ।। १९६।। હવે પહેલાં જ કોઈએ સુંદર વૈભવયુક્ત પૂજા કરેલી હોય તો તે પૂજા વિશેષ शोमावाणी भजने ते रीते स्वयं पूरी ४३. (१८९) (भूगनायनी पूरी विशेष ४२वी) ૫૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ उचियत्तं पूआए, विसेसकरणं तु मूलबिंबस्स । जं पडइ तत्थ पढमं, जणस्स दिट्ठी सह मणेण ।। १९७ ।। - उचितत्वं पूजाया विशेषकरणं तु मूलबिम्बस्य । यत्पतति तत्र प्रथमं जनस्य दृष्टिः सह मनसा ।। १९७ ।। મૂળનાયક ભગવાનની પૂજા વિશિષ્ટ પ્રકારની કરવી તે ઉચિત છે કેમકે મંદિરમાં પ્રવેશ કરતાં લોકોની સૌ પ્રથમ દ્રષ્ટિ પણ મન સાથે ત્યાં પડે છે. (१८७) (पूभ उरवानुं प्रयोजन ) कयकिचाण जिणाणं, पूआ भवियाण भावजणणत्थं । सो पुण होइ विसिट्ठे, पलोइए मूलबिंबम्मि ।। १९८ ।। कृतकृत्यानां जिनानां पूजा भव्यानां भावजननार्थम् । स पुनर्भवति विशिष्टे प्रलोकिते मूलबिम्बे ।। १९८ ।। કૃતકૃત્ય એવા જિનેશ્વર દેવોની પૂજા ભવ્યજીવોને શુભ ભાવ ઉત્પન્ન કરાવવા માટે કરાય છે. વિશિષ્ટ એવી મૂળનાયક ભગવાનની પ્રતિમાને જોઇને ते लाव उत्पन्न थाय छे. (१८८) (प्रहारनी पूभ ) अंगम्मि पढमपूया, आमिसपूआ तओ भवे बीया तइया थुइ थोत्तगगय, तासि सरूवं इमं होइ ।। १९९ ।। अङ्गे प्रथमपूजा आमिषपूजा ततो भवेद्वितीया । तृतीया स्तुति - स्तोत्रकगता तास स्वरूपमिदं भवति ।। १९९ ।। પહેલી પૂજા અંગને વિષે, ત્યાર પછી નૈવેદ્યાદિથી બીજી આમિષપૂજા અને સ્તુતિ અને સ્તોત્રો દ્વારા ત્રીજી ભાવપૂજા, આમ ત્રણ પ્રકારની પૂજા થઇ. તેઓનું स्व३५ खावुं होय छे. (१७८) ( अंगपूर ) वत्था - ऽऽहरण- विलेवणसुगंधिगंधेहि धूव - पुप्फेहिं । कीरइ जिणंगपूआ, तत्थ विही एस नायव्वो । २०० ।। ૫૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ वस्त्रा-ऽऽभरण-विलेपनसुगन्धिगन्धैधूप- पुष्पैः । क्रियते जिनाङ्गपूजा तत्र विधिरेष ज्ञातव्यः ।। २०० ।। વસ્ત્ર, આભૂષણ, સુગંધિ ગંધવાળા પદાર્થો વડે વિલેપન, સુગન્ધી ચૂપ અને પુષ્પો દ્વારા પરમાત્માના અંગે પૂજા થાય. તે પૂજાનો આ વિધિ જાણવો.” (२००) . (पूना विवि) वत्थेण बंधिऊणं, नासं अहवा जहा समाहीण । वजेयव्वं ति तया, देहम्मि वि कंडुयणमाई ।। २०१ ।। वस्त्रेण बन्धयित्वा नासामथवा यथा समाधिना । वर्जयतिव्यमिति तदा देहेऽपि कण्डूयनादि ।। २०१ ।। વસ્ત્ર (ખેસ) વડે નાક સુધી મોટું બાંઘી અથવા (બહુ જ અકળામણ થતી હોય તો)જેમ સમાધિ રહે તેમ મોટું બાંધવું. પૂજા કરતી વખતે શરીરમાં પણ सवावगैरेनी ५ त्याग ४२वो. (२०१) घय-दुद्ध-दहियं गंधोदयाइण्हाणं पभावणाजणगं । सइ गीइ-वाइयाईसंजोगे कुणइ पव्वेसु ॥ २०२ ।। घृत-दुग्ध-दधि-गन्धोदकादिनानं प्रभावनाजनकम् । सादा)ति गीत-वादित्रादिसंयोगे करोति पर्वसु ।। २०२ ।। ઘી, દૂધ, દહીં અને સુગંધી ગંધથી મિશ્રિત પાણી વિગેરેથી શાસનની પ્રભાવના કરનારું પ્રભુજીને સ્નાન (અભિષેક) ગીત-વાજિંત્રાદિના નાદપૂર્વક पवनहक्सोभा 3रे. (२०२) एमाइ अंगपूया, कायव्वा नियमओ ससत्तीए । सामत्थाभावम्मि उ, धरेज तकरणपरिणामं ।। २०३ ।। एवमाद्यङ्गपूजा कर्तव्या नियमतः स्वशक्त्या । सामर्थ्याभावे तु धारयेत् तत्करणपरिणाम् ।। २०३ ।। આવી રીતે વિવિધ પ્રકારે અંગપૂજા પોતાની શક્તિ મુજબ અવશ્ય કરવી. સામર્થ્ય ન હોય તો પણ અંગપૂજા કરવાના પરિણામ ટકાવી રાખવા. (૨૦૩) ૫૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ (माभिष% = अपू) जो पंचवन्नसत्थिय-बहुविहफल-भक्ख-दीवदाणाई। उवहारो जिणपुरओ, कीरइ सा आमिससवजा ॥ २०४ ।। यः पञ्चवर्णस्वस्तिक-बहुविधफल-भक्ष्य- दीपदानादिः । उपहारो जिनपुरतः क्रियते साऽऽमिषसपर्या ।। २०४ ।। પાંચ વર્ણનો સ્વસ્તિક, ઘણા બધા પ્રકારના ફળ, ભોજનાદિ રૂપ નૈવેદ્ય, દીવો ધરવો વિગેરે જે ભેટશું જિનેશ્વર દેવ સમક્ષ કરાય તે આમિષપૂજા જાણવી. (२०४) गंघव्वनट्ट-वाइय-लवणजला-ऽऽरत्तियाइ जं किच्चं । आमिसपूयाए चिय, सव्वं पि तयं समोयरइ ।। २०५ ।। गन्धर्वनाटय-वादित्र-लवणजला-ऽऽरात्रिकादि यत्कृत्यम् । आमिषपूजायामेव सर्वमपि तत्समवतरति ।। २०५ ।। નૃત્યયુક્ત ગીત, નાટક, વાજિંત્ર, લવણજલ (લૂ) ઉતારવું, આરતી વગેરે જે કાંઇ બાહ્ય કૃત્ય છે તે બધું જ આમિષપૂજામાં સમાઈ જાય છે. (૨૦૫) पूयादुर्ग पि एयं, उचियं न हु साहु-साहुणिजणस्स । सावयजणस्स नियमा, उचियं सामग्गिसब्भावे ।। २०६ ।। पूजाद्विकमप्येतदुचितं न खलु साधु-साध्वीजनस्य । श्रावकजनस्य नियमादुचित सामग्रीसद्भावे ।। २०६ ।। આ બન્ને પ્રકારની પૂજા સાધુ અને સાધ્વીજી ભગવંતોને કરવી ઉચિત નથી જ, અને શ્રાવકજનોને સામગ્રીની હાજરીમાં અવશ્ય કરવી ઉચિત છે. (૨૦૬) (स्तुति पू) थुइपूआ विन्नेया, वंदणकरणोचियम्मि देसम्मि । ठाऊण जिणाभिमुहं, पढणं जहसत्ति वित्ताणं ।। २०७ ।। स्तुतिपूजा विज्ञेया वन्दनकरणोचिते देशे । स्थित्वा जिनाभिमुखं पठनं यथाशक्ति वृत्तानाम् ।। २०७ ।। १० Page #69 -------------------------------------------------------------------------- ________________ વન્દન કરવા માટે ઉચિત ક્ષેત્રમાં જિનેશ્વર પરમાત્માની સન્મુખ ઉભા રહી શક્તિ મુજબ છંદોબદ્ધ ગેય શ્લોકો બોલવા તેને સ્તુતિપૂજા જાણવી. (૨૦૦૭) (બીજી રીતે પૂજાના ત્રણ પ્રકાર) अन्ना वि तिहा पूया, भणिया सत्यंतरेसु सड्ढाणं । pયાસોતસ , પાયમ પુત્રસુદં ર૮ છે. अन्याऽपि त्रिधा पूजा भणिता शास्त्रान्तरेषु श्राद्धानाम् । पूजाषोडशके यद्भणितमिदं पूर्वसूरिभिः ।। २०८ ।। અન્ય શાસ્ત્રોમાં શ્રાવકોને બીજી પણ ત્રણ પ્રકારની પૂજા બતાવી છે કેમ કે પૂર્વાચાર્યોએ (શ્રી હરિભદ્રસૂરિજીએ) પૂજા ષોડશકમાં આ પ્રમાણે કહ્યું છે કે...(૨૦૮) (ષોડશકનો સાક્ષીપાઠ). पंचोवयारजुत्ता, पूया अट्ठोवयारकलिया य । इड्ढिविसेसेण पुणो, भणिया सव्वोवयारा वि ।। २०९ ॥ पञ्चोपचारयुक्ता पूजाअष्टोपचारकलिता च । ऋद्धिविशेषेण पुनर्भणिता सर्वोपचाराऽपि ।। २०९ ।। એક - પાંચ પ્રકારના ઉપચારોથી યુક્ત પૂજા, બીજી-આઠ પ્રકારના ઉપચારોથી યુક્ત પૂજા અને ત્રીજી-ઋદ્ધિવિશેષને આશ્રયીને સર્વ પ્રકારના ઉપચારોથી યુક્ત સર્વોપચાર પૂજા કહી છે. (૨૦૯) (પંચોપચારા અને અષ્ટોપચારા પૂજા ) तहियं पंचुवयारा, कुसुम-ऽक्खय-गंध- धूव-दीवहिं । ત-ત-નેવë, સદ્ધરૂવી જ ના ૩ ! ર૧૦ || તકેયં પુષ્પોપવાર સુHI-ક્ષત- ૧-ધૂપ- . Bત-ત-નૈવેદ્ય સહSષ્ટરૂપ પત્યા તુ . ર૦ | તેમાં પંચોપચારા પૂજા પુષ્પ-અક્ષત-ચન્દન-ધૂપ અને દીપ વડે કરવામાં ૧ - નવમા પૂજા ષોડશકમાં ત્રીજી ગાથા, આ ગાથા ત્યાં સંસ્કૃતમાં આ પ્રમાણે છે-સંસ્કૃત ગાથા? Page #70 -------------------------------------------------------------------------- ________________ આવે છે અને ઉપરોક્ત પાંચ ઉપરાંત ફળ, જળ અને નૈવેદ્ય સાથે અષ્ટપ્રકારી पूभ थाय. (२१०) (अन्योनो मत ) अन्ने अड्डवयार, भणति अहंगमेव पणिवायं । सो पुण सुए न दीसइ, न य आइन्नो जिणमयम्मि ।। २११ ।। अन्येऽष्टोपचारां भणन्त्यष्टाङ्गमेव प्रणिपातम् । स पुनः श्रुते न दृश्यते न चार्चीणो जिनमते ।। २११ ।। બીજાઓ અષ્ટાંગ પ્રણિપાતને જ અષ્ટોપચારા પૂજા તરીકે કહે છે પણ તેવું આગમાદિ ગ્રન્થોમાં કયાંય દેખાતું નથી કે જિનશાસનમાં કયારેય આચરાયેલું नथी. (२११) ( सर्वोपयारा पूभ ) सव्वोवयारजुत्ता, ण्हाण - ऽञ्चण- नट्ट - गीयमाईहिं । पव्वाइएसु कीरs, निचं वा इड्ढितेहिं ।। २१२ ।। सर्वोपचारयुक्ता स्राना - ऽर्चन - नृत्य - गीतादिभिः । पर्वादिकेषु क्रियते नित्यं वा ऋद्धिमद्भिः ।। २१२ ।। स्नान, धूभ, नृत्य, गीत विगेरेथी राती पूभ सर्वोपयारा उहेवाय छे. તે પર્વાદિ ઉત્તમ દિવસોમાં કરાય છે અથવા તો ઋદ્ધિમાન શ્રાવકો વડે નિત્ય डराय छे. (२१२) ( धूभनुं इज ) विग्घोवसामिगेगा, अब्भुदयपसाहणी भवे बीया । नेव्वाणसाहणी तह, फलया उ जहत्थनामेहिं ।। २१३ ।। तहा तथा - विघ्नोपशामिकैकाऽभ्युदयप्रसाधनी भवेद्वितीया । निर्वाणसाधनी तथा फलदा तु यथार्थनामभिः ।। २१३ ।। પહેલી અંગપૂજાનું નામ વિઘ્નોપશામિકા પૂજા. બીજીનું નામ ૬૨ Page #71 -------------------------------------------------------------------------- ________________ અભ્યદયપ્રસાધની અને ત્રીજીનું નામ નિર્વાણસાઘની પૂજા છે અને જેવા નામ છે તેવા જ ફળ આપનારી તે પૂજા છે એટલે કે એક વિનોને દૂર કરે છે. બીજી ઉત્તમ સામગ્રીઓ અપાવે છે અને ત્રીજી મોક્ષમાં લઇ જાય છે. (૨૧૩) (પહેલી બે પૂજામાં ઉપયોગી વસ્તુ) पवरं पुप्फाईयं, पढमाए ढोयए उ तक्कारी । आणेइ अन्नओ वि हु, निओगओ बीयपूजाए ।। २१४ ।। प्रवरं पुष्पादिकं प्रथमायां ढौकते तु तत्कारी । आनयत्यन्यतोऽपि खलु नियोगतो द्वितीयपूजायाम् ।। २१४ ।। પહેલી પૂજામાં શ્રેષ્ઠ પુષ્પાદિક સામગ્રી તે પૂજા કરનારો સ્વયં લાવે અને ધરાવે, જ્યારે બીજી પૂજામાં આદેશ આપવા દ્વારા બીજા પાસેથી પણ મંગાવે. (૨૧૪) (ત્રીજી પૂજા). भुवणे वि सुंदरं ज, वत्था-ऽऽहरणाइवत्थु संभवइ । तं मणसा संपाडइ, जिणम्मि एगग्गथिरचित्तो ।। २१५ ।। भुवनेऽपि सुन्दरं यद्वस्त्रा-ऽऽभरणादिवस्तु संभवति । तन्मनसा संपादयति जिने एकाग्रस्थिरचितः ।। २१५ ।। પરમાત્માને વિષે એકાગ્રપણે સ્થિર ચિત્તવાળો આત્મા સમગ્ર વિશ્વમાં જે સુંદર વસ્તુ વસ્ત્ર, આભૂષણાદિ સંભવી શકે છે તે મનથી પ્રભુજીને ધરાવે. (રોજ ઉત્કૃષ્ટ વસ્તુઓથી પૂજા કરવાના ભાવ મનમાં રાખે.) (૨૧૫) निचं चिय संपुन्ना, जइ वि हु एसा न तीरए काउं । तह वि अणुचिट्ठिअव्वा, अक्खइ-दीवाइदाणेण ।। २१६ ।। नित्यमेव संपूर्णा यद्यपि खल्वेषा न तीर्यते (शक्यते) कर्तुम्। तथाऽप्यनुष्ठातव्याऽक्षत-दीपादिदानेन ।। २१६ ।। આ બન્ને પૂજા સંપૂર્ણપણે રોજ કરવી જો કે શક્ય બનતી નથી તો પણ અક્ષત-દિપક વિગેરે ઘરવા વડે તો અવશ્ય કરવી જ. (૨૧) - ૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ (५२मात्मानी अवस्थात्रि) भावेज अवत्थतियं, पिंडत्थ-पयत्थ-रूवरहियत्त । छउमत्थ-केवलितं, मुत्तत्तं चेव तस्सत्थो । २१७ ।। भावयेताऽवस्थात्रिकं पिण्डस्थ-पदस्थ-रूपरहितत्वम् । छद्यस्थ-केवलित्वं मुक्तत्वं चैव तस्यार्थः ।। २१७ ।। આ બે પૂજા કર્યા પછી પરમાત્માની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત (રૂપરહિતપણું) આ ત્રણ અવસ્થાનું ચિંતન કરવું. પિંડસ્થ અવસ્થા પરમાત્માનો | છદ્મસ્થકાળ, પદસ્થ અવસ્થા = કેવળીપણું, રૂપરહિતપણું = સિદ્ધાવસ્થા (सिद्धावस्था). (२१७) (पिंजस्य अवस्थामा मावस्था) उभयकरधरियकलसा, गयगयसुरवइपुरस्सरा तियसा । गायंत वायंता, उवरि जिणेदस्स निम्मविया ।। २१८ ।। ठावंति मणे नूर्णं, संपइ अम्हारिसस्स लोयस्स । जम्मणसमयपयट्टे, मजणमहिमासमारंभ ।। २१९ ॥ उभयकरधृतकलशा गजगतसुरपतिपुरस्सरास्त्रिदशाः । गायन्तो वादयन्त उपरि जिनेन्द्रस्य निर्मिताः ।। २१८ ।। स्थापयन्ति मनसि नूनं संप्रत्यस्मादृशस्य लोकस्य । जन्मसमयप्रवृत्तं मजनमहिमासमारम्भम् ।। २१९ ।। ઐરાવણ હાથી પર બેઠેલા ઈન્દ્રને મોખરે રાખી, બન્ને હાથમાં કળશ ધારણ કરી ગીત ગાતા અને વાજિંત્રો વગાડતા દેવો પરમાત્માની પ્રતિમાની) ઉપર નિર્માણ કરાવેલા છે તે..અત્યારે અમારા જેવા લોકોના મનમાં ખરેખર પરમાત્માના જન્મ સમયે પ્રવર્તેલા અભિષેકના સમારંભના મહિમાને સ્થાપિત ७३ छे. (२१८-१८) (यावस्था) वत्था-ऽऽहरण-विलेवण-मल्लेहिँ विभूसिओ जिणवरिंदो। रायसिरिमणुहवंतो, भाविजइ भवियलोएण ।। २२० । १४ Page #73 -------------------------------------------------------------------------- ________________ वस्त्रा-ऽऽभरण-विलेपन - माल्यैर्विभूषितो जिनवरेन्द्रः । राज्यश्रियमनुभवन् भाव्यते भव्यलोकेन ।। २२० ।। વસ્ત્ર, આભૂષણ, ચંદનનું વિલેપન અને પુષ્પાદિની માળાઓથી વિભૂષિત, રાજયલક્ષ્મીને ભોગવતા પરમાત્માનું ભવ્યજનો વડે ધ્યાન કરાય छे. (२२०) - (छद्मस्थ अवस्था ) अवगयकेसं सीसं, मुहं च दिट्ठ पि भुवणनाहस्स । साहेइ समणभावं, छउमत्थो एस पिंडत्थो ।। २२१ ।। अपगतकेश शीर्ष मुखं च दृष्टमपि भुवननाथस्य । कथयति श्रमणभावं छद्यस्थ एष पिण्डस्थ: ।। २२१ ।। વાળ વગરનું લોચવાળું મસ્તક અને મુખકમળ દર્શનમાત્રથી પરમાત્માના શ્રમણપણાને બતાવે છે. આમ છદ્મસ્થ અવસ્થાની ભાવના પિંડસ્થ અવસ્થામાં रवानी छे. (२२१ ) ( पहस्थ अवस्था-तीर्थऽरावस्था ) कंकिल्लि कुसुमवुट्ठी दिव्वज्झणि चमरधारिणो उभओ । सिंहासण भामंडल दुंदुहि छत्तत्तयं चेव ।। २२२ ।। कङ्केलिः कुसुमवृष्टिः दिव्यध्वनिः चामरधारिण उभयतः । सिंहासनं भामण्डलं दुन्दुभिः छत्रत्रयं चैव ।। २२२ ।। इय पाडिहेररिद्धी, अणन्नसाहारणा पुरा आसि । केवलियनाणलंभे, तित्थयरपयम्मि पत्तस्स ।। २२३ ।। इति प्रातिहार्यऋद्धिरनन्यसाधारणा पुराऽऽसीत् । केवलिकज्ञानलाभे तीर्थकरपदे प्राप्तस्य ।। २२३ ।। અશોકવૃક્ષ, પુષ્પોની વૃષ્ટિ, દિવ્યધ્વનિ, બન્ને બાજુ ચામર ધારણ કરનારા યક્ષો, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને ત્રણ છત્રોથી બનેલું છત્રાતિછત્ર; આ પ્રમાણે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થયા પછી તીર્થંકર પદવી પ્રાપ્ત થવાથી બીજા કોઇને પ્રાપ્ત નહીં થયેલી એવી અનન્ય પ્રાતિહાર્યની સમૃદ્ધિ પરમાત્માને પહેલા હતી. (સિદ્ધિગતિ પામતા પહેલા, તીર્થંકરપણામાં) ૬૫ Page #74 -------------------------------------------------------------------------- ________________ (२२२-२२3) ( भुक्त अवस्था-३पातीत ) पलियंकसन्निसन्नो, उद्धट्ठाणडिओ य किर भयवं । एए दो आयारा, अरूवभावे जिणवराणं ।। २२४ ।। पर्यङ्कसन्निषण्ण ऊर्ध्वस्थानस्थितश्च किल भगवान् । एतौ द्वावाकारावरूपभावे जिनवराणाम् ।। २२४ ।। પદ્માસનમાં બેઠેલા અથવા તો કાયોત્સર્ગમાં ઊભા રહેલા ભગવાન, આમ અરૂપીપણામાં જિનેશ્વર પરમાત્માઓના આ બે જ આકાર હોય છે. (૨૨૪) एवमवत्थाण तियं, सम्मं भावेज वंदणासमए । जिणबिंबविहियनिञ्चलनयणजुओ सुद्धपरिणामो ।। २२५ ।। एवमवस्थानां त्रिकं सम्यग् भावयेत वन्दनासमये । जिनबिम्बविहितनिश्चलनयनयुगः शुद्धपरिणामः ।। २२५ ।। આ પ્રમાણે ચૈત્યવંદનાના સમયે પરમાત્માની પ્રતિમા સમક્ષ પોતાની બન્ને આંખો નિશ્ચલ ટેકવીને શુદ્ધ પરિણામવાળો (શ્રાવક) ત્રણે અવસ્થાઓની ભાવનાથી આત્માને સારી રીતે ભાવિત કરે. (૨૨૫) ( हिशामां भेवानी त्याग ) एत्तो य वाम- दाहिण-पच्छिमदिसिदंसणं परिहरेजा । तिदिसिनिरक्खणविरई, एवं चिय होइ नायव्वा ।। २२६ ।। एतस्माच्च वाम-दक्षिण-पश्चिमदिग्दर्शनं परिहरेत् । त्रिदिग्निरीक्षणविरतिरेवमेव भवति ज्ञातव्या ।। २२६ ।। ત્યાર પછી ડાબી, જમણી અને પાછળની બાજુ જોવાનું છોડી દે. આ રીતે ત્રણ દિશાના નિરીક્ષણથી અટકવારૂપ છઠ્ઠી ત્રિક થઇ જાણવી. (૨૨૬) आलोयचलं चक्खु, मणो व्व तं दुक्करं थिरं काउं । रूवेहिँ तेहि खिप्पइ, सभावओ वा सयं चलइ ।। २२७ ।। आलोकचल चक्षुर्मन इव तद्दुष्कर स्थिर कर्तुम् । ५५ Page #75 -------------------------------------------------------------------------- ________________ रूपैस्तैः क्षिप्यते स्वभावतो वा स्वयं चलति ।। २२७ ।। આંખ જોવા માટે સદા ચંચળ રહે છે તેથી મનની જેમ તેને સ્થિર કરવી દુષ્કર છે. તેવા તેવા પ્રકારના રૂપો વડે આંખ આકર્ષાય છે અથવા તો સ્વભાવથી ४ ५ स्वयं यदायमान थया ४३ छ. (२२७) तह वि हु नामियगीवो, विसेसओ दिसितियं न पेहेजा। तत्थ उवओगभावे, वंदणपरिणामहाणी उ ।। २२८ ।। तथाऽपि खलु नामितग्रीवो विशेषतो दिक्विकं न प्रेक्षेत । तत्रोपयोगभावे वन्दनपरिणामहानिस्तु ।। २२८ ।। છતાં પણ મસ્તક ઝૂકેલું રાખી વિશેષથી ત્રણ દિશાઓમાં ન જ જુવે. ત્રણ દિશાઓમાં ચિત્તનો ઉપયોગ જાય તો પ્રભુજીને વંદન કરવાના પરિણામ તેટલા हानि पामे. (२२८) (नवार प्रमान) ठाऊण उचियदेसे, चिइवंदणकरणजोगभूभाए । दिट्ठीए पेहेत्ता, विहिणा उभओ पमजिजा ।। २२९ ।। स्थित्वोचितदेशे चैत्यवन्दनकरणयोगभूभागे। दृष्ट्या प्रेक्ष्य विधिनोभयतः प्रमार्जयेत् ।। २२९ ।। ઉચિત સ્થાને એટલે કે ચૈત્યવંદન કરવા માટે યોગ્ય એવા ભૂમિહલને વિષે ઉભા રહી દ્રષ્ટિ દ્વારા પહેલા જોઈ પછી વિધિપૂર્વક પગના ઢીંચણ રાખવાની ४यानी पेला) पन्नेमा पूंछ ले. (२२८) (शेनाथी pd) सममिउपम्हलचेलंचलेण सड्ढो पमजणं कुणइ । तिक्खुत्तो बि-तिवारं, साहू रयहरदसग्गेहिं ।। २३० ।। सममृदुपक्ष्मलचेलाञ्चलेन श्राद्धः प्रमार्जनं करोति । विकृत्वो द्वि-त्रिवारं साधू रजोहर(ण)दशाग्रैः ।। २३० ।। સીધી લંબાઇ-પહોળાઈવાળા, મૃદુ રૂંવાટાવાળા વસ્ત્રના છેડાથી શ્રાવક બે થી ત્રણ વાર ત્રણ ત્રણ વખત પૂજે અને સાધુભગવંત કે સાધ્વીજી ભગવંત ___ Page #76 -------------------------------------------------------------------------- ________________ રજોહરણની દશીઓના અગ્રભાગથી પ્રમાર્જે. (૨૩૦) ( वर्णाहित्रि ) भावेज य वंदतो वन्नाइतियं मणम्मि एगग्गो । तं पुण भणति मुणिणो, वन्नत्थालंबणसरूवं ।। २३१ ।। भावयेत च वन्दमानो वर्णादित्रिकं मनस्येकाग्रः । तं पुनर्भणन्ति मुनयो वर्णार्थालम्बनस्वरूपम् ।। २३१ ।। પરમાત્માને વંદન કરતો આત્મા એકાગ્ર ચિત્તવાળો થઇ વર્ણાદિત્રિકનું ચિંતન કરે. મહાત્માઓ વર્ણ, અર્થ અને આલંબનરૂપ વર્ણાદિત્રિક બતાવે છે. ( २३१) ( वर्जनुं स्व३५ ) थुइदंडाईवन्ना, उच्चरियव्वा फुडा सुपरिसुद्धा । सर - वंजणाइभिन्ना, सपयच्छेया उचियघोसा ।। २३२ ।। स्तुतिदण्डादिवर्णा उच्चरितव्याः स्फुटाः सुपरिशुद्धाः । स्वर - व्यञ्जनादिभिन्नाः सपदच्छेदा उचितघोषाः ।। २३२ ।। स्तुति स्तोत्राहिना वर्शो (अक्षरो ) स्पष्ट रीते, अत्यंत शुद्ध, સ્વર-વ્યજંનમાં સ્પષ્ટ ભેદ પડે તે રીતે, પદચ્છેદ સાથે (શબ્દ પૂર્ણ થાય ત્યાં અટકવા સાથે) અને યોગ્ય ઘોષ સાથે ઉચ્ચારવા જોઇએ. (૨૩૨) ( अर्धनुं चिंतन ) चिंतेयव्वो सम्मं, तेसिं अत्थो जहापरिन्नाणं । सुन्नहिययत्तमिहरा, उत्तमफलसाहगं न भवे ।। २३३ ।। चिन्तयितव्यः सम्यक् तेषामर्थो यथापरिज्ञानम् । शून्यहृदयत्वमितरथोत्तमफलसाधकं न भवेत् ।। २३३ ।। જે રીતે (ગુરૂભગવંત પાસેથી કે બીજા પાસેથી) સૂત્રાર્થનું જ્ઞાન મેળવ્યું હોય તે રીતે તે વર્ણો અને પદોનો અર્થ સારી રીતે વિચારવો કેમકે ભાવશૂન્યપણું ચૈત્યવંદનને ઉત્તમ ફળનું સાધક બનવા દેતું નથી. (૨૩૩) ५८ Page #77 -------------------------------------------------------------------------- ________________ (मासंबननु स्म२९४) भावारिहंतपमुहं, सरेज आलंबणं पि दंडेसु । अहवा जिणबिंबाई, जस्स पुरो वंदणाऽऽरद्धा ।। २३४ ।। भावार्हत्-प्रमुखं स्मरेदालम्बनमपि दण्डेषु । अथवा जिनबिम्बादि यस्य पुरो वन्दनाऽऽरब्धा ।। २३४ ।। સૂત્રોના ઉચ્ચારણ વખતે ભાવ અરિહંત પ્રમુખ આલંબનનું પણ સ્મરણ કરે અથવા જેની સમક્ષ ચૈત્યવંદનાનો આરંભ કર્યો છે એવા જિનબિમ્બાદિનું પણ मानसि स्म२९५ ४३. (२३४) (भुद्रात्रि) कयपंचगणामो, साणंदो वदणे पयट्टतो। धारेज धीरचित्तो, मुद्दाओ तिन्नि जं भणियं ।। २३५ ।। कृतपञ्चाङ्गप्रणामः सानन्दो वन्दने प्रवर्त्तमानः । धारयेद् धीरचितो मुद्रास्तिस्त्रो यद्भणितम् ।। २३५ ।। પાંચ અંગોને ભેગા કરવા પૂર્વક નમસ્કાર કરીને આનંદપૂર્વક વંદનમાં પ્રવર્તતો ધીર ચિત્તવાળો આત્મા ત્રણ મુદ્રાને ધારણ કરે, કેમકે કહ્યું છે ..(२३५) . (७ मुद्राथी | २७?) पंचंगो पणिवाओ, थुइपाढो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ।। २३६ ।। पञ्चाङ्गः प्रणिपातः स्तुतिपाठो भवति योगमुद्रायाम्। वन्दनं जिनमुद्रायां प्रणिधानं मुक्ताशुक्त्याम् ।। २३६ ।। નમસ્કાર પાંચ અંગ ભેગા કરીને થાય. સ્તુતિ પાઠ યોગમુદ્રામાંકરાય, પંચપરમેષ્ઠિને ચોવીસ તીર્થકરોને વંદનરૂપ કાયોત્સર્ગ જિનમુદ્રામાં અને પ્રણિધાન એટલે કે પ્રાર્થના મુક્તાશક્તિ મુદ્રામાં થાય. (૨૩૬). (૧ આ અને તેના પછીની ૪ ગાથાઓ ત્રીજા વંદનપંચાશકમાં, ગાથા નં. ૧૭ થી ૨૧) ____ १८ - Page #78 -------------------------------------------------------------------------- ________________ (पंया लिपात) दो जाणू दोन्नि करा, पंचमयं होइ उत्तमंग तु । सम्म संपणिवाओ, नेओ पंचंगपणिवाओ ।। २३७ ॥ द्वौ जानू द्वौ करौ पञ्चमकं भवत्युत्तमाङ्गं तु । सम्यक् संप्रणिपातो ज्ञेयः पञ्चाङ्गप्रणिपातः ।। २३७ ।। બે ઢીંચણ, બે હાથ અને પાંચમું માથું, આ પાંચ અંગને એકઠા કરી સારી રીતે નમવું તે પંચાંગ પ્રણિપાત જાણવો. (૨૩૭) (योगमुद्रा) अन्नोन्नतरियंगुलिकोसागारेहिँ दोहिं हत्थेहिं । पिट्टोवरि कुप्परसंठिएहिं तह जोगमुद्द त्ति ॥ २३८ ।। अन्योन्यान्तरिताङ्गुलिकोशाकाराभ्यां द्वाभ्यां हस्ताभ्याम् । उदरोपरि कूर्परस्थिताभ्यां तथा योगमुद्रेति ।। २३८ ।। પેટ પર અડકાડેલી કોણીવાળા બે હાથની આંગળીઓ એક પછી એક ક્રમશઃ ગોઠવતાં કોશના ડોડા જેવો (બીડાયેલા કમળ જેવો) આકાર થાય તેને योगमुद्रा वाय. (२३८) (निमुद्रा) चत्तारि अंगुलाई, पुरओ ऊणाई जत्थ पच्छिमओ। पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ।। २३९ ।। चत्वारोऽगुलाः पुरत ऊना यत्र पश्चिमतः । पादयोरुत्सर्ग एषा पुनर्भवति जिनमुद्रा ।। २३९ ।। સીધા રાખેલા પગના તળિયા વચ્ચે આગળથી ચાર આંગળ અંતર અને પાછળથી થોડુંક ઓછું અંતર આ પ્રમાણે રાખી કાયોત્સર્ગ કરતાં જિનમુદ્રા થાય. (२३८) (मुस्तान्ति मुद्रा) मुत्तासुत्ती मुद्दा, समा जहिँ दो वि गब्भिया हत्था । ते पुण णिडालदेसे, लग्गा अन्ने अलग्ग त्ति ।। २४० ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ मुक्ताशुक्तिर्मुद्रा समौ यत्र द्वावपि गर्भितौ हस्तौ । तौ पुनर्ललाटदेशे लग्नावन्येऽलग्नाविति ।। २४० ।। બે હાથને જોડીને વચ્ચેથી પોલાણ રહે તે રીતે બહારથી ઉપસાવવા. આ રીતે મુક્તાશક્તિ મુદ્રા થાય. આ પ્રમાણે રાખેલા હાથને લલાટે જોડવા. અન્ય આચાર્યોના મતે કપાળે લગાડવા નહીં પણ દૂર રાખવા. (૨૪૦) (प्रश्र ) चोयगो वन्नाइसु उवओगो, जुगवं कह घडइ एगसमयम्मि ? | दो उवओगा समए, केवलिणो वि हु न जं इट्ठा ।। २४१ ।। चोदक - - वर्णादिषूपयोगो युगपत्कर्थं घटत एकसमये । द्वावुपयोगौ समेये केवलिनोऽपि खलु न यदिष्टौ ।। २४१ ।। શિષ્યપ્રશ્ન-વર્ણ, અર્થ અને આલંબન, ત્રણેમાં એક સમયે એકી સાથે ઉપયોગ રાખવો કઇ રીતે ઘટે ? કેમકે શાસ્ત્રમાં કેવળી ભગવંતને પણ એક સમયમાં બે ઉપયોગ માન્યા નથી. (૨૪૧) ( उत्तर. ) आयरिओ कमसो वि संभवता, जुगवं नजंति ते वि भिन्ना वि । चित्तस्स सिग्घकारित्तणेण एगत्तभावाओ ।। २४२ ।। आचार्यः - क्रमशोऽपि संभवन्तौ युगपज्ज्ञायेते तावपि भिन्नावपि । चित्तस्य शीघ्रकारित्वेनैकत्वभावात् ।। २४२ ।। આચાર્યનો પ્રત્યુત્તર - વર્ણાદિમાં ઉપયોગ ક્રમશઃ ઉત્પન્ન થતા હોવા છતાં અને ભિન્ન હોવા છતાં ચિત્ત અત્યંત ઝડપથી ફરતું હોવાથી ભેદનો ખ્યાલ ન આવતાં એક જણાય છે તેથી એકી સાથે ઉપયોગ જાય છે તેમ જણાય છે. (२४२) ७१ Page #80 -------------------------------------------------------------------------- ________________ (સાક્ષીપાઠ, પંચાશક-૩, ગાથા-૨૨). भणियं च - सव्वत्थ वि पणिहाणं, तग्गयकिरिया-भिहाण-वन्नेसु । अत्थे विसए य तहा, दिहतो छिन्नजालाए ।। २४३ ।। भणियं च - सर्वत्रापि प्रणिधानं तद्गतक्रिया-भिधान-वर्णेषु । अर्थे विषये च तथा दृष्टान्तः छिन्नजालया ॥ २४३ ॥ કહ્યું છે કે – સંપૂર્ણ ચૈત્યવંદનમાં ચૈત્યવંદનની જુદી જુદી ક્રિયાઓ અક્ષરો, અર્થ અને આલંબનભૂત ભાવ અરિહંત અથવા સામે રહેલા પ્રતિમાજી દરેકનું ! પ્રણિધાન કરવું જોઈએ. આમાં દ્રષ્ટાંત ભાંગતી જવાળાવાળા અમિનું છે. ! (૨૪૩) - - - - - - - - - - (બીજો પ્રત્યુત્તર) એવા - केवलिणो उवओगो, वञ्चइ जुगवं समत्थनेएसु । छउमत्थस्स व एवं, अभिन्नविसयासु किरियासु ।। २४४ ॥ અથવા - केवलिन उपयोगो व्रजति युगपत्समस्तज्ञेने) येषु । छद्यस्थस्य वा एवमभिन्नविषयासु क्रियासु ।। २४४ ।। કેવળી ભગવંતનો ઉપયોગ એક સમયે એકી સાથે જેમ સમસ્ત ય પદાર્થોને વિષે જાય છે તે જ રીતે છાસ્થને પણ એક જ વિષયવાળી અનેક ૧ સંઘાચાર ટીકામાં આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. સર્વત્ર- સંપૂર્ણ ચૈત્યવંદનામાં પ્રણિધાન કરવું જોઇએ, ફક્ત છેવાડે નહીં. શેના વિષે પ્રણિધાન કરવું-ચૈત્યવંદનમાં આવતી મોટું ઢાંકવું, મુદ્રાઓ કરવી વિગેરે ક્રિયાઓને વિષે, પદોને વિષે, અક્ષરોને વિષે તથા વંદનાનો વિષય બનેલા ભાવઅરિહંત કેનજર સમક્ષ દેખાતા પ્રતિમાજીને વિષે અને તથા શબ્દથી સંગૃહીત “વીતરાગ ! જય પામો' એ પ્રાર્થનાને વિષે પ્રણિધાન કરવું જોઇએ. (આટલા પ્રણિધાન એકી સાથે કેવી રીતે થાય?)એમાં દ્રષ્ટાન્ત ઉબાડિયાનું છે. જેમ તેને જમાડતાં જુદી જુદી ગૂટક ઝટક જવાળાઓવાળો હોવા છતાં ચક્રાકાર લાગે છે તે જ રીતે જુદો જુદો ઉપયોગ હોવા છતાં ચિત્ત શીઘકારી હોવાથી એકી સમયે બધે ઉપયોગ હોય તેવું લાગે છે. ૭૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાઓમાં એક સાથે ઉપયોગ હોય. (૨૪૪) (भागमनी सl) तथा चागर्म - भिन्नविसर्य निसिद्ध, किरियादुगमेगया न एगम्मि । जोगतिगस्स वि भंगियसुत्ते किरिया जओ भणिया ।। २४५ ।। तथा चागमः - भिन्नविषयं निषिद्ध क्रियाद्विकमेकदा नैकस्मिन् । योगत्रिकस्यापि भङ्गिकसूत्रे क्रिया यतो भणिता ।। २४५ ।। આગમમાં પણ કહયું છે કે એકી સાથે જુદા જુદા વિષયવાળી જુદી જુદી બે ક્રિયાઓનો નિષેધ છે પણ એક સાથે એક જ વિષયમાં મન-વચન અને કાયાની ક્રિયાઓનો વિરોધ નથી કેમકે ભાંગાવાળા સૂત્રમાં ત્રણે યોગની ક્રિયા બતાવી छ. (२४५) एएण थोत्तपढणं, कुणंति नो जे पयाहिणं देता। तेसिं पि कुमइसल्लं, उद्धरियं चेव दडव्वं ।। २४६ ।। एतेन स्तोत्रपठनं कुर्वन्ति नो ये प्रदक्षिणां ददतः । तेषामपि कुमतिशल्यमुद्धरितमेव द्रष्टव्यम् ।। २४६ ।। આમ કહેવા દ્વારા જેઓ પ્રદક્ષિણા દેતી વખતે સ્તોત્રપાઠ કરતા નથી તેઓનો દુર્બુદ્ધિરૂપ કાંટો પણ કાઢી નાખેલો જાણવો. (આવી તેમની દુર્બુદ્ધિનું नि२।७२९. 25 गये .) (२४५) (प्रसिधान त्रि) तिविहं पणिहाणं पुण, मण-वइ-कायाण जं समाहाणं । । राग-द्दोसाभावो, भावत्थो होइ एयस्स ।। २४७ ।। त्रिविधं प्रणिधानं पुनर्मनो-वाक् कायानां यत्समाधानम् । राग-द्वेषाऽभावो भावार्थो भवत्येतस्य ।। २४७ ।। મન, વચન અને કાયાનું એક ક્રિયામાં સારી રીતે જોડાવું તે ત્રિવિધ પ્રણિધાન. આનો ભાવાર્થ એટલો કે રાગ-દ્વેષનો અભાવ તે પ્રણિધાન. (૨૪૭) 93 Page #82 -------------------------------------------------------------------------- ________________ (त्र प्रसिधाना -बुध) अहवा - चिंतइ न अन्नकज, दूरं परिहरइ अट्ट-रोदाई। एगग्गमणो वंदइ, मणपणिहाणं हवइ एयं ।। २४८ ॥ अथवा - चिन्तयते नान्यकार्यं दूरं परिहरत्यार्त्त-रौटे। एकाग्रमना वन्दते मनःप्रणिधानं भवत्ये(तत्)वम् ।। २४८ ।। અથવા મન, વચન અને કાયાનું જુદુ જુદું પ્રણિધાન બતાવે છે. ચૈત્યવંદના કરતી વખતે અન્ય કોઈ પણ કાર્યનો વિચાર ન કરે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો અત્યંત ત્યાગ કરે અને એકાગ્રચિત્તે પ્રભુજીને વંદના કરે તે મનનું प्रसिधान थाय. (२४८) विगहा-विवायरहितो, वज्जितो मूय-ढड्ढरं सई । वंदइ सपयच्छेयं, वायापणिहाणमेतं तु ॥ २४९ ।। विकथा-विवादरहितो वर्जयन्मूक-ढड्ढरं शब्दम् । वन्दते सपदच्छेदं वाक्प्रणिधानमेतत्तु ।। २४९ ।। વિકથા અને વિવાદ ન કરતો, ઘીમા ધીમા અસ્પષ્ટ કે બહુ મોટા અવાજે નહીં બોલતો, દરેક પદોને છૂટા પાડવા પૂર્વક બોલીને વંદન કરે તે વચનનું प्रसिधान वाय. (२४८) पेहत-पमजंतो, करेइ उहण-निसीयणाईयं । वावारंतररहिओ, वंदइ इय कायपणिहाणं ॥ २५० ॥ . प्रेक्षमाण-प्रमार्जयन् करोत्युत्थान-निषदनादिकम् । व्यापारान्तररहितो वन्दत इति कायप्रणिधानम् ।। २५० ।। નીચે જોઇ, પૂંજી-પ્રમાજી ઉઠવું બેસવું વિગેરે કરે, એના સિવાયની કોઇ પણ ક્રિયાથી રહિતપણે ચૈત્યવંદના કરે તેને કાયાનું પ્રણિધાન જાણવું.(૨૫૦) एवं पुण तिविहं पि हु, वंदंतेणाइओ उ कायव्वं । जम्हा दह-तियसारा, सुवंदणा होइ एवं तु ॥ २५१ ।। ____७४ Page #83 -------------------------------------------------------------------------- ________________ - एतत्पुनस्त्रिविधमपि खलु वन्दमानेनाऽऽदितस्तु कर्त्तव्यम् । यस्माद्दश- त्रिकसारा सुवन्दना भवत्येवं तु ।। २५१ ।। આ ત્રણે પ્રકારનું પ્રણિધાન વંદન કરનારે પહેલેથી જ કરવું જોઇએ કેમકે દશત્રિક યુક્ત વંદના જ સુવંદના થાય છે. (૨૫૧) (साक्षी18) भणियं च - इय दह-तियपरिसुद्ध, वंदणयं जो जिणाण तिकाल । कुणइ नरो उवउत्तो, सो पावइ सासयं ठाणं ।। २५२ ।। भणितं च - ५ इति दश-त्रिकपरिशुद्धं वन्दनकं यो जिनानां त्रिकालम् । करोति नर उपयुक्तः स प्राप्नोति शाश्वतं स्थानम् ।। २५२ ।। આ પ્રમાણે પરમાત્મા સમક્ષ દશ ત્રિકોના પાલનથી સુવિશુદ્ધ ચૈત્યવંદન જે ભક્ત જીવ ઉપયોગપૂર્વક ત્રિકાળ કરે તે શાશ્વત એવા મોક્ષ સ્થાનને પામે छ. (२५२) अन्नं पि तिप्पयार, वंदणपेरंतभावि पणिहाणं। जम्मि कए संपना. उक्कोसा वंदणा होइ ।। २५३ ।। अन्यदपि त्रिप्रकारं वन्दनपर्यन्तभावि प्रणिधानम् । यस्मिन् कृते संपूर्णोत्कृष्टा वन्दना भवति ।। २५३ ।। વળી બીજું પણ ચૈત્યવન્દનાના અંત સમયે થનારું ત્રણ પ્રકારનું પ્રણિધાન છે જે કર્યું છતે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના સંપૂર્ણ થાય છે. (૨૫૩) चेइयगय साहुगयं, नायव्वं तह य पत्थणारूवं । एयस्स पुण सरूवं, सविसेस उवरि वोच्छामि ।। २५४ ।। चैत्यगतं साधुगतं ज्ञातव्यं तथा च प्रार्थनारूपम् । एतस्य पुनः स्वरूपं सविशेषमुपरि वक्ष्ये ।। २५४ ।। ચૈત્યગત, સાધુગત અને પ્રાર્થનારૂપત્રણ પ્રકારનું એ પ્રણિધાન જાણવું અને ૭૫ Page #84 -------------------------------------------------------------------------- ________________ એનું સવિશેષ સ્વરૂપ આગળ ઉપર કહીશ. (૨૫૪) वंदणविहाणमेयं, संखेवेणं मए समक्खायं । अभणियपुव्वं सेस, अवसरपत्तं भणिस्सामि ।। २५५ ।। वन्दनविधानमेतत्संक्षेपेण मया समाख्यातम् । अभणितपूर्वं शेषमवसरप्राप्तं भणिष्यामि ।। २५५ ।। આ પ્રમાણે વંદનની વિધિ સંક્ષેપથી મારા વડે કહેવાઈ. હવે પહેલાં નહીં | डेj, डी २j प्रसंग पाभीने मावेjs. (२५५) (मायराथी भाj) अन्नत्थाऽभणियं पि हु, आयरणाओ मए इमं भणियं । जडभावदूसियाणं, भव्वाणमणुग्गहडाए ।। २५६ ।। अन्यत्राऽभणितमपि खल्वाचरणातो मयेदं भणितम् । जडभावदूषितानां भव्यानामनुग्रहार्थम् ।। २५६ ।। બીજે કયાંય (ગ્રંથોમાં) ન કહ્યું હોવા છતાં આ બધો આચરણાથી ચાલ્યો આવતો વિધિ જડભાવથી દૂષિત ભવ્યજીવોના અનુગ્રહ માટે મેં કહો. (૨૫) सूरिपरंपरपत्तो, अत्थो सत्थे न गथिओ जाव।। ता घेत्तुं दाउं वा, न तीरए मंदबुद्धीहिं ।। २५७ ।। सूरिपरंपराप्राप्तोऽर्थः शास्त्रे न ग्रथितो यावत् । तावद् ग्रहीतुं दातुं वा न तीर्यते(शक्यते)मन्दबुद्धिभिः ॥२५७।। જ્યાં સુધી આચાર્યભગવંતોની પરંપરાથી પ્રાપ્ત થયેલ અર્થ શાસ્ત્રારૂપે ગ્રથિત થતો નથી ત્યાં સુધી મન્દબુદ્ધિવાળા જીવો વડે તેને ગ્રહણ કરવો કે आपको शंस्य बनतो नथी. (२५७) सुहगहण-धारणत्थं, तेसिं एवं समासओ रइयं । फुडवियडपायडत्थं, भणामि सुत्तत्थमेत्ताहे ।। २५८ ।। सुखग्रहण-धारणार्थं तेषामेतत्समासतो रचितम्। स्फुटविकटप्रकटार्थ भणामि सूत्रार्थमिदानीम् ।। २५८ ।। ७५ Page #85 -------------------------------------------------------------------------- ________________ તેવા જીવો સહેલાઇથી જ્ઞાન મેળવી શકે અને મેળવેલું ઘારી રાખી શકે તેટલા માટે સંક્ષેપથી આ રચ્યું છે, હવે વિકટ પદોના સ્પષ્ટ રીતે અર્થ મળી શકે ते भाटे सूत्रनामर्थन ९ ई. (२५८) (पूर्व पताको सूत्रार्थ मछे.) सो पुण पुव्वकईहिं, भणिओ च्चिय ललियवित्थराईसु । किंतु महामइगम्मो, दुरवगम्मो पागयजणस्स ।। २५९ ।। स पुनः पूर्वकविभिर्भणितः खलु ललितविस्तरादिषु । किन्तु महामतिगम्यो दुरवगम्यः प्राकृतजनस्य ।। २५९ ।। તે સૂત્રાર્થ પૂર્વકવિઓ વડે લલિતવિસ્તરાદિ ગ્રન્થોમાં કહેવાયો જ છે, પરંતુ તે અર્થ મહાબુદ્ધિમાનોને જ ગમ્ય છે, સામાન્ય લોકો માટે તે સૂત્રાર્થને જાણવો भुजे. (२५८) (अन्य २यनानुं प्रयोन) । दुक्कररोया विउसा, बाला भणियं पि नेव बुझंति । तो मज्झिमबुद्धीणं, हियत्थमेसो पयासो मे ॥ २६० ।। । दुष्कररोचा विदुषा बाला भणितमपि नैव बुध्यन्ते । ततो मध्यमबुद्धीनां हितार्थमेष प्रयासो मे ।। २६० ।। વિદ્વાનો સુંદર રચના કરવા છતાં જલ્દી ખુશ થતા નથી, અને બાળજીવો કહેલું પણ સમજી શકતા નથી, તેથી મધ્યમબુદ્ધિવાળા જીવોના હિત માટે મારો मा प्रयास छे. (२७०) जं सम्मवंदणाए, जायइ जीवस्स सुंदरो भावो। तत्तो पुण कम्मखओ, तओ वि सव्वं सुकल्लाणं ।। २६१ ।। यत्सम्यग्वन्दनायां जायते जीवस्य सुन्दरो भावः । ततः पुनः कर्मक्षयस्ततोऽपि सर्व सुकल्याणम् ।। २६१ ।। સાચી અને સારી રીતે વંદના કરવાથી જીવને સુંદર ભાવ ઉત્પન્ન થાય છે, તેનાથી કર્મનો ક્ષય થાય છે, અને તેનાથી સઘળું કલ્યાણ થાય છે. (૨૧) Page #86 -------------------------------------------------------------------------- ________________ सम्मजिणवंदणं पुण, विहाण-अत्थावबोहओ होइ । तत्थ विहाणं भणियं, सुत्तपयत्थं अओ वोच्छं ।। २६२ ।। सम्यजिनवन्दनं पुनर्विधाना-ऽर्थावबोधतो भवति । तत्र विधानं भणितं सूत्रपदार्थमतो वक्ष्ये ॥ २६२ ।। સારી ચૈત્યવન્દના વિધિપૂર્વક કરવાથી અને અર્થના જ્ઞાનથી થાય છે. તેમાં વિધિ બતાવી; હવે સૂત્રના દરેક પદના અર્થને હું કહીશ. (૨૨) इह साहू सड्ढो वा, चेइयगेहाइउचियदेसम्मि। जहजोगं कयपूओ, पमोयरोमंचियसरीरो ।। २६३ ।। इह साधुः श्राद्धो वा चैत्यगृहाधुचितदेशे। यथायोगं कृतपूजः प्रमोदरोमाञ्चितशरीरः ।। २६३ ।। હવે દેરાસરના રંગમંડપાદિ ઉચિત ક્ષેત્રમાં સાધુ ભગવંત કે શ્રાવક (ઉપલક્ષણથી સાધ્વીજી ભગવંત કે શ્રાવિકા પણ) યથાયોગ્ય પૂજા કરી मानंही पुसहित शरीरवापाथ (प्रभावियारे). (253) (ચૈત્યવન્દન કરતા પૂર્વે કરવાની વિચારણા) धन्नोऽहं कयपुन्नो, अणोरपारम्मि भवसमुद्दम्मि। जेण मइ संपत्तं, जिणवंदणसुत्तबोहित्थं ।। २६४ ।। धन्योऽहं कृतपुण्योऽनवपारे भवसमुद्रे । येन मया संप्राप्तं जिनवन्दनसूत्रबोहित्थम् ।। २६४ ।। હું ધન્ય છું, પુણ્યશાળી છું કેમકે અપાર એવા સંસારરૂપી સમુદ્રમાં (તરવા માટે)પરમાત્માની વન્દનાના સૂત્રોરૂપી નાવડું મારા વડે મેળવાયું છે. (૨૬૪) एवं परम तत्तं, कायव्वमिओ वि नाऽवरं भुवणे । विजं पिव मंतं पिव, विहिणाऽराहेमि ता एयं ।। २६५ ॥ एवं संवेगरसायणेण सुत्थीभवंतसव्वगो। अइयारभीरुयाए, पडिलेह-पमजणुजुत्तो ।। २६६ ।। उद्दामसरं वेयालिओ व्व पढिऊण सुकइबद्धाइं । - ७८ Page #87 -------------------------------------------------------------------------- ________________ सपराणंदकराई, मंगलचित्ताई वित्ताई ।। २६७ ।। कयपंचंगपणामो, दाहिणजाणुं महीए विणिहट्ट । इयर मणा अलग्गं, ठविउण कयंजलीमउलो ।। २६८ ।। एतत्परमं तत्त्वं कर्त्तव्यमितोऽपि नापरं भुवने । विद्यामिव मत्रमिव विधिनाऽऽराधये तत एतत् ।। २६५ ।। एवं संवेगरसायनेन स्व(सु)स्थीभवत्सर्वाङ्गः । अतिचारभीरुतया प्रतिलेख(न)-प्रमार्जनोद्युक्तः ।। २६६ ।। उद्दामस्वरं वैतालिक इव पठित्वा सुकविबद्धानि । स्वपरानन्दकराणि मङ्गलचित्राणि वृत्तानि ।। २६७ ।। कृतपञ्चाङ्गप्रणामो दक्षिणजानुं मह्या विनिधृत्य । इतरं मनागलग्न स्थापयित्वा कृताञ्जलिमुकुलः ।। २६८ ।। આ જ શ્રેષ્ઠ તત્ત્વ છે, આના સિવાય જગતમાં બીજું કશું જ કરવા લાયક નથી. તેથી આ ચૈત્યવંદનાની, (ઉત્તમ) વિદ્યાની જેમ અથવા (અપૂર્વ) મન્સની જેમ વિધિથી આરાધના કરું. આ પ્રમાણે સંવેગ (મોક્ષાભિલાષ)રૂપી રસાયણથી જેના આત્માના સર્વ પ્રદેશો સ્વસ્થ થઈ રહ્યા છે, એવો સાધક અતિચારથી ડરતો હોવાના કારણે પ્રતિલેખન (દ્રષ્ટિથી જોવું) અને પ્રમાર્જન (ઓઘો અથવા ખેસના છેડા વડે પૂજવું) માં ઉદ્યમવાળો; ઉત્તમ કવિઓએ બનાવેલા, સ્વ અને પરને આનંદ આપનારા, મંગલને કરનારા, વિચિત્ર પ્રકારના (પરમાત્માની સ્તુતિથી ગર્ભિત) શ્લોકોને બંદિજનની જેમ મોટા સ્વરે ગાઈને; પંચાંગ પ્રણિપાત કરી જમણો ઢીંચણ પૃથ્વી પર લગાડી ડાબો ઢીંચણ જમીનને અડાડયા વગર સહેજ ઉંચો રાખી, અંજલિ કરવાથી નમી ગયું છે, શરીર એવો. (२१५-२१५-२१७-२५८) जिणबिंबपायपंकयविणिवेसियनयणमाणसो घणियं । अक्खलियाइगुणजुयं, पणिवायथयंतओ) पढई' ।। २६९ ।। जिनबिम्बपादपङ्कजविनिवेशितनयनमानसोऽत्यर्थम् । अस्खलितादिगुणयुतं प्रणिपातस्तवं ततः पठति ।। २६९ ॥ ૧ લલિતવિસ્તરામાં આ પ્રમાણે વિધિ બતાવી છે. અહીં સાધુ કે શ્રાવક જિનમંદિરાદિમાં ચૈત્યવંદનને વિષે જ અત્યંત પ્રયત્નશીલ, અન્ય Page #88 -------------------------------------------------------------------------- ________________ - જિનપ્રતિમાના ચરણકમલને વિષે ચલુ અને મન અત્યંત સ્થાપિત કર્યા છે એવો તે સાધક અખ્ખલિતાદિ ગુણોથી યુક્ત (પરમાત્માના વંદનનાસ્તોત્ર) નમુત્થણને બોલે. (૨૬૯) ( ૬ પ્રકારના વ્યાખ્યાનના સ્થાનો) "नमोऽत्थु णं अरहंताणं भगवंताणं इत्यादि । “નમોડસ્તુ મર્દો પવિત્યાતિ છે ર૭૦ | एयस्स उ वक्खाणं, संहियमाई कमेण छम्मेयं । . पुव्वपुरिसेहिँ दिई, उवइह तह य एवं तु ।। २७० ।। एतस्य तु व्याख्यानं संहितादिक्रमेण षड्भेदम् । पूर्वपुरुषैर्दृष्टमुपदिष्टं तथा चैवं तु ।। २७० ।। આ “નમોત્થણે” સૂત્રનું વ્યાખ્યાન સંહિતા વિગેરેના ક્રમથી છ પ્રકારનું પૂર્વના મહાપુરૂષોએ જોયેલું છે અને આ પ્રમાણે ઉપદેશેલું છે. (૨૭૦) સર્વકાર્યોનો ત્યાગ કરી, લાંબા કાળ સુધી ચૈત્યવંદનના સૂત્રોના અર્થનું અનુશીલન કરવારૂપે જે રીતે સંભવી શકે તે રીતે ત્રિભુવનપૂજય પરમાત્માની દ્રવ્યભાવરૂપ પૂજા કરી ત્યારબાદ કોઈ પણ જીવને બાધા ન પહોંચે એવી નિર્દોષ ભૂમિને જોઇ, પરમાત્માએ બતાવેલી વિધિથી પૂંજી, જમીન પર ઢીંચણ અને હાથ રાખી, અત્યંત તીવ્ર પણે વધતા શુભભાવો અને ઉછળતી ભક્તિની છોળથી આંખમાંથી હર્ષના આંસુ ઝરી રહ્યા હોય અને શરીરના રોમાંચ ખડા થઈ ગયા હોય તેવો, મિથ્યાત્વરૂપી જળના સ્થાનભૂત તથા અનેક પ્રકારના કદાગ્રહોરૂપી જળચરોના સમૂહથી વ્યાપ્ત ભવસમુદ્રમાં આયુષ્ય અનિત્ય હોવાના કારણે અતિદુર્લભ સકલ કલ્યાણનું એકમાત્ર કારણ, ચિંતામણી અને કલ્પવૃક્ષને પણ જે હેઠ ગણાવે તેવું (અર્થાત તે બંનેથી પણ વધુ માહાભ્યશાળી) આ ભગવંતના ચરણારવિંદનું વિંદન મને કોઈક રીતે પ્રાપ્ત થયું છે, આનાથી વિશેષ બીજું કોઈ કર્તવ્ય નથી એમ પોતાના આત્માને કૃતાર્થ માનતો, પરમાત્માને વિષે જ આંખ અને મનને જોડી રાખતો અતિચારના ભયથી સારી રીતે અસ્મલિતાદિગુણોથી યુક્તપણે અને અર્થના સ્મરણ સાથે નમોત્થણ સૂત્ર બોલે. ૨ અઅલિતાદિગુણો આ પ્રમાણે - અલિત-મ્બલના પામ્યા વગર, ii અમિલિત-અટક્યા વગર, સંપદા-પદચ્છેદ અને વિરામનો ખ્યાલ કર્યા વગર સડસડાટ બોલીજાય તે મિલિત, તેનાથી રહિત. iii અવ્યત્યાગ્રંડિત -પુનરુક્તિ વિ. દોષોથી તથા એકને ઠેકાણે બીજું સૂત્ર, એક સૂત્રના પદમાં બીજા સૂત્રનું પદ આવી જવું વિગેરેથી રહિત. iv કઠોષ્ઠવિપ્રમુક્ત - નાના બાળકની જેમ અસ્પષ્ટ ઉચ્ચારથી રહિત.yગુરુવાચનોપગત - ગુરૂભગવંત પાસેથી વિધિપૂર્વક વાચના લઈને શીખ્યા હોય ઇત્યાદિ. ૮O Page #89 -------------------------------------------------------------------------- ________________ - संहिया य पयं चेव, पयत्थो पयविग्गहो। चालणं पञ्चवत्थाणं, वक्खाणं छव्विहं मयं ।। २७१ ।। संहिता च पदं चैव पदार्थः पदविग्रहः । चालनं प्रत्यवस्थानं व्याख्यानं षड्विधं मतम् ॥ २७१ ।। સંહિતા, પદ, પદનો શબ્દાર્થ, પદવિચ્છેદ-પદની નિયુક્તિ, શંકા અને સમાધાન, આમછ પ્રકારનું વ્યાખ્યાન (અર્થનું સ્પષ્ટીકરણ) પૂર્વપુરૂષોને સમ્મત छ. (२७१) (संहिता) अक्खलियसुत्तुञ्चारणरूवा इह सहिया मुणेयव्वा। . सा सिद्धि ञ्चिय नेया, विसुद्धसुत्तस्स पढणेण ।। २७२ ।। अस्खलितसूत्रोच्चारणरूपेह संहिता ज्ञातव्या । सा सिद्धिः खलु ज्ञेया विशुद्धसूत्रस्य पठनेन ।। २७२ ।। - અહીં અસ્મલિતપણે સૂત્રને બોલવારૂપ સંહિતા જાણવી. અને વિશુદ્ધપણે સૂત્રના ઉચ્ચાર કરવા દ્વારા જ તે સિદ્ધ થઈ ગયેલી જાણવી. (૨૭૨) (५६) तह संपयनामाई, महापयाई हवंति नव एत्थ । अत्थंपयणा उ जम्हा, होइ पयं समयभासाए ।। २७३ ।। तथा संपन्नामानि महापदानि भवन्ति नवात्र । अर्थपचनात्तु यस्माद्भवति पदं समयभाषायाम् ।। २७३ ।। તથા અહીં (નમોત્થણે સૂત્રમાં) સંપદા નામના મહાપદો નવ થાય છે, કેમ કે શાસ્ત્રીય પરિભાષામાં જેનાથી અર્થનું પાચન થાય એટલે કે પ્રકટીકરણ થાય તેને પદ કહેવાય છે. તેથી નવ સંપદાઓ કહી છે. (૨૭૩) आलावयरूवाई, तेत्तीस वन्नियाई सूरीहिं । ताई पुण एवं खलु, संपयनवगे विहत्ताई ।। २७४ ।। आलापकरूपाणि त्रयस्त्रिंशद्वर्णितानि सूरिभिः । तानि पुनरेवं खलु संपन्नवके विभक्तानि ।। २७४ ।। ८१ + HAI रम --- --- Page #90 -------------------------------------------------------------------------- ________________ આલાપકના સ્વરૂપવાળાતેત્રીશ પદો પૂર્વાચાર્યોએ કહ્યા છે, અને તે તેત્રીશ પદોને પૂર્વે કહેલી નવ સંપદામાં આ પ્રમાણે વહેંચેલા છે. (ર૩૪) दो तिय चउरो पंच य, पंच य पंच य दुगं चउक्कं च । तिन्नेव य आलावा, संपयनवगे अणुक्कमसो ।। २७५ ।। द्वौ त्रयश्चत्वारः पञ्च च पञ्च च पञ्च च द्वौ (द्विक)चत्वारश्च (चतुष्कं च) । त्रय एव चालापा संपन्नवकेऽनुक्रमशः ।। २७५ ।। नव संपमा अनुमेये, , यार, पांय, पांय, पांय,ये, यार सने त्रासालापो (4al) छे. (२७५) (नमोऽत्थु पहनो अर्थ ) एएसिं अत्थो पुण, नमो त्ति नमणं इमो मम पणामो। अत्थु त्ति होउ संपजउ त्ति णं वक्कलंकारे ।। २७६ ।। एतेषामर्थः पुनः 'नमः' इति नमनमयं मम प्रणामः । 'अस्तु' इति भवतु संपद्यतामिति 'ण' वाक्यालङ्कारे ॥ २७६ ।। આ પદોનો અર્થ આ પ્રમાણે-નમો એટલે નમવું. આ મારો પ્રણામ-“અસ્તુ भेटले थामओ, सिद्ध थामो. सही "gi" पास्यमi ( 1२ भाटे १५रायुं छे.) (२७१) (सईत् शन अर्थो) होउ पणामो एसो, अरहंताणं ति एस संबंधो। अट्ठविहपाडिहेर, अरहती तेण अरहता ।। २७७ ।। भवतु प्रणाम एषोऽर्हद्भ्य इत्येष संबन्धः । अष्टविधप्रातिहार्यमर्हन्ति तेनार्हन्तः ।। २७७ ।। मा मारो ९॥म सरितीने थामी, मेम संबंध छे. (भरित ओर?)| આઠ પ્રાતિહાર્યની ઋદ્ધિને ભોગવવા જેઓ યોગ્ય છે, તેથી તેમને અહિત वायछे (२७७) २ Page #91 -------------------------------------------------------------------------- ________________ भणियं च - असोगरुक्खो सुरपुप्फवुडी, दिव्वो ज्झणी चामरमासणं च । भामंडलं दुंदुहि याऽऽयवत्तं, सुपाडिहेराणि जिणाणमेव ।। २७८ ॥ भणितं च अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिश्चातपत्रं सुप्रातिहार्याणि जिनानामेव ॥ २७८ ॥ કહ્યું છે ને કે અશોકવૃક્ષ (૧) દેવતાઓ દ્વારા (કલ્પવૃક્ષના) પુષ્પોની વૃષ્ટિ (२) हिव्यवात्रिोना नाह ( 3 ) जे जावु यामर (४) रत्नति सिंहासन (4) બે ભામંડલ (૬) દુંદુભિ (૭) અને છત્રાતિછત્ર (૮) આ આઠ સુંદર પ્રાતિહાર્યોની ऋद्धिविनेश्वर भगवंतोने ४ होय छे. (२७८) (ભદ્રબાહુ સ્વામીએ કરેલી નિર્યુક્તિ ) अरहंत वंदणनमंसणाणि अरहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुञ्चति ।। २७९ ।। अर्हन्ति वन्दन-नमस्यनान्यर्हन्ति पूजासत्कारम् । सिद्धिगमनं चार्हाः अर्हन्तस्तेनोच्यन्ते ।। २७९ ।। જેઓ વંદન અને નમસ્કારને યોગ્ય છે, જેઓ પૂજા અને સત્કારને યોગ્ય छे, सिद्धिगतिमां भवाने पर योग्य छे; तेथी तेभने 'अर्हन्त' हेवाय छे. (२७८) उत्तमगुणसंपन्ना अरिहा, जोग्ग त्ति तेसि ते अंता । भुवणे वि जेण नन्नो, तेहिंतो उत्तमो अत्थि ॥ २८० ॥ उत्तमगुणसंपन्ना अर्हा योग्या इति तेषां तेऽन्ताः । भुवनेऽपि येन नान्यस्तेभ्य उत्तमोऽस्ति ।। २८० ।। ઉત્તમ ગુણોથી યુક્ત હોવાને કારણે જેઓ યોગ્ય છે એટલું જ નહીં, યોગ્ય જીવોમાં સૌથી અને એટલે કે ટોચે બેઠેલા છે, સમગ્ર વિશ્વમાં પણ તેમનાથી उत्तम जीभ डोई नथी. (२८०) ૧. આવશ્યક નિયુક્તિનો ૯૨૧ મો શ્લોક. ८३ Page #92 -------------------------------------------------------------------------- ________________ न रहति न चिहुंती, भवम्मि जं तेण वा वि अरहता। अहव रहो पच्छन्नं, अंतो वा नत्थि नाणस्स ।। २८१ ।। न वसन्ति न तिष्ठन्ति भवे यत्तेन वाऽप्यरहन्तः । अथवा रहः प्रच्छन्नमन्तो वा नास्ति ज्ञानस्य ।। २८१ ॥ અથવા તો સંસારમાં વસતા નથી, રહેતા નથી તેથી પણ તેમને અરિહન્ત કહેવાય છે, અથવા જેમને માટે કશું "રહ:” એટલે ગુપ્ત નથી તે અરહા અથવા જેમના જ્ઞાનનો અંત નથી તે અરિહંત. (૨૮૧) अहवा अरिणो सत्तु, हतारो तेसि तेण अरिहंता। अहविहकम्मपमुहा, ते नेया जेणिमं सुत्तं ।। २८२ ।। अथवाऽरयः शत्रवो हन्तारस्तेषां तेनाऽरिहन्ताः । अष्टविधकर्मप्रमुखास्ते ज्ञेया येनेदं सूत्रम् ।। २८२ ।। અથવા "અરય” એટલે શત્રુઓને હણનારા હોવાથી અરિહન્ત પણ કહેવાય છે. (તે શત્ર કયા ?) આઠ પ્રકારના કર્મ વગેરે ભાવશત્રુઓ અહીં 41; म माया गर्थसूय सूत्रमा छ - (२८२) (अरिहंत शनी नियुस्ति) अढविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं । तं कम्ममरि हंता, अरिहंता तेण वुचंति ।। २८३ ॥ अष्टविधमपि च कर्मारिभूतं भवति सर्वजीवानाम् । तं कारिं हन्ता अरिहन्ताः तेनोच्यन्ते ।। २८३ ॥ આઠ પ્રકારના કર્મસર્વ જીવોને માટે શત્રુસમાન થયેલા છે. તેવા કર્મશત્રુને SAHIोवाथी "मरिहन्त वाय छे.(२८3) राग-द्दोस कसाए, इंदियाणि वि पंच वि । 'एए अरिणो हंता, अरिहंता तेण वुच्चति ।। २८४ ।। ૧ અહીં પ્રાકૃત શૈલીથી અને છંદોભંગ ન થાય તે માટે "સુપાં સુપિ ઈત્યાદિ વ્યાકરણના લક્ષણથી "એએ અરિણો” એવો પ્રયોગ કર્યો છે, પણ તેનો અર્થ "-એતેષામરીણાં થાય” એમ આવશ્યક સૂત્રની ટીકામાં હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ - राग-द्वेष-कषायौ इन्द्रियाण्यपि पञ्चापि । एतेषां अरीणां हन्तारः अरिहन्तारः तेनोच्यन्ते ।। २८४ ।। રાગ, દ્વેષ, (ચાર)કષાયો, પાંચે ઈન્દ્રિયો-આ બધા શત્રુઓને હણનારા होवाथी "अरन्त" उवाय छे. (२८४) संसारवल्लरे जं, पुणो न रोहति खीणकम्मत्ता। अरुहंता णं तेसिं, होउ नमो वा वि जं भणियं ।। २८५ ।। संसारवल्लरे यत्पुनर्न रोहन्ति क्षीणकर्मत्वात् । अरुहन्तः तेषां भवतु नमो वापि यद्भणितम् ।। २८५ ।। અથવા તો સર્વ કર્મો નાશ પામી ગયા હોવાને કારણે સંસારરૂપી જંગલમાં જે ફરી ઉગતા નથી, એટલે કે ફરી જન્મ લેતા નથી તેથી અરુહત્ત એવા ५२मात्माने नमः॥२ थामो भ3 युं छे ..... (२८५) दड्ढम्मि जहा बीए, न होइ पुण अंकुरस्स उप्पत्ती । तह कम्मबीयविरहे, भवंकुरस्सावि नो भावो ।। २८६ ।। दग्धे यथा बीजे न भवति पुनरङ्कुर स्योत्पत्तिः । तथा कर्मबीजविरहे भवाङ्कुर स्यापि नो भावः ।। २८६ ।। જેમ બીજ બળી ગયા પછી ફરી તેમાંથી અંકુરનો પ્રાદુર્ભાવ થતો નથી, તે જ રીતે કર્મરૂપી બીજના અભાવમાં સંસારરૂપી અંકુરનો પણ પ્રાદુર્ભાવ હોતો नथी. (२८१) नामाइचउब्भेया, अरहंता जिणमयम्मि सुपसिद्धा । भावपडिवत्तिहेउं, भगवंताणं ति तो भणियं ।। २८७ ।। नामादिचतुर्भेदा अर्हन्तो जिनमते सुप्रसिद्धाः । . भावप्रतिपत्तिहेतुं भगवद्भ्य इति ततो भणितम् ।। २८७ ।। નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એમ ચાર નિક્ષેપે અરિહંત પરમાત્માઓ જિનશાસનને વિષે સુપ્રસિદ્ધ છે; તેમાં ભાવનિક્ષેપાથી અરિહંત પરમાત્માને सेवा माटे "अरंडता" से पछी "भगवंताi" ५६ भूम्युं छे.(२८७) ૮૫ Page #94 -------------------------------------------------------------------------- ________________ (बापत् शन। अर्था) तत्थ भगो छब्मेओ, ईसरियाईण जं समग्गत्तं । ईसरियं रूव-जसो-सिरि-धम्म-पयत्तमेएसिं ।। २८८ ।। तत्र भगः षभेद एश्वर्यादीनां यत्समग्रत्वम् । ऐश्वर्य रूप-यशः-श्री-धर्म-प्रयत्नमेतेषाम् ।। २८८ ॥ તેમાં ભગ છ પ્રકારે, ઐશ્વર્યાદિ છ વસ્તુઓ સપૂર્ણપણે જેમને વરેલી હોય ते भगवान.७ वस्तुमा प्रभारी-भैश्वर्थ, ३५, यश, लक्ष्मी, धर्भमने प्रयत्न. (२८८) - (भैश्वर्थ) ईसरियं पि पहुत्तं, ससुरासुरमणुयजीवलोगस्स । एएसिं संपुनं, रूवं पि जमाऽऽगमे भणियं ।। २८९ ।। ऐश्वर्यमपि प्रभुत्वं ससुराऽसुरमनुजजीवलोकस्य । एतेषां संपूर्ण रूपमपि यदागमे भणितम् ।। २८९ ।। ઐશ્વર્ય એટલે સ્વામિભાવ, તે દેવતાઓ, અસુરો અને મનુષ્યોથી યુક્ત સપૂર્ણ જીવલોકનું સ્વામિત્વ હોવાથી ઐશ્વર્ય સંપૂર્ણ છે, વળી આગમમાં રૂપ ५अनुत्तर तावेलुंछ. (२८८) - - (३५ विषेमावश्य था-५६८) सव्वसुरा जइ रूवं, अंगुट्ठपमाणयं विउव्वेजा। जिणपायंगुटुं पइ, न सोहए तं जहिंगालो ।। २९० ।। सर्वसुरा यदि रूपमङ्गुष्ठप्रमाणकं विकुर्युः । जिनपादाङ्गुष्ठं प्रति न शोभते तद् यथाऽङ्गारः ।। २९० ।। સર્વે દેવતાઓ જો (સર્વસામર્થ્યથી) અંગુઠા પ્રમાણ રૂપને વિકર્વે તો તે અંગુઠો જિનેશ્વર ભગવાનના અંગુઠા સામે અંગારો મૂક્યો હોય તેવો લાગે અને ४२॥ ५९॥ शोभे नहीं (माअपूर्व ३५ ५२मात्मानुहोय छे.) (२८०) () भरियभुवणंतरालो, गोखीर-तुसार-हार-ससिधवलो। ८६ Page #95 -------------------------------------------------------------------------- ________________ तेलोक्के गिजंतो, जसो वि एएसि पडिपुन्नो ।। २९१ ।। भरितभुवनान्तरालं गोक्षीर- तुषार-हार- शशिधवलम् । त्रैलोक्ये गीयमानं यशोऽप्येतेषां प्रतिपूर्णम् ।। २९१ ।। ત્રણે ભુવનના આંતરાઓને ભરી દેનાર, ગાયનું દૂધ-હિમ-મોતીની માળા અને ચન્દ્ર જેવો શુભ્ર તેમજ નિર્મળ, ત્રણે લોકમાં ગવાતો યશ પણ પરમાત્માઓને પ્રતિપૂર્ણ હોય છે. (૨૯૧) (लक्ष्मी) पायारो - सरणाई, बाहिरलच्छी इमेसि संपुन्ना । केवलियनाण- दंसणपामोक्खा अंतरंगा वि ।। २९२ ।। प्राकारा - ऽवसरणादिर्बाह्यलक्ष्मीरेषां संपूर्णा । केवलिकज्ञान- दर्शनप्रमुखा अन्तरङ्गा अपि ।। २९२ ।। ચાંદી, સોના અને રત્નના ત્રણ ગઢરૂપ સમવસરણ વિગેરે બાહ્ય સમૃદ્ધિ જેમની ભરપૂર છે અને અનંત એવા કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રમુખ આંતરિક समृद्धि पर मनी जूट छे. (२८२) ( धर्म ) धम्मो वि हु एएसिं, संपुन्नो चेव हेउ - फलरूवो । जं तेहिंतो वि वरं, धम्मफलं तिहुयणे नत्थि ।। २९३ ।। धर्मोऽपि खल्वेतेषां संपूर्ण एव हेतु- फलरूपो । यत्तेभ्योऽपि वरं धर्मफलं त्रिभुवने नास्ति ।। २९३ ।। પરમાત્માઓનો ધર્મ પણ કાર્ય-કારણભાવની સાંકળરૂપે સંપૂર્ણ જ છે કેમકે તેમનાથી પણ ઉત્કૃષ્ટ એવું ધર્મનું ફળ ત્રણે લોકમાં ક્યાંય નથી. (તેમને મળેલું અરિહંતપણું એ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ, એ ફળ જેનાથી મળ્યું તે ઉત્કૃષ્ટ ધર્મ.) (२८३) ( प्रयत्न ) धम्मोजमो पयत्तो, संपुन्नो चेव लोगनाहाणं । करसंठिए वि मोक्खे, करेंति धम्मुजमं जेण ।। २९४ ।। ८७ Page #96 -------------------------------------------------------------------------- ________________ धर्मोद्यमः प्रयत्नः संपूर्ण एव लोकनाथानाम् । करसंस्थितेऽपि मोक्षे कुर्वन्ति धर्मोद्यमं येन ।। २९४ ।। ધર્મને વિષે ઉદ્યમ કરવો તે પ્રયત્ન, આ પ્રયત્ન પણ સકળ લોકના સ્વામિઓનો સંપૂર્ણ જ હોય છે કેમકે મોક્ષ હાથવેંતમાં દેખાતો હોવા છતાં તેઓ धर्मपुरषार्थ उरता ४ रहे छे. (२८४) ( उपरनी वात स्पष्ट ६२ छे.) तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झियव्वयधुवम्मि । अणिगूहियबलविरिओ, सव्वत्थामेण उज्जमइ ।। २९५ ।। तीर्थकरश्चतुर्ज्ञानी सुरमहितः सेद्धव्यकधुवे । अनिगूहित - बलवीर्यः सर्वस्थाम्नोद्यच्छति ।। २९५ ।। ચાર જ્ઞાનના ધણી, દેવતાઓથી પૂજાયેલા, જેમનો મોક્ષ નિશ્ચિત છે એવા પણ પરમાત્મા બાહ્ય અને આંતર શક્તિઓને છૂપાવ્યા વિના સર્વશક્તિથી ५३षार्थ (धर्म) रे छे. (२५) ( प्रथम संपा ) एसो छब्भेयभगो, विजइ जं तेसि तेण भगवंता । तेसिं लोगपहूणं, अत्थु नमो संपया पढमा ।। २९६ ।। एष षड्भेदभगो विद्यते यत्तेषां तेन भगवन्तः । तेषां लोकप्रभूणामस्तु नमः संपत्प्रथमा ।। २९६ ।। આ છ પ્રકારનો ભગ વિદ્યમાન છે જેમને, તેથી તેમને ભગવત્ કહેવાય છે, તે લોકના સ્વામિઓને નમસ્કાર થાઓ. આ પહેલી સંપદા થઇ. (૨૯૬) (खेड जुसासो) इह पुण छट्ठविभत्ती, चउत्थिअत्थम्मि होइ दट्ठव्वा । पुव्वमुणीहिँ पढिजड़, जं पाइयलक्खणे एवं ।। २९७ ।। इह पुनः षष्ठीविभक्तिः चतुर्थ्यर्थे भवति द्रष्टव्या । पूर्वमुनिभिः पठ्यते यत्प्राकृतलक्षण एवम् ।। २९७ ।। આ સમગ્ર સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ ચતુર્થ વિભક્તિના અર્થમાં જાણવી, કેમકે ८८ Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વ્યાકરણમાં પૂર્વમુનિઓ વડે આ પ્રમાણે કહેવાયું છે. (૨૯૭) (आईतव्या२नी Al) बहुवयणेण दुवयणं, छडविभत्तीए भन्नइ चउत्थी। जह हत्था तह पाया, नमोऽत्थु देवाहिदेवाणं ।। २९८ ।। बहुवचनेन द्विवचनं षष्ठीविभक्तौ भण्यते चतुर्थी । यथा हस्तौ तथा पादौ नमोऽस्तु देवाधिदेवेभ्यः ।। २९८ ।। પ્રાકૃતમાં દ્વિવચન બહુવચન દ્વારા બતાવાય છે, અને ચતુર્થી વિભક્તિ છઠ્ઠી વિભક્તિ દ્વારા જણાવાય છે, જેમકે "હસ્તૌ" અને "પાદ” જણાવવા માટે 'हत्या' मने 'पाया' तेभ४ वाघिवेल्य:' म यतु विमस्तिनो प्रयोगवाविहेवा' भी विमतिमा थयो. (२८८) (मारा ५६) आइगरा ते भणिया, जम्हा उप्पन्नकेवला सव्वे । आईं कुणंति नियमा, सुयधम्म-चरित्तधम्माणं ।। २९९ ।। आदिकरास्ते भणिता यस्मादुत्पन्नकेवलाः सर्वे । आदिं कुर्वन्ति नियमात् श्रुतधर्म-चारित्रधर्माणाम् ।। २९९ ।। તીર્થકરોને આદિને કરનારા કહ્યા છે કેમકે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સર્વે તીર્થકર ભગવંતો અવશ્ય શ્રતધર્મ અને ચારિત્રધર્મરૂપ દ્વિવિધ ધર્મની साहिने मेटले २३सातने ४२ छे. (२८८) (श्रुतधमनी १३ात) जओ - अर्थ भासइ अरिहा, सुत्तं गंथति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ।। ३०० ।। यतः - अर्थं भाषतेऽर्हन् सूत्रं ग्रनन्ति गणधराः निपुणम् । शासनस्य हितार्थाय ततः सूत्र प्रवर्त्तते ।। ३०० ।। અરિહંત પરમાત્મા અર્થને કહે છે અને કુશળ રીતે ગણધર ભગવંતો સૂત્રની २यन। ४२ छे. त्यार पछी शासननहित माटे सूत्र प्रवर्ते छ. (300) ८८ Page #98 -------------------------------------------------------------------------- ________________ सामाइयाइया वा, वय-जीवनिकायभावणा पढमं । શ્નો ધમ્નોવાઓ, નિગેષિ સલ્વેર્દિ વો ।। રૂશ્ । सामायिकादिका वा व्रत - जीवनिकायभावना प्रथमम् । ષ ધર્મોપાયો નિનૈઃ સર્વૈદિઃ । ૐ૦o || સામાયિક વિગેરે ચારિત્રો અથવા પાંચ મહાવ્રતોની અને છ જીવનિકાયના રક્ષણની ભાવના એ જ શ્રેષ્ઠ ધર્મોપાય છે અને એની સૌ પ્રથમ પ્રરૂપણા સર્વ જીનેશ્વર ભગવંતોએ કરેલી છે. (તેથી તેમને આદિકર કહેવાય છે.) (૩૦૧) (તિત્યયરાણું) तित्थं जिणेहि भणियं, संसारुत्तारकारणं संघो । चाउव्वन्नो नियमा, कुणंति तं तेण तित्थयरा ।। ३०२ ।। तीर्थं जिनैर्भणितं संसारोत्तारकारणं सङ्घः । चातुर्वर्ण्यो नियमात् कुर्वन्ति तत् तेन तीर्थकराः ।। ३०२ ।। સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાતુર્વર્ય સંઘને પરમાત્માઓએ સંસારથી તરવાના કારણભૂત એવું તીર્થ કહ્યું છે. આવા તીર્થની સ્થાપના તીર્થંકરો અવશ્ય કરે છે તેથી તેમને તીર્થંકર૧ કહેવાય છે. (૩૦૨) ( સયંસંબુદ્ધાણં ) सयमेव जओ सम्मं, बुद्धा नन्नेण बोहिया सव्वे । तेण सयंसंबुद्धा, तेसि नमो संपया बीया ।। ३०३ ।। ૧ લલિતવિસ્તરામાં - ઘાતિ કર્મનો ક્ષય થયા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિથી, તીર્થંકર નામકર્મના ઉદયથી, અને સૂર્ય વિ. જેમ સ્વભાવથી જ પ્રકાશ આપે છે. તેમ ૫૨માત્માઓનો તેવો સ્વભાવ હોવાથી સૂત્ર અને અર્થની રચના કરવા કરાવવાથી, સિદ્ધોના કેવળજ્ઞાનમાં આગમની રચનાનો અસંભવ હોવાથી તે ઘટી શકે નહીં તેથી અમુકતાવસ્થામાં જ કેવળજ્ઞાન પામ્યા પછી ભવ્યજીવોને ધર્મમાં પ્રવર્તાવવારૂપે પરમ્પરાએ ઉપકાર કરનારા તીર્થંકર ભગવંતો હોય છે. ૨ લલિતવિસ્તરામાં - ત્રણે લોક પરના પ્રભુત્વના કારણભૂત, અચિંત્ય પ્રભાવવાળા તીર્થંકર નામકર્મના સંયોગથી બીજાના ઉપદેશ વગર પોતાની જાતે જ શ્રેષ્ઠ એવા સમ્યગ્ જ્ઞાન અને દર્શનથી મિથ્યાત્વરૂપી નિદ્રાના દૂર થવા રૂપ બોધ પ્રાપ્ત થવાથી પરમાત્મા સ્વયંસંબુદ્ધ કહેવાય છે. 02 Page #99 -------------------------------------------------------------------------- ________________ स्वयमेव यतः सम्यग्बुद्धा नान्येन बोधिताः सर्वे । तेन स्वयंसंबुद्धास्तेषां नमः संपद्वितीया ।। ३०३ ।। તીર્થકરો સ્વયં બોધ પામેલા છે, બીજા કોઈ દ્વારા બીઘ પમાડાયેલા નથી તેથી સર્વે તીર્થકરો સ્વયંસંબુદ્ધ કહેવાય છે, તેઓને નમસ્કાર થાઓ. -આ બીજી સંપદા થઈ. (૩૦૩). (પુરિસરમાણે) पुरिसा संसारिजिया, नर-नारय-तिरिय-देवगइवासी । સન્વેસિ તેfસ પુના, રતિ રિસોત્તમાં તહીં રૂ૦૪ .. पुरुषाः संसारिजीवा नर-नारक-तिर्यग्देवगतिवासिनः । सर्वेषां तेषां पूज्या भवन्ति पुरुषोत्तमास्तस्मात् ।। ३०४ ।। અહીં પુરૂષ એટલે મનુષ્ય-નરક-તિર્યંચ અને દેવગતિમાં વસતા સર્વ સંસારી જીવો; તે સર્વેને પરમાત્મા પૂજ્ય હોવાથી તેઓને પુરૂષોત્તમ કહેવાય છે. (૩૦૪) (પુરિસસીહાણે) बीहंति न चेव जओ, उवसग्ग-परीसहाण घोराणं । विअरति असंकमणा, भन्नति तओ पुरिससीहा ।। ३०५ ।। बिभ्यति न चैव यत उपसर्ग-परिषहाणां घोराणाम् । विचरन्त्यशङ्कमनसो भण्यन्ते ततः पुरुषसिंहाः ।। ३०५ ।। ભયંકર ઉપસર્ગો અને પરીષહોથી જરા પણ ડરતા નથી અને નિશંક મનવાળા થઈને સર્વત્ર વિચરે છે, તેથી તેઓને જીવોમાં સિંહ સમાન કહેવાય ૧ લલિતવિસ્તરામાં :- શરીરને વિષે રહેનારા હોવાથી પુરુષો = જીવો, તેઓને વિષે પોતાના સહજ (સ્વાભાવિક) તથા ભવ્યત્યાદિને કારણે જેઓ પ્રધાન છે તે પુરૂષોત્તમ, તથા સદાકાળ માટે પરાર્થ કરવાના વ્યસનવાળા, સ્વાર્થને ગૌણ બનાવનારા, ઉચિત ક્રિયાવાળા, સહેજ પણ દીનતા ધારણ નહીં કરનારા, કાર્યને પાર પાડનારા, અપકારી પર વૈર નહીં રાખનારા, કૃતજ્ઞ, મલિન ભાવોથી રહિત વિશુદ્ધ ચિત્તવાળા, દેવ અને ગુરૂનું બહુમાન કરનારા અને ગંભીર પ્રકૃતિવાળા પરમાત્માઓ હોય છે. ૨ લલિત વિસ્તરામાં - પરમાત્માઓ સિંહની જેમ ઉત્કૃષ્ટ એવા શૌર્યાદિ ગુણોથી પ્રખ્યાત છે તેથી પુરૂષસિંહ છે. કર્મશત્રુઓને હરાવવામાં શૂરવીરતાથી, તેનો નાશ કરવામાં અત્યંત ૯૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ छ. (3०५) (पुरिसवरपुंडरीमा) पुरिसवरपुंडरीया, होति जिणा पुंडरीयसाहम्मा । तं पुण वियारियव्वं, एवं सत्थत्थकुसलेहिं ।। ३०६ ।। पुरुषवरपुण्डरीका भवन्ति जिनाः पुण्डरीकसाधर्म्यात् । तत्पुनर्विचारितव्यमेवं शास्त्रार्थकुशलैः ।। ३०६ ।। જિનેશ્વર ભગવંતો પુંડરીક નામના સફેદ કમળના સાધમ્મથી જીવોને વિષે શ્રેષ્ઠ પુંડરીક સમાન હોય છે; તે શાસ્ત્રાર્થમાં કુશળ પંડિતજનોએ આ પ્રમાણે वियार. (309) पंके जायं सलिलेण वड्ढियं उवरि संठियं तेसिं । एगेणावि न छुप्पइ, जह पवरं पुंडरीयं तं ।। ३०७ ।। पङ्के जातं सलिलेन वर्द्धितमुपरि संस्थितं तेषाम् । एकेनापि न स्पृश्यते यथा प्रवरं पुण्डरीकं तत् ।। ३०७ ।। જેમ શ્રેષ્ઠ પુંડરીક સફેદ કમળ કાદવમાં ઉત્પન્ન થાય, પાણીથી વૃદ્ધિ પામે અને તેમના ઉપર રહેલું હોય છતાં એકેથી સ્પર્શાતું નથી. (એક પણ વસ્તુથી अपातुं नथी) (30७) एवं खलु तित्थयरा, जाया संसारपंकमज्झम्मि । पंचविहकामभोगोदएण संपाविया विद्धिं ।। ३०८ ।। छुप्पंति न एक्केण वि, संपत्ता वीयरागपयमउलं । सासाइ सुरहिगंधं, वहंति वा पुंडरीय व ।। ३०९ ।। वड्ढंति य उवयारे, नर-तिरियाणं निरीहपरिणामा । धारिजंति व सिरसा, नरा-ऽमरीसेहिं नमिरेहिं ।। ३१० ।। ક્રૂિરતાને કારણે, ક્રોધાદિને જરા પણ સહન નહીં કરવા રૂપે, રાગાદિ દોષોની સામે પ્રચંડ સામર્થ્યથી અને તપ કરવામાં વીરપણે જેઓ પ્રસિદ્ધ છે. વળી પરીષહોને ગણકારતા નથી, ઉપસર્ગોથી ડરતા નથી, ઈન્દ્રીયોના સમૂહનો વિચાર પણ કરતા નથી, સંયમમાર્ગથી થાકતા | નથી અને શુભ ધ્યાન સદા નિષ્પકમ્પપણે કરે છે તેથી તેઓ પુરૂષસિંહ તરીકે પ્રસિદ્ધ છે. ૯૨ Page #101 -------------------------------------------------------------------------- ________________ पुरिसा वि जिणा एवं, पत्ता वरपुंडरीयउवमाणं । जह गंधहत्थिउवमा, पत्ता तह संपयं वोच्छं ।। ३११ ।। एवं खलु तीर्थकरा जाताः संसारपङ्कमध्ये । पञ्चविधकामभोगोदयेन संप्रापिता वृद्धिम् ।। ३०८ ।। स्पृश्यन्ते नैकेनापि सम्प्राप्ता वीतरागपदमतुलम् । ' श्वासादि सुरभिगन्धं वहन्ति वा पुण्डरीकमिव ।। ३०९ ।। वर्धन्ते चोपकारे नर-तिर्यञ्चोर्निरीहपरिणामाः । धार्यन्ते वा शिरसा नरा-ऽमरेशैर्ननैः ।। ३१० ।। पुरुषा अपि जिना एवं प्राप्ता वरपुण्डरीकोपमानम् । यथा गन्धहस्त्युपमा प्राप्तास्तथा सांप्रतं वक्ष्ये ।। ३११ ।। આ પ્રમાણે તીર્થંકર પરમાત્માઓ સંસારરૂપી કાદવમાં ઉત્પન્ન થયેલા છે અને પાંચ પ્રકારના કામભોગરૂપી પાણીથી વૃદ્ધિ પામેલા છે. તેમ છતાં જેની તુલનામાં કશું ન આવી શકે તેવા વિતરાગપદને પામેલા તેમાંના એકેય થી સ્પર્શાતા નથી (તેથી પુરૂષોમાં પુંડરીક સમાન) અથવા કમળની જેમ જેમના શ્વાસાદિ સુગંધી હોય છે તેથી નિસ્પૃહ પરિણામવાળા જેઓ મનુષ્યો અને તિર્યંચો પર સતત ઉપકાર વધારતા જ રહે છે તેથી...અથવા નતમસ્તકે રાજેન્દ્રો અને દેવેન્દ્રો વડે મસ્તક પર (જેમની આજ્ઞા) ધારણ કરાય છે તેથી... પુરૂષ હોવા છતાં પણ જિનેશ્વર ભગવંતો શ્રેષ્ઠ સફેદ કમળની ઉપમાને પામેલા છે, હવે ગન્ધહસ્તિની ઉપમા જે રીતે પ્રાપ્ત થઇ તે હું કહીશ. (૩૦૮-૯-૧૦-૧૧) (रिसवर गंधरत्थी) जह गंधहत्थिगंधं, असहंता कुंजरा पलायंति ।। ढुक्कति नेव समरे, एगस्स वि ते अणेगा वि ।। ३१२ ।। यथा गन्धहस्तिगन्धमसहमानाः कुञ्जराः पलायन्ते । ढौकन्ते नैव समरे एकस्यापि तेऽनेके अपि ।। ३१२ ।। જેમ ગન્ધહસ્તિની ગન્ધને સહન નહીં કરતા હાથીઓ પલાયન થઇ જાય છે અને એકલા પણ તેની સામે પોતે ઘણા બધા હોવા છતાં પણ યુદ્ધમાં સામે सावता नथी. (३१२) Page #102 -------------------------------------------------------------------------- ________________ इय जत्थ जिणो विहरइ, देसे जोयणसयाउ तत्तो उ । रोगो-वसग्गकरिणो, सव्वे दूरेण नासंति ।। ३१३ ।। इति यत्र जिनो विहरति देशे योजनशतात् ततस्तु । रोगो-पसर्गकरिणः सर्वे दूरेण नश्यन्ति ।। ३१३ ।। એ પ્રમાણે જ્યાં પરમાત્મા વિચરી રહ્યા હોય ત્યાં સો યોજન સુધીના ક્ષેત્રમાં રોગ અને ઉપસર્ગરૂપી હાથીઓ બધા દૂરથી જ ભાગી જાય છે. (૩૧૩) तहाहि www पुव्वुप्पन्ना रोगा, पसमंती ईति वइर-मारीओ | अइवुट्ठि अणावुट्ठी, न होइ दुब्भिक्ख-डमरं वा ।। ३१४ ।। तथाहि पूर्वोत्पन्ना रोगाः प्रशाम्यन्ति इति वैर-मार्यः । अतिवृष्टिरनावृष्टिर्न भवति दुर्भिक्ष डमरं वा ।। ३१४ ।। પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો, ધાન્યને નુકશાન કરતા પ્રાણિઓ, વૈર, भारी-भरडी वि.शभी भय छे, अतिवृष्टि, अनावृष्टि, सहाई, हुआ वि. थता नथी. (३१४) (श्री संपा) पुरिसवरगंधहत्थीण ताण सोडीरभावकलियाणं । होउ पणामो एसो, चउप्पया संपया एसा ।। ३१५ ।। पुरुषवरगन्धहस्तिभ्यस्तेभ्यः शौण्डीरभावकलितेभ्यः । भवतु प्रणाम एष चतुष्पदा संपदेषा ।। ३१५ ।। શૌર્યગુણથી યુક્ત પુરૂષોમાં શ્રેષ્ઠ ગન્ધહસ્તિસમા તેમને આ નમસ્કાર थाखो खायार पहवाणी (त्रीक) संपा थ. ( 394 ) , लोगाईया पंच उ आलावा संपया चउत्थी उ । तेसि पुण· लोगसद्दो, जहजोगमणेगहा नेओ ।। ३१६ ।। लोकादिकाः पञ्च त्वालापा संपच्चतुर्थी तु । ८४ Page #103 -------------------------------------------------------------------------- ________________ - तेषां पुनर्लोकशब्दो यथायोगमनेकधा ज्ञेयः ।। ३१६ ।। 'दोगुत्तमा' प्रभुप पांय सालापा- योथी संप छे. तेभा 'सो' શબ્દ જેના યોગમાં હોય તે રીતે અનેક અર્થવાળો જાણવો. (૩૧૬) लोगस्स भव्वलोगस्स उत्तमाऽऽसन्नसिद्धिगामित्ता। लोगोत्तम ति तेसिं, तह चेव य लोगनाहाणं ।। ३१७ ।। लोकस्य भव्यलोकस्योत्तमा आसन्नसिद्धिगामित्वात् । लोकोत्तमा इति तेभ्यः तथैव च लोकनाथेभ्यः ।। ३१७ ।। લોક એટલે ભવ્યજીવો. તેઓમાં ઉત્તમટૂંક સમયમાં સિદ્ધિગતિમાં જનારા હોવાથી લોકોત્તમ કહેવાય છે તેમને નમસ્કાર થાઓ.) તે જ રીતે લોકના नाथने (नमार थामी). (3१७) एत्थं पि लोगसद्दो, बीयाहाणाइउचियपव्वेसु । ते नाहा तस्स जओ, जोगक्खेमंकरा नाहा ।। ३१८ ।। अत्राऽपि लोकशब्दो बीजाधानाधुचितभव्येषु । ते नाथास्तस्य यतो योग-क्षेमङ्करा नाथाः ।। ३१८ ।। અહીં પણ લોક શબ્દ-બોધિબીજના આધાન માટે યોગ્ય ભવ્ય જીવોનો સૂચક છે. આવા લોકના પરમાત્મા નાથ છે કેમકે યોગ અને ક્ષેમને કરનારા नाथ वाय छे. (3१८) जोगो असंतदाणं, संतस्स उ पालणा भवे खेमं । बीयाहाणाइगुणे, ति पालेंति य जिणिंदा ।। ३१९ ।। योगोऽसद्दानं सतस्तु पालना भवेत्क्षेमम्। बीजाधानादिगुणान् ददति पालयन्ति च जिनेन्द्राः ।। ३१९ ।। (વ્યક્તિ પાસે) અવિદ્યમાન પદાર્થનું દાન એ યોગ અને વિદ્યમાન પદાર્થનું રક્ષણ એ ક્ષેમ થાય. જિનેશ્વર ભગવંતો બીજાધાન (સમ્યગ્દર્શનરૂપ બોધિબીજનું આધાન) વિગેરે ગુણોને આપે છે અને તેનું રક્ષણ પણ કરે છે. (3१८) ૯૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ (लोगरियासं) पंचत्थिकायमइयं, लोगं वरकेवलेण जाणेत्ता । अवितहमेव जणाणं, परूवयंति त्ति लोगहिया || ३२० ।। पञ्चास्तिकायमयं लोकं वरकेवलेन ज्ञात्वा । अवितथमेव जनानां प्ररूपयन्तीति लोकहिताः ।। ३२० ॥ પાંચ અસ્તિકાય સ્વરૂપવાળા લોકને શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન વડે જાણીને લોકોને જેવું છે તેવું જ સ્વરૂપ બતાવે છે તેથી લોકના હિતને-સત્યને કરનારા परमात्मा छे. (३२०) लोगो व जीवलोगो, सओ य परओ य अवायरक्खणओ । तस्सेगंतेण हिया, लोगहिया जिणवरा तेण ।। ३२१ ।। लोको वा जीवलोकः स्वतश्च परतश्चापायरक्षणतः । तस्यैकान्तेन हिता लोकहिता जिनवरास्तेन ।। ३२१ ।। અથવા લોક એટલે જીવલોક. તેવા જીવલોકનું સ્વ અને પરથી આવતા સંકટોથી ૨ક્ષણ ક૨વા દ્વારા એકાન્તે હિતને કરનારા છે તેથી જિનેશ્વર ભગવંતો सोहित डरनारा हेवाय छे. (३२१ ) (लोगपवास) तह ते लोगपईवा, जम्हा सन्निहियसव्वसत्ताणं । दीवेंति पईवा इव, जीवाइपयत्थवत्थुगणं ।। ३२२ ।। तथा ते लोकप्रदीपा यस्मात्सन्निहितसर्वसत्त्वानाम् । दीपयन्ति प्रदीपा इव जीवादिपदार्थवस्तुगणम् ।। ३२२ ॥ તથા તે તારકો લોકને વિષે દીપકસમાન છે કેમકે પાસે રહેલા સર્વ પ્રાણીઓને જીવાદિ(નવ) સત્પદાર્થોના સમુહને દીપકની જેમ પ્રકાશિત કરે છે (४आवे छे.) (३२२) अहवा संसयतामसमसेसमासन्नसन्निलोगस्स । अवर्णेति मणगिहाओ, लोगपईवा तओ हुंति ।। ३२३ ।। अथवा संशयतामसमशेषमासन्नसंज्ञिलोकस्य । ૯૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ अपनयन्ति मनागृहाल्लोकप्रीपास्ततो भवन्ति ।। ३२३ ।। અથવા નજીક રહેલા સર્વ સંજ્ઞી જીવોના મનરૂપી ઘરમાંથી સંશયના અંધારાને દૂર કરે છે તેથી તેઓ લોકને વિષે પ્રદીપ સમાન થાય છે. (૩૨૩) (गोमा) लोगो वि सुद्धबुद्धी, सम्मद्दिट्ठी विसेसओ तस्स । अइसुहुमे वि पयत्थे, पजोयंता सुजुत्तीहिं ।। ३२४ ।। लोए पजोयगरा, सूरा इव हुँति तेण तित्थयरा । संखेत्तविचित्तत्था, विन्नेया संपया एसा ।। ३२५ ।। लोकोऽपि शुद्धबुद्धिः सम्यग्दृष्टिर्विशेषतस्तस्य । अतिसूक्ष्मानपि पदार्थान् प्रद्योतयन्तः सुयुक्तिभिः ।। ३२४ ।। लोके प्रद्योतकराः सूरा इव भवन्ति तेन तीर्थकराः । संक्षिप्तविचित्रार्था विज्ञेया संपदेषा ।। ३२५ ।। પરમાત્મા નિર્મળ પ્રજ્ઞાવાળા જીવો અને વિશેષ કરીને સમ્યગ્દષ્ટિ જીવોને અતિગહન અને સૂક્ષ્મ પદાર્થો સમ્યગુ યુક્તિઓ વડે પ્રકાશિત કરતા હોવાથી સૂર્ય જેવા થાય છે તેથી તીર્થકરો લોકપ્રદ્યોતકર છે. સંક્ષિપ્ત અર્થવાળી भने वियित्र अर्थवाजी । (योथी) संप६५ वी. (3२४) अभयाइपयत्थाणं, दायारो संपया य पंचमिया । पंचहिँ पएहिँ भणिया, अभयाइसरूवमेयं तु ।। ३२६ ।। अभयादिपदार्थानां दातारः संपञ्च पञ्चमिका । पञ्चभिः पदैर्भणिताऽभयादिस्वरूपमेतत्तु ।। ३२६ ।। અભય વિગેરે પદાર્થોના આપનારા છે એ પ્રમાણે પાંચમી સંપદા પાંચ પદો 43 5345 छे. मां समय वगेरेनु स्व३५ मा प्रभारी छे. (३२१) (अभयया) तिविहतिविहेण वहकरणविरईओ जेहिँ सव्वकालं पि । दिन्नमभयं जिणाणं, अभयदयाणं नमो ताणं ।। ३२७ ।। Page #106 -------------------------------------------------------------------------- ________________ त्रिविधत्रिविधेन वधकरणविरतितः यैः सर्वकालमपि । दत्तमभयं जिनेभ्यो ऽभयदयेभ्यो नमस्तेभ्यः ।। ३२७ ।। જેમણે મન, વચન અને કાયાથી તેમજ ક૨ણ-ક૨ાવણ અને અનુમોદનાથી એમ ત્રિવિધ-ત્રિવિધ વધની વિરતિથી સર્વકાલ માટે જીવોને અભયદાન આપ્યું છે એવા અભયદાની જિનેશ્વરોને નમસ્કાર થાઓ. (૩૨૭) मोहंधी जंतुगणो, निम्मलसुयणाणचक्खुदाणेण । फुडदंसी जेहि कओ, चक्खुदयाणं नमो ताणं ।। ३२८ ।। मोहान्धो जन्तुगणो निर्मलश्रुतज्ञानचक्षुर्दानेन । स्फुटदर्शी यैः कृतश्चक्षुर्दयेभ्यो नमस्तेभ्यः ।। ३२८ ।। મોહથી અંધ થયેલા જીવસમૂહને નિર્મળ શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુનું દાન કરવા વડે સ્પષ્ટ રીતે દેખતા કરનાર જ્ઞાનચક્ષુને આપનારા પરમાત્માને નમસ્કાર थाखो. (३२८) (भग्गध्याएां ) अणुवकयपराणुग्गहपरेहि निव्वाणवरपुरीमग्गो । भवरन्ने जेहि कओ, ते मग्गदया जओ सुतं ।। ३२९ ।। अनुपकृतपरानुग्रहपरैर्निर्वाणवरपुरीमार्गः । भवारण्ये यैः कृतस्ते मार्गदया यतः सूत्रम् ।। ३२९ ।। જેમણે પોતાના ૫૨ કશો ઉપકાર કર્યો નથી એવા પણ બીજા જીવો પર અનુગ્રહ કરવામાં તત્પર પરમાત્માઓ વડે ભવજંગલમાં નિર્વાણ નામની શ્રેષ્ઠ નગરીનો માર્ગ કરાયો તેથી તેઓ માર્ગદાતા છે, કેમકે સૂત્રમાં કહ્યું છે..(૩૨૯) सम्मदंसणदिडो, नाणेण य तेहि सुडु उवलद्धो । चरण - करणेहि पहओ, नेव्वाणपहो जिणदेहिं ।। ३३० ।। सम्यग्दर्शनदृष्टो ज्ञानेन च तैः सुष्ठुपलब्धः । चरणकरणैः प्रहतो निर्वाणपथो जिनेन्द्रैः ।। ३३० ।। સમ્યગ્દર્શનથી જોવાયેલો અને જ્ઞાનથી તેઓ વડે સુંદર રીતે જણાયેલો,મૂલગુણ અને ઉત્તરગુણોના આસેવના દ્વારા જિનેશ્વર ભગવંતો વડે ८८ Page #107 -------------------------------------------------------------------------- ________________ मोक्षमार्ग भेडायेलो छे. (330) (शरस ध्यानं) भवभीयाण जियाणं, सरणागयवच्छला जओ ताणं । होंति जिर्णेदा नियमा, सरणदया तेण वुञ्चति ।। ३३१ ।। भवभीतानां जीवानां शरणागतवत्सला यतस्तेषाम् । भवन्ति जिनेन्द्रा नियमात् शरणदयास्तेनोच्यन्ते ।। ३३१ ।। શરણે આવેલા ઉપર વાત્સલ્ય ધરાવનારા પરમાત્મા સંસારથી ડરેલા જીવોને અવશ્ય શરણ આપનારા થાય છે, તેથી જીનેશ્વર ભગવંતો શરણદાતા हेवाय छे. (३३१) (जोडिध्यास) बोही जिणेहि भणिया, भवंतरे सुद्धधम्मसंपत्ती । जिणसंथवेण लब्भइ, बोहिदया तेण वुञ्चति ।। ३३२ ।। बोधिर्जिनैर्भणिता भवान्तरे शुद्धधर्मसं ( प्राप्तिः ) पत्तिः । जिनसंस्तवेन लभ्यते बोधिदयास्तेनोच्यन्ते ।। ३३२ ॥ ભવાંતરમાં વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ, તેને જિનેશ્વર ભગવંતો વડે બોધિ કહેવાયેલી છે. આ બોધિ જિનેશ્વરોની સ્તવનાથી પ્રાપ્ત થાય છે, તેથી તેમને जोधिछाता हेवाय छे. ( 332 ) अह छट्ठसंपयाए, धम्माईयाणि पंच उ पयाणि । धम्मो चरित्तधम्मो, किरियापरिणामरूवो सो ।। ३३३ ।। अथ षष्ठसंपदि धर्मादिकानि पञ्च तु पदानि । धर्मश्चारित्रधर्मः क्रियापरिणामरूपः सः ।। ३३३ ।। હવે છઠ્ઠી સંપદામાં ધર્મ વગેરે પાંચ પદો, (આવશે) ધર્મ શબ્દથી અહીં ક્રિયાના પરિણામરૂપ ચારિત્રધર્મ લેવાનો છે.(૩૩૩) (धम्मध्यानं) दुविहो वि हु संपजर, जम्हा जिणचलणसेवणरयाणं । ૯૯ Page #108 -------------------------------------------------------------------------- ________________ गिजंति जाणएहिं, तम्हा ते तस्स दायारो ।। ३३४ ।। द्विविधोऽपि खलु संपद्यते यस्माजिनचरणसेवनरतानाम् । गीयन्ते ज्ञायकैस्तस्मात्ते तस्य दातारः ।। ३३४ ।। બન્ને પ્રકારનો પણ ચારિત્રધર્મ (દશ ચારિત્ર અને સર્વચારિત્ર) પરમાત્માના | પદપંકજની પૂજામાં રક્ત જીવોને પ્રાપ્ત થાય છે, તેથી વિદ્વાનજનો વડે ધર્મના घातार तरी तेसो गवाय छे. (33४) (धम्मसया) परहियकरणेकरया, जहजोगं उवइसति जं धर्म । तो धम्मदेसया ते, तेसिं चिय मे नमो होउ ।। ३३५ ।। परहितकरणैकरता यथायोगमुपदिशन्ति यं धर्मम् । ततो धर्मदेशकास्ते तेभ्य एव मे नमो भवतु ।। ३३५ ।। બીજા જીવોનાહિત કરવામાં જ એકમાત્ર તત્પર એવા પરમાત્માયથાયોગ્ય જે ધર્મનો ઉપદેશ આપે છે, તેથી તેઓ ધર્મને બતાવનારા છે, તેમને મારો नमार थामी (334) (धम्मनायi) सो पुण होइ विसिट्ठो, तेसिं आणाइ वट्टमाणाणं । धम्मस्स नायगाणं, तत्तो तेसिं मम पणामो ।। ३३६ ।। स पुनर्भवति विशिष्टस्तेषामाज्ञायां वर्तमानानाम् । धर्मस्य नायकेभ्यस्ततस्तेभ्यो मम प्रणामः ।। ३३६ ।। તે પરમાત્માની આજ્ઞામાં વર્તતા જીવોને વિશિષ્ટ ધર્મ પ્રાપ્ત થાય છે, તેથી | ધર્મના નાયક (આજ્ઞામાં વર્તતા જીવોને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર) તેમને भारी अाम थामओ. (339) __ (धम्मसारीi) जह सारही सुकुसलो, तहा तहा खेडए रह-तुरंगे । जह नो होइ अवाओ, तुरंगमाणं रहस्सावि ।। ३३७ ।। १०० - Page #109 -------------------------------------------------------------------------- ________________ यथा सारथिः सुकुशलस्तथा तथा खेटयति रथ-तुरङ्गान् । यथा नो भवत्यपायस्तुरङ्गमाणां रथस्याऽपि ।। ३३७ ।। જેમ અત્યંત કુશળ સારથી રથ અને ઘોડાઓને તેવી તેવી રીતે દોરે છે ! (ચલાવે છે) જે રીતે રથને અને ઘોડાઓને સ્ટેજ પણ નુકશાન ન થાય. (૩૩૭) | एवं जिणुत्तमेहि, वि उस्सग्ग-ऽववायपमुहजुत्तीहि । एगतहिओ धम्मो, उवइट्ठो धम्म-धम्मीणं ।। ३३८ ।। एवं जिनोत्तमैरप्युत्सर्गा- ऽपवादप्रमुखयुक्तिभिः। एकान्तहितो धर्म उपदिष्टो धर्म-धर्मिणाम् ।। ३३८ ।। એ રીતે જિનોમાં ઉત્તમ તીર્થકરોએ પણ ઉત્સર્ગ-અપવાદ વિગેરે યુક્તિઓ વડે ધર્મ અને ધર્મીને એકાંતે હિત કરનાર ધર્મ બતાવ્યો છે. (૩૩૮) इह धम्मो होइ रहो, तुरंगमा तस्स धारगा पुरिसा । उभयहियमुवइसता, जिणनाहा धम्मसारहिणो ।। ३३९ ।। इह धर्मो भवति रथस्तुरङ्गमास्तस्य धारकाः पुरुषाः । उभयहितमुपदिशन्तो जिननाथा धर्मसारथयः ।। ३३९ ।। અહીં ધર્મ એ રથ છે અને ધર્મને ધારણ કરનારા ધર્મી પુરૂષો ઘોડા રૂપે કલ્પાય છે. આ બન્નેના હિતને બતાવનારા જિનેશ્વરો ઘર્મસારથિ કહેવાય છે. (336) (धम्मवरयातयट्टिीi) धम्मवरचाउरंताइचक्कवट्टीणमेस खलु अत्थो। इह चाउरंतसद्दो, भारहवासम्मि नायव्वो ।। ३४० ।। धर्मवरचातुरन्तादिचक्रवर्त्तिनामेष खल्वर्थः । इह चातुरन्तशब्दो भारतवर्षे ज्ञातव्यः ।। ३४० ।। શ્રેષ્ઠ ધર્મરૂપી ચાતુરન્ત વિગેરેના ચક્રવર્તી- આ પદનો અર્થ આ પ્રમાણે छ- महा यातुरन्त श६ मरतक्षेत्रनो सूय वो. (3४०) (भरत यातुरंत भ?) ૧૦૧ - Page #110 -------------------------------------------------------------------------- ________________ उत्तरओ हिमवंतो, पुव्वावरदाहिणा तओ अंता । लवणसमुईं पत्ता, तो भरह चाउरतमिणं ॥ ३४१ ।। उत्तरतो हिमवान् पूर्वापरदक्षिणासायोऽन्ताः । लवणसमुद्रं प्राप्तास्ततो भरतं चातुरन्तमिदम् ॥ ३४१ ।। ઉત્તર તરફ હિમવંત પર્વત અને પૂર્વ-પશ્ચિમ તેમજ દક્ષિણના ત્રણ છેડા લવણસમુદ્રને લાગેલા છે તેથી આ ભરતક્ષેત્ર ચાર છેડાવાળું છે. (૩૪૧) एयस्स य भरहाई, अहिवइणो चक्कवट्टिणो हुँति । धम्मवरचाउरते, तित्थयरा चक्कवट्टिसमा ॥ ३४२ ॥ एतस्य च भरतादयोऽधिपतयश्चक्रवर्तिनो भवन्ति । धर्मवरचातुरन्ते तीर्थकराश्चक्रवर्तिसमाः ।। ३४२ ।। આવા ભરતક્ષેત્રના ભરત વિગેરે અધિપતિઓ ચક્રવર્તી બને છે. (તે જ રીતે) શ્રેષ્ઠ એવા ચાર અંતવાળા ધર્મના અધિપતિ ચક્રવર્તીસમાન તીર્થકર परमात्मामो होय छे. (३४२) अहवा चउदिसिधारं, चउरंतं चक्कमेव निद्दिह। दाण-तव-सील-भावणचउधारं धम्मचक्कमिणं ॥ ३४३ ।। चउगइअंतकरं ता, धम्मो वि हु चाउरतचक्कसमो। वÉति तेण वरधम्मचक्कवट्टी जिणा तम्हा ॥ ३४४ ॥ अथवा चतुर्दिग्धार चतुरन्तं चक्रमेव निर्दिष्टम् । दान-तपः-शील-भावनाचतुर्धारं धर्मचक्रमिदम् ॥ ३४३ ।। चतुर्गत्यन्तकरं ततो धर्मोऽपि खलु चातुरन्तचक्रसमः । वर्तन्ते तेन वरधर्मचक्रवर्तिनो जिनास्तस्मात् ।। ३४४ ।। અથવા ચાર દિશામાં ધારવાળા ચતુરન્ત ચક્રનો જ અહીં નિર્દેશ કરાયો છે, તો આ દાન, તપ, શીલ અને ભાવનારૂપ ચાર ધારવાળું ધર્મચક્ર. ચાર ગતિનો અંત કરવાવાળું છે તેથી ધર્મ પણ ચાર છેડાવાળા ચક્ર જેવો જ છે. તેથી જિનેશ્વર ભગવંતો શ્રેષ્ઠ એવા ધર્મરૂપી ચક્રને ધારણ કરનારા ચક્રવર્તી છે. (આમ છઠ્ઠી संपहा पूरी 48.) (3४3) ૧૦૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ (અપ્પડિહયવરનાણદંસણધરાણ) अप्पडिहयमक्खलियं, वर पहाणं ति खाइगत्तेण । केवलियनाण-दसणधराण एसो मम पणामो ।। ३४५ ॥ अप्रतिहतमस्खलितं वरं प्रधानमिति क्षायिकत्वेन । केवलिकवरज्ञानदर्शनधरेभ्य एष मम प्रणामः ।। ३४५ ।। અપ્રતિહત એટલે કયાંય પણ નહીં અટકનારા, વર એટલે કર્મના ક્ષયથી! થતા હોવાને કારણે પ્રધાન એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા ५२मात्माने सामारो नमस्र (थामी). (3४५) (विभ७मा) विणियट्ट ति पणहूं, छउमं चउघाइकम्मरूवं तु । जेसिं तेसि नमो मे, सत्तमिया संपया दुपया ।। ३४६ ।। विनिवृत्तमिति प्रणष्ट छद्म चतुर्घातिकर्मरूपं तु । येभ्यस्तेभ्यो नमो मे सप्तमिका संपविपदा ।। ३४६ ।। ચાર ઘાતિકર્મરૂપ છ% જેમનું વિનિવૃત્ત થયેલું એટલે નાશ પામેલું છે તેમને મારો નમસ્કાર થાઓ. બે પદવાળી આ સાતમી સંપદા થઈ. (૩૪૬) (श-समाधान) नणु अट्ठ वि कम्माई, जिणाण नहाई किं चउक्केण ? । सा ओसरणत्थे, पडुच्च छउमक्खओ भणिओ।। ३४७ ।। नन्वष्टापि कर्माणि जिनानां नष्टानि कि चतुष्केण ? । सत्यमवसरणार्थे प्रतीत्य छद्यक्षयो भणितः ।। ३४७ ।। શિષ્ય પ્રશ્ન-જિનેશ્વર દેવોના આઠ કર્મો નષ્ટ થઈ ગયા છે તો ચારનો જ ક્ષય કેમ બતાવો છો ?, પ્રત્યુત્તર – વાત સાચી છે, આ તો સમવસરણમાં निराला ५२मात्माने माश्रयीने यार भनो क्षय यो छे. (३४७) (Ruinqi, nिasi-bRi) रागद्दोसजयाओ, होति जिणा जावया य अन्नेसि । ૧૦૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ तिन्ना य भवसमुद्द, अन्नेर्सि तारया य जिणा ।। ३४८ ।। राग-द्वेषजयाद् भवन्ति जिना जापकाश्चान्येषाम् । तीर्णाश्च भवसमुद्रमन्येषां तारकाश्च जिनाः ।। ३४८ ।। રાગ અને દ્વેષને જીતી લેવાથી તેઓ જિન થાય છે અને બીજાને જીતાડતા હોવાથી જાપક બને છે; તે જ રીતે સ્વયં સંસારસમુદ્રને તરેલા છે અને બીજાને તારનારા પણ એજ જિનેશ્વર ભગવંતો છે. (૩૪૮) (जुद्वारां - मोहया; मुत्ताशं - भोजगारां) बुद्धा अवगयतत्ता, अन्नेसिं बोहया य भगवंता । कम्मट्ठर्बंधणाओ, मुक्का तह मोयगा चेव ।। ३४९ ।। बुद्धा अवगततत्त्वा अन्येषां बोधकाश्च भगवन्तः । कर्माष्टबन्धनान्मुक्तास्तथा मोचकाश्चैव ॥ ३४९ ।। અરિહંત ભગવંતો સ્વયં તત્ત્વના જાણકાર છે અને બીજાને જણાવનારા છે; વળી આઠ કર્મના બંધનમાંથી સ્વયં છૂટેલા છે અને બીજાને છોડાવનારા પણ तेस्रो ४ छे. (३४८) (आइभी - नवमी संपधानुं प्रभास) एसा चउपयमाणा, अट्ठमिया संपया उ वक्खाया । नवमी तिपयपमाणा सा सव्वन्नूणमिचाइ ।। ३५० ।। , एषा चतुष्पदमानाऽष्टमिका संपत्तु व्याख्याता । नवमी त्रिपदप्रमाणा सा सर्वज्ञेभ्य इत्यादि ।। ३५० ।। આ ચાર પદ પ્રમાણવાળી આઠમી સંપદાની વ્યાખ્યા કરી હવે નવમીસંપદા स प प्रमाण छे, ते सव्वन्नू वगेरे पहवाणी छे. ( उप०) ( सव्वभूशं सव्वधरिसीgi) तत्थ जिणा भगवंतो, सव्वं जाणति तेण सव्वन्नू । पासति तेण सव्वं, तो सव्वद्दसिणो हुति ।। ३५१ ।। तत्र जिना भगवन्तः सर्वं जानन्ति तेन सर्वज्ञाः । १०४ Page #113 -------------------------------------------------------------------------- ________________ पश्यन्ति तेन सर्वं ततः सर्वदर्शिनो भवन्ति ।। ३५१ ।। તેમાં (નવમી સંપદામાં) જિનેશ્વર ભગવંતો સર્વ જાણે છે, તેથી સર્વજ્ઞ કહેવાય છે; અને તે જ્ઞાન દ્વારા સર્વને જુએ છે, તેથી સર્વદર્શી પણ થાય છે. (3५१) एगो एसालावो, बीओ सिवमयलमाइओ एत्थ । तइओ नमो जिणाणं, जियब्धयाणं तु नायव्वो ।। ३५२ ।। एक एष आलापो द्वितीयः शिवमचलमादिकोऽत्र । तृतीयो नमो जिनेभ्यो जितभयेभ्यस्तु ज्ञातव्यः ।। ३५२ ।। એક આ (સદ્ગુનૂર્ણ સવ્યદરિસીણં) આલાવો જાણવો; બીજો શિવમયલથી માંડી ઠાણ સંપત્તાણં સુધી બીજો આલાવો અને નમો નિણાણે જિયભયાણ એ त्रीहुँ ५६ AL. (३५२) (शिव-मयर) (शिव-मयल) . सिवमुवसग्गविउत्तं, सिद्धसरूवं पर्य च सिद्धार्ण । साहाविय-पाओगियचलणाभावाओ तं अचलं ।। ३५३ ।। शिवमुपसर्गवियुक्तं सिद्धस्वरूपं पदं च सिद्धानाम् । स्वाभाविक-प्रायोगिकचलनाभावात्तदचलम् ।। ३५३ ।। ઉપસર્ગોથી રહિત, સ્વરૂપની સિદ્ધિથી યુક્ત સિદ્ધોનું પદ હોવાના કારણે તે શિવ-એટલે કલ્યાણકર કહેવાય છે; અને સ્વભાવથી જ નહીં અને પરકૃત પ્રયોગથી પણ નહીં, આમ જરાપણ ચલાયમાન નહીં થવાનું હોવાથી તેમને अयल डेवाय छे. (उ43) (१२यमतमय) अरुयं रोगाभावा, अणंतनाणोवओगओऽणंतं । नासनिमित्ताभावा, नायव्वं अक्खयं तं तु ।। ३५४ ।। अरुजं रोगाभावादनन्तज्ञानोपयोगतोऽनन्तम् । नाशनिमित्ताऽभावाज्ज्ञातव्यमक्षयं तत्तु ।। ३५४ ।। રોગના અભાવના કારણે અરજ-નિરોગી, અનન્ત જ્ઞાનના-કેવળજ્ઞાનના ૧૦૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ સતત ઉપયોગથી અનન્ત અને નાશ થવાના નિમિત્તનો અભાવ હોવાના કારણે તે સ્થાનને અક્ષય-કદી નાશ ન પામે, તેવું જાણવું. (૩૫૪) (અવ્યાબાઈ) अव्वाबाहं भणियं, वाबाहाकारिकम्मविरहाओ। देह- मणोगयबाहाविरहियमाहारहीणत्ता । ३५५ ।। अव्याबाधं भणितं व्याबाधाकारिकर्मविरहात् । देह- मनोगतबाधाविरहितमाहारहीनत्वात् ।। ३५५ ।। વિશેષ પીડા કરનારા કર્મનો અભાવ હોવાના કારણે, તેમજ આહારથી રહિતપણું હોવાના કારણે દેહ અને મનની પીડાથી સંપૂર્ણપણે રહિત તે સ્થાન અવ્યાબાધ કહ્યું છે. (૩૫૫) (અપુણરાવિત્તિ) नावत्तइ नागच्छइ, पुणो भवे तेण अपुणरावित्ति । संसारहेउकम्माऽभावेण जओ इमं भणियं ।। ३५६ ।। नाऽऽवर्तते नागच्छति पुनर्भवे तेनाऽपुनरावृत्ति । संसारहेतुकर्माऽभावेन यत इदं भणितम् ।। ३५६ ।। સંસારના હેતુભૂત કર્મોનો અભાવ હોવાના કારણે ફરી સંસારમાં પાછા ફરતા નથી, આવતા નથી તેથી તે સ્થાન અપુનરાવૃત્તિ-ફરી પાછા ન ફરવું પડે તેવું કહેવાય છે. વળી શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેવાયું છે કે..(૩૫૬) (શાસ્ત્રસાલી) दड्ढम्मि जहा बीए, न होइ पुणरंकुरस्स उप्पत्ती। तह कम्मबीयनासे, पुणब्भवो नत्थि सिद्धाणं ।। ३५७ ।। दग्धे यथा बीजे न भवति पुनरङ्कुरस्योत्पत्तिः । तथा कर्मबीजनाशे पुनर्भवो नास्ति सिद्धानाम् ।। ३५७ ।। જેમ બીજ બળી ગયા પછી ફરી તેમાંથી અંકુરાની ઉત્પત્તિ થતી નથી તેમ કર્મરૂપી બીજ નષ્ટ થયે છતે સિદ્ધ ભગવંતોને ફરી સંસાર (રૂપી અંકુરો) હોતો નથી. (૩૫૭) ૧૦૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ (सिद्धगई नामधेयं ६i) सिझंति तत्थ जीवा, गम्मइ जीवेहँ तेण सिद्धिगई। तं चेव नामधेयं, अभिहाणं तस्स ठाणस्स ।। ३५८ ।। सिध्यन्ति तत्र जीवा गम्यते जीवैस्तेन सिद्धिगतिः । तदेव नामधेयमभिधानं तस्य स्थानस्य ।। ३५८ ।। જ્યાં જીવો આત્મસ્વરૂપની સિદ્ધિ મેળવે છે તે સિદ્ધિ, અને જ્યાં જીવો વડે જવાય છે તે ગતિ, અને આ સિદ્ધિગતિ એ જ તે સ્થાનનું નામધેય - એટલે કે नाम छे.(उ५८) (संपत्usi) तं सम्मं पत्ताणं, कम्मखएणं ति एत्थ भावत्थो। इहरा वि जंति जम्हा, सुहुमा एगिदिया तत्थ ॥ ३५९ ।। . तत्सम्यक् प्राप्तानां कर्मक्षयेणेत्यत्र भावार्थः । इतरथाऽपि यान्ति यस्मात्सूक्ष्मा एकेन्द्रियास्तत्र ।। ३५९ ।। આવી સિદ્ધિગતિને સારી રીતે પ્રાપ્ત કરનારા એટલે કર્મક્ષયથી પ્રાપ્ત કરનારા એમ કહેવાનો ભાવાર્થ છે કેમકે કર્મના ક્ષય વગર પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સિદ્ધિગતિ પર જઈ શકે છે.(૩૫૯). (नमो समयाi) तइयपयं पयडत्थं नमो जिणाणं जियब्भयाणं ति । निगमणवयणं एयं, पुणरुत्तं नेव मंतव्वं ॥ ३६० ।। तृतीयपदं प्रकटार्थ नमो जितेभ्यो जितभयेभ्य इति । निगमनवचनमेतत्पुनरुक्तं नैव मन्तव्यम् ।। ३६० ।। નમો જિણાણે જિઅભયાણ” એટલે “જેમણે ભયોને જીતી લીધા છે એવા જિનેશ્વર ભગવંતોને નમસ્કાર થાઓ એ ત્રીજું પદ સ્પષ્ટ અર્થવાળું છે. અને તે સમગ્ર સૂત્રનું ઉપસંહાર કરતું વાક્ય છે તેથી તેમાં પુનરુક્તિ દોષ ન માનવો. (390) एत्थं पुण बहुवयणं, पुरिसेगंतप्पवायनिम्महणं । ૧૦૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ सव्वेसि पि जिणाणं, समगुणयाभावणनिमित्तं ॥ ३६१ ।। अत्र पुनर्बहुवचनं पुरुषैकान्तप्रवादनिर्मथनम् । सर्वेषामपि जिनानां समगुणताभावननिमित्तम् ।। ३६१ ।। વળી અહીં બહુવચન મૂક્યું છે તે જગતમાં એક જ આત્મા છે આવા પરદર્શનીઓના મતનો નિરાસ કરનારું જાણવું, તેમજ તે બહુવચન સર્વે જિનેશ્વર ભગવંતો સમાન ગુણવાળા હોય તે બતાવવા માટે મૂક્યું છે. (૩૬૧) विसयबहुत्ते किरिया, भावुल्लासाओ बहुफला होइ । पणिवायदंडगोवरि, भन्नइ तम्हा इमा गाहा ॥ ३६२ ॥ विषयबहुत्वे क्रिया भावोल्लासाद्बहुफला भवति । प्रणिपातदण्डकोपरि भण्यते तस्मादियं गाथा ।। ३६२ ।। જેનો વિષય ઘણા બધા લોકો બને છે એવી ક્રિયા ભાવોલ્લાસના કારણે બહુ ફળ આપનારી થાય છે તેથી જ આ “નમોહલ્પણ' સૂત્ર ઉપર આ ગાથા કહેવાય छ.(3१२) "जे (अ)अईआ सिद्धा" इत्यादि । एयाए भावत्थं, सुगमं सम्म मणम्मि भावेंतो। मण-वयण-कायसारं, करेन्ज पंचंगपणिवायं ।। ३६३ ॥ "ये(च)अतीताः सिद्धाः" इत्यादि ।। एतस्या भावार्थ सुगम सम्यग्मनसि भावयन् । मनो-वचन-कायसारं कुर्यात् पञ्चाङ्गप्रणिपातम् ॥ ३६३ ॥ જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે. જેઓ ભવિષ્યમાં સિદ્ધ થશે અને સાંપ્રત કાળે વિદ્યમાન છે તે સર્વે તીર્થકરોને ત્રિવિધે - મન, વચન અને કાયાથી વંદું છું. આ ગાથાનો ભાવાર્થ સરળ છે. તેને સારી રીતે મનમાં ભાવતા મન વચન અને કાયાને એકાગ્ર કરી પંચાંગ પ્રણિપાત-પાંચ અંગોને ભેગા કરી નમસ્કાર ४२वो मे. (353) - ( B , (रियावही भिवानीप) उहित्तु असंभंतो, तिविहं पायंतरं पमजित्ता । ૧૦૮ - Page #117 -------------------------------------------------------------------------- ________________ जिणमुद्दाट्ठियचलणो, इरियावहियं पडिक्कमइ ।। ३६४ ।। उत्थायाऽसंभ्रान्तस्त्रिविधं पादान्तरं प्रमृज्य । जिनमुद्रास्थितचरण ईर्यापथिक प्रतिक्रामति ।। ३६४ ।। શાંતિથી - ઉતાવળ વગર પગના ત્રણ પ્રકારના આંતરાને પ્રમાર્જીને ઉભા થઇ જિનમુદ્રામાં પગને રાખીને ઇર્ષાપથિકીનું સૂત્ર ઉચ્ચારે. (૩૬૪) सन्निहियं भावगुरुं, आपुच्छित्ता खमासमण-पुव्वं । इरियं पडिक्कमेजा, ठवणाजिणसक्खियं इहरा ।। ३६५ ।। सन्निहितं भावगुरुमापृच्छ्य क्षमाश्रमण - पूर्वम् । ई प्रतिक्रामेत् स्थापनाजिनसाक्षिकमितरथा ।। ३६५ ।। બાજુમાં રહેલા ભાવનિક્ષેપે વર્તતા ગુરૂભગવંતને પૂછીને અને ગુરૂભગવંતની અવિધમાનતામાં સ્થાપનાજિનેશ્વર સન્મુખ એક ખમાસમણ खापवा पूर्व हरियावही परिभे (394) सूत्रम् - "इच्छामि" इत्यादि ॥ इह वीसामा अट्ठ उ, पयाइं बत्तीस बेंति गीयत्था । तेसिं विरइविभागो, एएण कमेण विन्नेओ ।। ३६६ ।। सूत्रम् - "इच्छामि" इत्यादि । इह विश्रामा अष्टौ तु पदानि द्वात्रिंशद् ब्रुवन्ति गीतार्थाः । तेषां विरतिविभाग एतेन क्रमेण विज्ञेयः ।। ३६६ ।। અહીં અટકવાના સ્થાન (સંપદા) આઠછે, અને પદો બત્રીશ છે તેમ ગીતાર્થ महापुरषो ऽहे छे. ते पहोमां अटवाना विभागो सा उभथी भावा. (३५५) दुग दुग चउरो सत्तग, इग पण दसगं इगं च विरईओ । इरियावहियासुत्ते, बत्तीसं हुंति आलावा ।। ३६७ ।। द्वौ द्वौ चत्वारः सप्तकमेकं पञ्च दशकमेकं च विरतयः । ईर्यापथिकीसूत्रे द्वात्रिंशद्भवन्त्यालापाः ।। ३६७ ।। जे, जे, यार, सात, खेड, पांय, हंश खने खेड खा उभथी तेटला पहोने ૧૦૯ Page #118 -------------------------------------------------------------------------- ________________ અંતે વિશ્રામસ્થાન આવે. આમ બધા મળીને ઇરિયાવહી સૂત્રમાં બત્રીશ આલાવા (પદો) છે. (૩૭) (“ઇરિયાવહી’ નો અર્થ – ઇચ્છામિ પડિકમિઉં) एएसि पयाणत्थो, इच्छामि अहिलसामि पडिक्कमिउं । पडिकूलं वट्टेउं, नियत्तिउं एस भावत्थो ।। ३६८ ॥ एतेषां पदानामर्थ इच्छाम्यभिलषामि प्रतिक्रमितुम्। प्रतिकूलं वर्तितुं निवर्तितुमेष भावार्थः ।। ३६८।। આ પદોનો અર્થ આ પ્રમાણે છે - ઈચ્છામિ - હું ઇચ્છું છું, વાંછું છું. પડિક્કમિઉ - પ્રતિકૂળ રીતે વર્તવાને એટલે કે પાછા ફરવાને, આ પહેલી સંપદાનો) ભાવાર્થ છે. (૩૬૮) (ઈરિયાવહિયાએ, વિરાણાએ, ગમણાગમણે) इरियावहियाएँ विराहणाए इरिया गइ ति तम्मग्गो । इरियावहो त्ति भन्नइ, इरियावहिया उ तप्पभवा ।। ३६९ ।।। ईर्यापथिक्यां विराधनायामीर्या गतिरिति तन्मार्गः । ईर्यापथ इति भण्यते, ईर्यापथिकी तु तत्प्रभवा ।। ३६९ ॥ भन्नइ विराहणा खलु, इच्छामि अहं तओ पडिक्कमिउं । गमणं नियठाणाओ, आगमणं अन्नओऽभिमयं ।। ३७० ।। भण्यते विराधना खलु इच्छामि अहं ततः प्रतिक्रमितुम् । गमनं निजस्थानाद् आगमनमन्यतोऽभिमतम् ।। ३७० ।। ઈરિયાવહિયાએ વિરાણાએ-ઇંર્યા એટલે ગતિ. તેનો માર્ગ એટલે કે ગતિ યુક્ત માર્ગ-પથ તે ઈર્યાપથ કહેવાય છે. ઇર્યાપથિકી તે ઈર્યાપથના કારણે ઉભી થયેલી વિરાધનાને કહેવાય છે. હું તેનાથી (ઇર્યાપથિકી વિરાધનાથી) પાછા | ફરવાને ઇચ્છું છું. (આ બીજી સંપદા થઇ) તે વિરાધનાના સ્થાનો બતાવે છે. ગમન એટલે સ્વસ્થાનથી બીજે સ્થાન જવું અને આગમન શબ્દથી બીજે સ્થાનથી આવવું તે અભિપ્રેત છે. (૩૬૯-૩૭૦) (પાણક્કમણે, બીયક્રમe, હરિય%મણે) ૧૧૦ Page #119 -------------------------------------------------------------------------- ________________ तम्मि उ पाणाईणं, अक्कमणे विगलइदिया पाणा । बीयाणि सालिमाई, हरियाणि वणफइविसेसा ॥ ३७१ ॥ तस्मिंस्तु प्राणादीनामाक्रमणे विकलेन्द्रियाः प्राणाः । बीजानि शाल्यादिः, हरितानि वनस्पतिविशेषाः ।। ३७१ ।। ગમન અને આગમન કરતા પ્રાણ વગેરેને દબાવવા, તેમાં વિકસેન્દ્રિય જીવોને પ્રાણ કહે છે, બીજ એટલે શાલિ વિ. ધાન્ય, અને હરિત એટલે वनस्पतिना विशिष्ट प्ररो. (3७१) (मोसा-तिंग) एसा तइया विरई, ओसाउत्तिंगमाइया अवरा । तत्थोसा' सुपसिद्धा, उत्तिंगो कीडियानगरं ।। ३७२ ॥ एषा तृतीया विरतिः 'ओसाउत्तिङ्गा-ऽऽदिका अपरा। . तत्रोषा सुप्रसिद्धा उत्तिङगः कीटिकानगरम् ।। ३७२ ।। આ ત્રીજી સંપદા થઈ અને “ઓસા-ઉરિંગ” વિ. ચોથી સંપદા. તેમાં ઓષા! સુપ્રસિદ્ધ જ છે - ઝાકળ અથવા હિમ, ઉસિંગ એટલે કીડીઓનું નગર. (૩૭૨). (५९-६-मट्टी-भ31) हरतणुगमाहु अन्ने, पणओ ओल्ली दगं जलं मट्टी। पुढवीकाओ भणिओ, मक्कडगा कोलिया भणिया ।। ३७३ ।। हरितनुकमाहुरन्ये पनक ओल्ली दकं जलं मृत्तिका । पृथिवीकायो भणितः, मत्कोटकाः कौलिका भणिताः ॥३७३।। અન્ય કેટલાક ઉરિંગ એટલે હરતણુકને બતાવે છે, પનક એટલે मोदी- विशेष - इग, ६-पी, मट्टी-पृथ्वीजयने उपाय छ भने મક્કડગા એટલે કૌલિક નામના જાળ બનાવનારા જંતુવિશેષ કહ્યા છે. (૩૭૩) ૧ ઝાકળ ર ઉસિંગ એટલે ગધેડાની જેવી આકૃતિવાળા જીવો અથવા કીડીઓના નગરાઓ..એમ આવશ્યક સૂત્રની હારિભદ્રીય ટીકામાં કહ્યું છે. ૧૧૧ Page #120 -------------------------------------------------------------------------- ________________ (संत-संभो, मे विडिया) संताणो समुदाओ, जालं वा तेसु विहियसंकमणे । एसा चउत्थविरई, विराहिया जे मए जीवा ।। ३७४ ।। संतानः समुदायो जालं वा तेषु विहितसंक्रमणे । एषा चतुर्थीविरतिर्विराधिता ये मया जीवाः ।। ३७४ ।। સંતાન એટલે સમૂહ અથવા જાળ, તેના વિષે આક્રમણ કર્યું છતે...આ ચોથી સંપદા થઈ. મારા વડે જે કોઈ જીવની વિરાધના (ઘાત અથવા કિલામણા) 35ोय. (3७४) - एगपया पंचमिया, छट्ठा एगिंदिया य पंचपया। विरइदुर्ग पि सुगम, सत्तमिया अभिहयाईया ॥ ३७५ ।। एकपदा पञ्चमिका षष्ठी एकेन्द्रियाश्च पञ्चपदा । विरतिद्विकमपि सुंगमं सप्तमिका अभिहताऽऽदिका ।। ३७५ ।। પાંચમી સંપદા એક પદવાળી છે, અને છઠ્ઠી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના પાંચ પદવાળી છે. આ બન્ને સંપદાઓ સરળ છે. સાતમી સંપદા समिया वि. ५६वाणी छे. (३७५) (अमिया-पत्तिया-सिया) अभिमुहं हया अभिहया, गाढवता य वत्तिया नेया । अन्नोनं लिंगणयं, कारिया आलेसिया हुंति ।। ३७६ ।। अभिमुखं हता अभिहता गाढाक्रान्ताश्च वर्तिता ज्ञेयाः । अन्योऽन्यं लिङ्गनकं कारिता आश्लेषिता भवन्ति ।। ३७६ ।।। સામે ચાલીને હણવું તે અભિયા, વરિયા-અત્યંત દબાવી દેવા તે, शसिया - सेबीनी साथे मालिंगन शqj - tी हैवाते. (399) (संघाध्या-संघट्टिया-परिमाविया-सामिया) संघाइया य पुजीकय त्ति संघट्टिया व संपुट्ठा । परिआविया य ईसि, कयपीडा बहु किलामियया ॥ ३७७ ।। ૧૧ર. Page #121 -------------------------------------------------------------------------- ________________ संघातिताश्च पुञ्जीकृता इति संघट्टिता वा संस्पृष्टाः । परितापिताश्च ईषत्कृतपीडा बहु क्लामितकाः ।। ३७७ ।। સંઘાઈયા - એક બીજા પર મૂકી ઢગલો કરી દેવો, સંઘટ્ટિઆ - સહેજ સ્પર્શ ४२वो, परिताविमा - २४ पी.31 मा५वी, Buमिला - पूल पी. सावी. (3७७) (विया, ७॥मो संमिया, वियामी ववशेविया) उद्दविया कयमच्छा. ठाणा ठाणंतरं च संग(क)मिया । पाणेहि विप्पमुक्का, जीवा ववरोविया भणिया ।। ३७८ ।। उद्दविताः कृतमूर्छाः स्थानात् स्थानान्तरं च संग(क)मिताः । प्राणैर्विप्रमुक्ता जीवा व्यपरोपिता भणिताः ।। ३७८ ।। ઉવિયા - મૂચ્છ પમાડી હોય, સંકામિયા - એક સ્થાનથી બીજે સ્થાને લઈ ગયા હોય, જીવિયાઓ વવરોવિયા -પ્રાણોથી મૂકાવાયા હોય -મરણ પમાડયા होय. (3७८) तस्स य मिच्छा मि दुक्कडं ति आलावएण अहमिया । एयाए पुण अत्थो, एसो भणिओ मुणिंदेहिं ।। ३७९ ।। तस्य च मिथ्या मे दुष्कृतमिति आलापकेनाष्टमिका । एतस्याः पुनरर्थ एष भणितो मुनीन्द्रैः ।। ३७९ ।। તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ - આ પદ દ્વારા આઠમી સંપદા પૂર્ણ થઈ. આ| संपहानोमर्थ भुनीन्द्रोमे - माया ममतोमे सावो ह्यो छ. (3७८) (आवश्य नियुक्ति थ! - १५०५-१५०१) 'मि' त्ति मिउमद्दवत्ते, 'छ'त्ति य दोसाण छायणे होइ । 'मि'त्ति य मेराइ ठिओ, 'दु' त्ति दुगुंछामि अप्पाणं ।। ३८० ।। 'मि' इति मृदुमार्दवत्वे, 'छ' इति च दोषाणां छादने भवति । 'मि' इति च मर्यादायां स्थितः, 'दु' इति जुगुप्से आत्मानम् ।। ३८० ।। ૧૧૩ Jain Education Internatidnal Page #122 -------------------------------------------------------------------------- ________________ 'क'त्ति कडं मे पावं, 'टु' ति य डेवेमि तं उवसमेण । 'પણો મિ-છ-મ-ટુ-ક-૪ પરિવરત્નો સમાજ | ૨૮૨ 'क' इति कृतं मया पापम्, 'ड'इति च डीये (लङ्घयामि) तदुपशमेन । મિચ્છા-fમ-૬---૫ાક્ષરીર્થ સમાન છે ૪૨ ૫ મિ' એટલે માર્દવભાવ, નમ્રતા, “છ” દોષોનું આચ્છાદન કરવા-ઢાંકવા માટે વપરાયો છે, “મિ' એટલે મર્યાદામાં રહેલો અને “હું” એટલે આત્માની ! (દુષ્કૃત આચરનારાની) જુગુપ્સા- નિંદા કરું છું. ક - મારા દ્વારા કરાયેલું પાપ, ડ-તેને ઉપશમ વડે લંઘી જાઉં છું - નાશ કરું છું, એટલે નમ્રતાપૂર્વક દોષોને દબાવવા દ્વારા મર્યાદામાં રહેલો હું પાપ કરનાર આત્માને નિંદું છું અને થયેલા પાપોને ઉપશમથી દૂર કરું છું. આ સંક્ષેપથી “મિચ્છા મિ દુક્કડ'પદનો અક્ષરાર્થ કહ્યો. (૩૮-૩૮૧) (તસ્સઉત્તરી-ઉન્માર્ગકરણસૂત્ર) इरियावहियासुतं, एत्तियमेत्तं अओ परं सेसं । उम्मग्गकरणसुत्तं, तस्स य एयारिसो अत्थो ।। ३८२ ।। ईर्यापथिकीसूत्रमेतावन्मात्रम्, अतः परं शेषम् । उन्मार्गकरणसूत्रं तस्य च एतादृशोऽर्थः ।। ३८२ ॥ ઇરિયાવહિયા સૂત્ર તો આટલું જ છે, હવે પછીનું બાકીનું સૂત્ર તે ઉન્માર્ગકરણ સૂત્ર - “તસ્સઉત્તરી' સૂત્ર છે. તેનો અર્થ આ પ્રમાણે છે. (૩૮૨) (પાવાણં કમ્માણ નિશ્થાયણઢાએ છામિ કાઉસ્સગ્ગ) तेसि गमणागमाईसमत्थपावाण घायणणिमित्तं । उस्सग ठामि अहं, उत्तरकरणाइहेऊहि ।। ३८३ ।। तेषां गमनाऽऽगमादिसमस्तपापानां घातननिमित्तम् । उत्सर्ग तिष्ठामि अहमुत्तरकरणादिहेतुभिः ।। ३८३ ।। ગમન, આગમન વિગેરે તે સમસ્ત પાપોના નાશ માટે ઉત્તરકરણ વિગેરે હેતુઓ વડે હું કાયોત્સર્ગમાં ઉભો રહું છું. (૩૮૩). ૧૧૪ Page #123 -------------------------------------------------------------------------- ________________ (भावश्य नियुस्ति था - १५०७-१५०८) भणियं च - खंडियविराहियाणं मूलगुणाणं सउत्तरगुणाणं । उत्तरकरणं कीरइ, जह सगड-रहंग-गेहाणं ॥ ३८४ ।। . भणितं च - खण्डितविराधितानां मूलगुणानां सोत्तरगुणानाम् । उत्तरकरणं क्रियते यथा शकट-रथाङ्ग-गेहानाम् ।। ३८४ ।। કહ્યું છે કે – ખંડિત થયેલા કે અતિચાર લગાડેલા ઉત્તરગુણોથી યુક્ત મૂલગુણોનું ઉત્તરકરણ કરાય છે, જેમ ગાડું, રથના અંગો અને ઘરોનું ઉત્તરકરણ ४२राय छे तेम. (3८४) (पायरिछत्त २ai) पावं छिंदइ जम्हा, पायच्छित्तं तु भन्नइ तम्हा । पाएण वा वि चित्तं, सोहयइ तेण पच्छित्तं ।। ३८५ ।। पापं छिद्यते यस्मात् प्रायश्चित्तं तु भण्यते तस्मात् । प्रायेण वापि चित्तं शोधयति तेन प्रायश्चित्तम् ।। ३८५ ।। જેથી પાપ છેદાય છે તેથી કરીને તેને પ્રાયશ્ચિત કહેવાય છે અથવા તો પ્રાયઃ કરીને ચિત્તને શુદ્ધ બનાવે છે તેથી પ્રાયશ્ચિત કહેવાય છે. (૩૮૫) (विसोडी२i) दव्वविसोही वत्थाइयाण खाराइदव्वसंजोगा। भावविसोही जीवस्स निंद-गरहाइकरणाओ ।। ३८६ ।। द्रव्यविशोधिर्वस्त्रादिकानां क्षारादिद्रव्यसंयोगात् । भावविशोधिर्जीवस्य निन्दा-गर्हाऽऽदिकरणात् ।। ३८६ ।। ખાર વિગેરે દ્રવ્યના સંયોગથી વસ્ત્રાદિની શુદ્ધિ થાય તે દ્રવ્યવિશુદ્ધિ અને દુષ્કતોની આત્મસાક્ષિકી નિંદા કે ગુરૂસાક્ષિકી ગહ વિગેરે કરવા દ્વારા જીવની शुद्धि (भभण २ ४२१॥ ३५) ४२।५ ते मावविशुद्धि. (3८१) ૧૧૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ (विसी5२asi) कंटाइसल्लरहिओ, दव्वविसल्लो इहं सुही होइ। अइयारसल्लरहिओ, भावविसल्लो इह परत्थ ।। ३८७ ।। कण्टा(णूका)दिशल्यरहितो द्रव्यविशल्य इह सुखी भवति । अतिचारशल्यरहितो भावविशल्य इह परत्र ।। ३८७ ।। કાંટા વિગેરે શલ્યથી રહિત તે દ્રવ્યવિશલ્ય જાણવો. તે ઈહલોકમાં સુખી રહે છે તે જ રીતે અતિચારરૂપ શલ્યથી રહિત તે ભાવવિશલ્ય જાણવો. તેવી વ્યક્તિ ઈહલોક અને પરલોક બન્નેમાં સુખી થાય છે. (૩૮૭) इञ्चाइसुत्तविहिणा, काउस्सग्गं करेइ थिरचित्तो। ऊसासा पणुवीसं, पमाणमेयस्स निद्दिह ॥ ३८८ ।। इत्यादिसूत्रविधिना कायोत्सर्ग करोति स्थिरचित्तः । उच्छ्वासाः पञ्चविंशतिः प्रमाणमेतस्य निर्दिष्टम् ।। ३८८ ॥ (ઇરિયાવહી, તસ્મઉત્તરી) ઇત્યાદિ સૂત્રોની વિધિથી સ્થિર ચિત્તવાળો સાધક કાયોત્સર્ગ કરે. તે કાયોત્સર્ગના સમયનું પ્રમાણ ૨૫ શ્વાસોચ્છવાસ જેટલું શાસ્ત્રકારોએ બતાવ્યું છે. (લોગસ્સ થી ચંદેસુ નિમલયરા સુધી) (૩૮૮). काऊण नमोकारं, अरिहंताणं ततो विहाणेण। ... पारियकाउस्सग्गो, चउवीसजिणत्थयं पढइ ।। ३८९ ।। कृत्वा नमस्कारमर्हतां ततो विधानेन । पारितकायोत्सर्गः चतुर्विंशतिजिनस्तवं पठति ।। ३८९ ।। ત્યાર પછી વિધિપૂર્વક અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને તેનો અરિહંતાણં) બોલીને કાયોત્સર્ગને પારી લઇ ચોવીસ જિનેશ્વરોનું સૂત્ર લોગસ मोमग पोटो. (3८८) तो सक्कथयविहिणा, ठाऊणं मंगलत्थयं पढइ । भुजो सक्कथयते, आयरिआई उ वंदेइ ।। ३९० ॥ ततः शक्रस्तवविधिना स्थित्वा मङ्गलस्तवं पठति । भयः शक्रस्तवान्ते आचार्यादींस्तु वन्दते ॥ ३९० ।। ૧૧૬ - Page #125 -------------------------------------------------------------------------- ________________ ત્યાર બાદ શક્રસવની વિધિથી બેસી મંગલને કરનારા સ્તોત્રને (ચૈત્યવંદન સૂત્રને) કહે. ફરી નમુસ્કુર્ણ કરી અંતે આચાર્ય ભગવંતાદિને વંદન કરે. (૩૯૦) (मरिहंत येया बोलवानी विधि) उद्वित्तु ठिओ संतो, पमोयरोमंचचिंचइयगत्तो । चेइयगयथिरदिट्ठी, ठवणाजिणदंडयं पढइ ।। ३९१ ।। उत्थाय स्थितः सन् प्रमोदरोमाञ्चमण्डित(पुलकित) गात्रः । चैत्यगतस्थिरदृष्टिः स्थापनाजिनदण्डकं पठति ।। ३९१ ।। - ત્યારપછી ઉભો થઈને સ્થિર રહ્યું છતે હર્ષથી ઊભી થઈ ગયેલી રોમરાજીથી શોભાયમાન અંગવાળો, પ્રતિમાને વિષે રાખેલા છે સ્થિર નયનયુગલ એવો સ્થાપના જિનેશ્વરોને લગતું સ્તોત્ર અરિહંત ચેઈયાણ બોલે. (૩૯૧) "अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं वंदणवत्तियाए" इत्यादि सूत्रम् ।। एत्थ पुण वक्कछक्कं, महापयाई हवंति अहेव । आलावा चोयालीस होति इमिणा विहाणेणं ।। ३९२ ।। "अरिहन्तचैत्यानां करोमि कायोत्सर्ग वन्दनवृत्तिकया" इत्यादि सूत्रम् ।। अत्र पुनर्वाक्यषट्कं महापदानि भवन्ति अष्टैव । आलापाश्चतुश्चत्वारिंशद् भवन्त्यनेन विधानेन ।। ३९२ ।। આ સૂત્રમાં છ વાક્યો અને આઠ મહાપદો છે. તેમજ પૂર્વની રીતે ૪૪ मातापामो - ५ो होय छे. (3८२) अब्भुवगमो निमित्तं, हेऊ एगवयणंत आगारा । बहुवयणता य तहा, उस्सग्गपमाणवक्काई ।। ३९३ ।। अभ्युपगमो निमित्तं हेतुरेकवचनान्ता आकाराः । बहुवचनान्ताश्च तथा उत्सर्गप्रमाणवाक्यानि ।। ३९३ ।। સૌ પ્રથમ કાયોત્સર્ગ કરવાનો સ્વીકાર, ત્યાર બાદ નિમિત્ત, હેતુ, ૧૧૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ એકવચનાત્ત અને બહુવચનાન્ત શબ્દોથી આગારો, ઉત્સર્ગવાક્યો અને प्रभासवायोडेवाशे. (363) तिग छग सत्तग नवगं, तिग छग चउरो छगं च आलावा । नेआ कमसो अहसु, परसु तेसिं इमो अत्थो ।। ३९४ ॥ त्रिकं षट्कं सप्तकं नवकं त्रिकं षट्कं चत्वारः षटकं च आलापाः । ज्ञेयाः क्रमशोऽष्टसु पदेषु तेषामयमर्थः ।। ३९४ ।। ज, ७, सात, नव, त्रास, ७, थार भने ७ अम 18 पहभां (સંપદાઓમાં) ક્રમશઃ આ પ્રમાણે આલાવા જાણવા. તે પદોનો અર્થ આ પ્રમાણે छ. (3८४) (यैत्य शनी अर्थ) अरहता पुव्वुत्ता, तेसिं पुण चेइयाई पडिमाओ। तव्वंदणाइहेउं, करेमि नियकायउस्सग्गं ।। ३९५ ।। अर्हन्तः पूर्वोक्ताः तेषां पुनश्चैत्यानि प्रतिमाः । तद्वन्दनादिहेतुं करोमि निजकाय-उत्सर्गम् ।। ३९५ ॥ નમુત્યુ સૂત્રમાં કરેલી વ્યાખ્યા મુજબના અર્થવાળા અરિહંતો, તેમના ચૈત્યો એટલે પ્રતિમાઓ, તેના વન્દનાદિ માટે મારી કાયાનો ત્યાગ કરું છું - योत्सन्छु . (3८५) एसो पयसंटंको, करेमि अहयं विहेमि एत्ताहे। काओ भन्नइ देहो, तस्सुस्सग्गं परिञ्चायं ।। ३९६ ।। एष पदसंटङ्कः करोमि अहकं विदधामि इदानीम् । कायो भण्यते देहः तस्योत्सर्ग परित्यागम् ।। ३९६ ।। આ રીતે પદનો સંબંધ છે- કરોમિ-હું હમણા કરું છું, કાય - દેહને કાય डेवायछ, तेनो उत्सर्ग - संपूपा त्याग छु. (365) ( वत्तियास) - ૧૧૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ वंदणवत्तियाए, वेदणयनिमित्तमेत्थ परमत्थो। एवं पूयणमाईनिमित्तमेसो विसेसोऽत्थ ॥ ३९७ ।। वन्दनवृत्तिकया वन्दनकनिमित्तमत्र परमार्थः । एवं पूजनादिनिमित्तमेष विशेषोऽत्र ।। ३९७ ।। વંદણવત્તિયાએ એટલે વન્દન માટે-એ અહીં ભાવાર્થ છે. આ પ્રમાણે पूनहि भाटे (16स्स२२७). मी माटो विशेष छे...(3८७) (वहन-पून-सा२नी व्याया) वेदणमभिवायणयं, पसत्थमण-वयण-कायवावारो। मल्लाइअञ्चणं पूयणं ति वत्थेहिं सक्कारो।। ३९८ ।। वन्दनमभिवादन प्रशस्तमनो-वचन-कायव्यापारः । माल्याद्यर्चनं पूजनमिति वस्त्रैः सत्कारः ।। ३९८ ।। વન્દન એટલે અભિવાદન-મન, વચન અને કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, પૂજન-પુષ્પાદિની માળા વિગેરેથી અર્ચન; સત્કાર એટલે વસ્ત્રાદિથી શોભા qधावी. (3८८) (સન્માનની વ્યાખ્યા, આ બધું શાના માટે) सम्माणो माणसपीइसंगया उचियविणयपडिवत्ती। कीरति किं निमित्तं, एए ? नणु बोहिलाभत्थं ।। ३९९ ।। सम्मानो मानसप्रीतिसंगता उचितविनयप्रतिपत्तिः । क्रियन्ते किं निमित्तमेते ? ननु बोधिलाभार्थम् ।। ३९९ ।। સન્માન એટલે માનસિક પ્રેમથી યુક્ત ઔચિત્યસભર વિનયપૂર્વકની પ્રવૃત્તિ, શિષ્ય પ્રશ્ન-વન્દનાદિ આ બધું શેને માટે કરાય છે ? प्रत्युत्तर-पोषिलाम भाटे. (3८८) (मोबिदाम-निरुक्सानी व्याया) पेच्च जिणधम्मलाभो, बोहीलाभु त्ति त पि हु किमत्थं । मग्गेह ? निरुवसग्गो मोक्खो तप्पावणनिमित्तं ।। ४०० ।। ૧૧૯ .. Page #128 -------------------------------------------------------------------------- ________________ प्रेत्य जिनधर्मलाभो बोधिलाभ इति तमपि खलु किमर्थम् । । मार्गयत ? निरुपसर्गो मोक्षः तत्प्रापणनिमित्तम् ।। ४०० ।। ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ થવી તે બોધિલાભ. પ્રશ્ન-તે પણ શા માટે માંગો છો? પ્રત્યુત્તર- નિવસર્ગ-જયાં સ્ટેજ પણ દુઃખ નથી તેવા મોક્ષની પ્રાપ્તિ माटे (बोधिसामने छीमेछी) (४००) (शिष्यनी प्र) पुच्छइ सीसो-जइ ता, पूयाइनिमित्तमेस उस्सागो। कीरइ ता तेसिं चिय, करणं जुत्तं सुबुद्धीणं ।। ४०१ ॥ पृच्छति शिष्यः-यदि तावत् पूजादिनिमित्तमेष उत्सर्गः । क्रियते ततस्तेषामेव करणं युक्त सुबुद्धीनाम् ।। ४०१ ॥ શિષ્ય પ્રશ્ન કરે છે. જો પૂજા વગેરે માટે જ આ કાઉસ્સગ્ન કરાતો હોય તો નિર્મળ પ્રજ્ઞાવાળા જીવોએ જ પૂજા વગેરે કરવી જોઈએ, એ જ ઉચિત છે. (४०१) रंजिजइ मुद्धजणो, कजाकारीहिँ महुरवयणेहि । सव्वन्नुवीयरागे, कजपहाणेहि होत्तव्वं ।। ४०२ ॥ रज्यते मुग्धजनः कार्याऽकारिभिर्मधुरवचनैः । सर्वज्ञवीतरागे कार्यप्रधानैर्भवितव्यम् ।। ४०२ ।। ભોળો અને અજ્ઞાની માણસ કશા જ કાર્યને નહીં કરનારા મધુર વચનો વડે ખુશ થાય છે, પણ સર્વજ્ઞ અને વીતરાગ પરમાત્માને વિષે કાર્યપ્રધાન જ બનવું मे-यो ना२।४ जनjो . (४०२) (प्रत्युत्तर) पडिभणइ गुरू-सुंदर!, दुविहा वंदणविहाइणो पुरिसा । निग्गंथा य गिहत्था, तत्थ गिहत्था जहासत्ति ।। ४०३ ॥ प्रतिभणति गुरुः-सुन्दर ! द्विविधा वन्दनविधायिनः पुरुषाः । निर्ग्रन्थाश्च गृहस्थाः तत्र गृहस्था यथाशक्ति ।। ४०३ ।। ૧૨૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ नियमा कुणंति पूर्य, सक्कारं वा जिणेदचंदाणं । जं च न तरंति काउं, तस्स कए होति उस्सग्गं ।। ४०४ ।। नियमात् कुर्वन्ति पूजां सत्कारं वा जिनेन्द्रचन्द्राणाम् । यच्च न शक्नुवन्ति कर्तुं तस्य कृते भवति उत्सर्गः ।। ४०४ ।। ગુરુભગવંત પ્રત્યુત્તર આપે છે - વાહ! (તે સારી વાત કરી), વંદન કરનારા પુરૂષો બે પ્રકારના હોય છે -બાહ્યસંપત્તિ વિનાના નિર્મળ્યો અને ગૃહસ્થો, તેમાં ગૃહસ્થ પોતાની શક્તિ મુજબ ચન્દ્રની જેવા શીતળ જિનેશ્વરોની પૂજા કે સત્કાર અવશ્ય કરે, અને જેઓમાં પૂજાદિ કરવાનું સામર્થ્ય ન હોય તેઓ માટે योत्स[ राय छे. (४०४) समणा महाणुभावा, समग्गसावजजोगपडिविरया । सुहपणिहाणनिमित्तं, पठंति आलावगे एए ।। ४०५ ।। श्रमणा महानुभावाः समग्रसावद्ययोगप्रतिविरताः । शुभ(सुख) प्रणिधाननिमित्तं पठन्ति आलापकान् एतान् ।।४०५।। મહાપ્રભાવક ચારિત્રવાન શ્રમણ ભગવંતો સર્વ સાવદ્યયોગોથી અટકેલા છે તેથી (પૂજા ન કરી શકવાના કારણે) શુભ પ્રણિધાન માટે આ આલાવાઓનો 418 : छे. (४०५) अहवानिग्गंथाण न अत्थो, अत्थाभावे न पूय-सक्कारा । तप्फललाभनिमित्तं, करेंति तो वंदणुस्सगं ।। ४०६ ।। अथवा - निर्ग्रन्थानां न अर्थः, अर्थाभावे न पूजा-सत्कारौ । तत्फललाभनिमित्तं कुर्वन्ति ततो वन्दनोत्सर्गम्' ।। ४०६ ।। .. અથવા, મુનિ ભગવંતો પાસે ધન હોતું નથી. ઘનના અભાવમાં પૂજા અને સત્કાર કરી શકતા નથી તેથી તેનું ફળ પ્રાપ્ત થાય તે માટે વંદનપ્રત્યયિક योत्सरे छे. (४०१) (शिष्यनो प्रश्र) ૧૨ ૧ Page #130 -------------------------------------------------------------------------- ________________ नणु पूआसक्कारा, नियमा दव्वत्थओ मुणिजणस्स । तप्पणिहाणमजुत्तं, तहाहि पयर्ड इमं सुत्तं ।। ४०७ ।। ननु पूजा-सत्कारौ नियमाद् द्रव्यस्तवो मुनिजनस्य । तत्प्रणिधानमयुक्तं, तथाहि-प्रकटमिदं सूत्रम् ।। ४०७ ।। શિષ્યપ્રશ્ન-પૂજા અને સત્કાર એ નિયમાદ્રવ્યસ્તવ છે તેથી સાધુભગવંતોને તદ્વિષયક પ્રણિધાન અયોગ્ય છે કેમકે આ સૂત્ર (નીચેનું) એ બાબતમાં સ્પષ્ટ જ छ. (४०७) (मावश्य माय गाथा - १८3) छज्जीवकायसंजमो, दव्वत्थए सो विरुज्झई कसिणो। तो कसिणसंजमविऊ, पुप्फाईयं न इच्छंति ।। ४०८ ।। षड्जीवकायसंयमो द्रव्यस्तव एष विरुध्यते कृत्स्नः । ततः कृत्स्नसंयमवित् पुष्पादिकं न इच्छन्ति ।। ४०८ ।। છ જીવનિકાયના વધથી વિરતિરૂપ સંપૂર્ણ સંયમ, તે દ્રવ્યસ્તવમાં વિરાધિત થાય છે, ટકી શકતું નથી તેથી સંપૂર્ણ સંયમના જાણકારો પુષ્પાદિપૂજારૂપ द्रव्यस्तवने ७ता नथी. (४०८) संजमविरुद्धकिञ्चे, पणिहाणं नेव जुजए काउं । चिंतिजियसावजो, पणिहाणं कुणइ आरंभे ।। ४०९ ।। संयमविरुद्धकृत्ये प्रणिधानं नैव युज्यते कर्तुम् । चिन्त्यमानसावद्यः प्रणिधानं करोति आरम्भे ।। ४०९ ।। સંયમવિરોધિ કૃત્યને વિષે પ્રણિધાન કરવું - મનની વિચારણાને જોડવી તે ! જરા પણ યોગ્ય નથી. આજે સાવઘનો વિચાર કરનાર કાલે સાવદ્ય પ્રવૃત્તિના मात्मने विषे प्रसिधान २शे. (४०८) (प्रत्युत्तर) भन्नइ गुरुणा-भद्दय !, नेगतेणेस संजमविरुद्धो । दव्वट्ठो दव्वत्थओ, नयढे उ तिविहतिविहेण ।। ४१० ।। भण्यते गुरुणा भद्रक ! नैकान्तेनैष संयमविरुद्धः । ૧૨૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ द्वयार्थः द्रव्यस्तवो नयार्थे तु त्रिविधत्रिविधेन ।। ४१० ।। .. ગુરુભગવંત પ્રત્યુત્તર આપે છે - હે ભદ્ર!એકાંતે આ દ્રવ્યસ્તવ સંયમ વિરુદ્ધ નથી. ફક્ત કરણ-કરાવણથી (યાર્થી બે રીતે નિષિદ્ધ છે નહીં કે અનુમોદનાથી अर्थात् त्रिविध - त्रिविधे. (४१०) पूयाफलपरिकहणं, पमोयणा चोयणा मुणिवरेहिं । अणुमोयणं पि कीरइ, पमोय उववूहणाइहिं ।। ४११ ।। पूजाफलपरिकथनं प्रमोदना चोदना मुनिवरैः । अनुमोदनमपि क्रियते प्रमोद-उपबृंहणादिभिः ।। ४११ ।। પૂજાના ફળને બતાવવું, પૂજા કરનારની પ્રશંસા કરવી, પૂજા કરવાની પ્રેરણા કરવી અને પ્રમોદ, પ્રશંસાદિ દ્વારા મુનિજનો વડે અનુમોદના પણ કરાય छ. (४११) नंदीकरणे जिणपायपूयणं जं सुयम्मि उवइडे । जिणबिंबाण पइट्ठा वि सूरिणा सूरिमंतेण ।। ४१२ ।। नन्दिकरणे जिनपादपूजनं यत् श्रुते उपदिष्टम् । जिनबिम्बानां प्रतिष्ठाऽपि सूरिणा सूरिमन्त्रेण ।। ४१२ ।। નદિસૂત્રના ઉચ્ચારણ કરવાના પ્રસંગે પરમાત્માના ચરણકમલનું પૂજન શ્રુતમાં બતાવ્યું છે, તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ આચાર્ય ભગવંત વડે / સૂરિપત્રથી મંત્રિત વાસચૂર્ણના ક્ષેપ દ્વારા કરવામાં આવે છે. (૪૧૨) तम्हा नेगतेणं, सावज्जो एस वजणिजो वा। एयं पुण विन्नेयं, एयालावगदुगाओ वि ।। ४१३ ।। तस्माद् नैकान्तेन सावद्य एष वर्जनीयो वा । एतत् पुनर्विज्ञेयमेतदालापकद्विकादपि ।। ४१३ ।। તેથી આ દ્રવ્યસ્તવ એકાત્તે સાવદ્ય પણ નથી કે ત્યાજય પણ નથી. વળી તે આ બે આલાપકોથી (પૂઅણવત્તિયાએ સક્કારવત્તિયાએથી) પણ જાણવું. (४१७) . १२3. Page #132 -------------------------------------------------------------------------- ________________ जं पुण सुत्ते भणियं, दव्वत्थए सो विरुज्झइ कसिणो। तव्विसयारंभपसंगदोसविणिवारणत्थं तं ।। ४१४ ।। यत् पुनः सूत्रे भणितं द्रव्यस्तव एष विरुध्यते कृत्स्नः । तद्विषयारम्भप्रसङ्गदोषविनिवारणार्थ तत् ।। ४१४ ।। વળી સૂત્રને વિષે જે કહ્યું છે કે દ્રવ્યસ્તવને વિષે સંયમ સંપૂર્ણપણે વિરાધિત થાય છે તે દ્રવ્યસ્તવવિષયક આરંભ કરવાનો પ્રસંગ ન આવે તેથી તે દોષના વારણ માટે કહ્યું છે. (આવું કહેવાથી સાધુજનો દ્રવ્યસ્તવ માટે હિંસાદિ પાપો १२। म अने हीन ३.) (४१४) दव्वत्थयाणुविद्धो, भणिओ भावत्थओ अओ चेव । गंथंतरेसु एवं, नेयव्वं निउणबुद्धीहिं ।। ४१५ ।। द्रव्यस्तवानुविद्धो भणितो भावस्तवोऽतश्चैव । ग्रन्थान्तरेषु एवं नेतव्यं निपुणबुद्धिभिः ।। ४१५ ।। તેથી જ તો અન્ય ગ્રન્થોમાં દ્રવ્યસ્તવથી અનુવિદ્ધ - યુક્ત ભાવસ્તવ કહ્યો छ, मा सूक्ष्म बुद्धिवाणा पोमेवियार. (४१५) . छव्विहनिमित्तमुत्तं, एत्तो भन्नति हेउणो पंच । सद्धाए मेहाए, इञ्चाईसत्तहिँ पएहिं ।। ४१६ ।। षड्विधनिमित्तमुक्तमितो भण्यन्ते हेतवः पञ्च । श्रद्धया मेधया इत्यादिसप्तभिः पदैः ।। ४१६ ।। આમ કાઉસ્સગ્ન કરવાનું છ પ્રકારનું નિમિત્તે કહ્યું, હવે સદ્ધાએ, મેહાએ ઇત્યાદિ સાત પદો વડે પાંચ હેતુઓ કહેવાય છે. (૪૧૬) (सद्धा) सद्धा निओऽभिलासो, पराणुरोहाभिओगपरिमुक्को । तीए उ वड्ढमाणीऍ ठामि उस्सग्गमिय जोगो ।। ४१७ ।। श्रद्धा निजोऽभिलाषः परानुरोधाभियोगपरिमुक्तः । तया तु वर्धमानया तिष्ठामि उत्सर्गमिति योगः ।। ४१७ ।। ૧૨૪ - Page #133 -------------------------------------------------------------------------- ________________ બીજાની પ્રેરણા કે આગ્રહ વિના સ્વયંસ્કુરણાથી ઉભી થયેલી ભાવના તે શ્રદ્ધા, તેવી વધતી જતી શ્રદ્ધાથી કાઉસ્સગ્ન કરું છું, એ પ્રમાણે સંબંધ છે. (૪૧૭) (મેહાએ). एवं चिय मेहाए, मजायाए जिणोवइहाए । अहवा मेहा पन्ना, तीए न उ सुन्नभावेण ।। ४१८ ।। एवमेव मेधया मर्यादया जिनोपदिष्टया । .. अथवा मेधा प्रज्ञा तया न तु शून्यभावेन ।। ४१८ ।। તે જ પ્રમાણે મેઘા-જિનેશ્વરોએ બતાવેલી મર્યાદા વડે અથવા મેધા એટલે બુદ્ધિ, તેના વડે સાવ શૂન્યચિત્ત વડે નહીં-(કાઉસ્સગ્ન કરું છું). (૪૧૮) (ઘીઈએ-ધારણાએ). चित्तसमाही धीई, तयन्नचिंताविउत्तमणवित्ती । धरणं तित्थयरगुणाण नियमणे धारणा वुत्ता ।। ४१९ ।। चित्तसमाधि तिस्तदन्यचिन्तावियुक्तमनोवृत्तिः । धरणं तीर्थकरगुणानां निजमनसि धारणा उक्ता ।। ४१९ ।। ધૃતિ-ચિત્તની સમતોલ અવસ્થા = પરમાત્માના વંદન-પૂજન-સન્માન સિવાયની અન્ય વિચારણાઓથી રહિત મનોવૃત્તિ. ધારણા = તીર્થંકર પરમાત્માઓના ગુણોને પોતાના મનમાં ધારણ કરી રાખવા તે. (૪૧૯). (અણુપ્પાએ-વઢમાણીએ હામિ કાઉસ્સગ્ગ) अणुपेहा मंगलगस्स चिंतणं गुणगणाण वा भणिया । एयाहिँ वड्ढमाणीहिँ ठामि उस्सग्गमिति सुगमं ।। ४२० ।। अनुप्रेक्षा मङ्गलकस्य चिन्तनं गुणगणानां वा भणिता । एताभिर्वर्धमानाभिस्तिष्ठामि उत्सर्गमिति सुगमम् ।। ४२० ।।। મંગલ પદાર્થોનું ચિંતન કે પરમાત્માના ગુણસમૂહનું ચિંતન તેને અનુપ્રેક્ષા | કહી છે. વધતી એવી આ શ્રદ્ધા વગેરે વડે કાઉસ્સગ્ન કરું છું, તે પદાર્થ તો સરળ છે.(૪૨૦) ૧૨૫ Page #134 -------------------------------------------------------------------------- ________________ (मामाले मनिशमा प्रयोन) एयासिं निद्देसो, एवं लाभक्कमेण विन्नेओ । सद्धाभावे मेहा, तब्दावे धिति उ इञ्चाई ।। ४२१ ।। एतासां निर्देश एवं लाभक्रमेण विज्ञेयः । श्रध्धाभावे मेधा, तद्भावे धृतिस्तु इत्यादि ।। ४२१ ।। શ્રદ્ધા, મેધા વગેરેનો આ પ્રમાણે ક્રમવાર નિર્દેશ તે તેના લાભના ક્રમથી वो. सौ प्रथम श्रद्धा, श्रद्धा होय तो मेधा, मेधा होयतीति (प्राप्त वाय.) આ પ્રમાણે આગળ જાણી લેવું. (૪૨૧) (शिध्य प्रश्र) कारणरहियं कजं, घडाइयं जह न सिझइ कयाइ । एवं एयाहिं विणा, काउस्सग्गस्स नहु सिद्धी ।। ४२२ ॥ कारणरहितं कार्य घटादिकं यथा न सिध्यति कदापि । एवमेताभिर्विना कायोत्सर्गस्य न खलु सिद्धिः ।। ४२२ ।। જેમ ઘટપટાદિ કાર્ય કારણ વિના કયારે પણ સિદ્ધ થતું નથી તેમ આ શ્રદ્ધા, મેધા વિગેરે વિના કાયોત્સર્ગની પણ સિદ્ધિ ન થાય - કાયોત્સર્ગ પૂર્ણ ન બને. (४२२) आह-'करेमि' भणित्ता, पुणो वि 'ठामि' ति एत्थ किं भणियं ? । नहि अत्थ कोइ भेओ, किरियाजुयलस्स एयस्स ।। ४२३ ।। आह-'करोमि' भणित्वा पुनरपि 'तिष्ठामि' इत्यत्र किं भणितम् ?। न ह्यत्र कश्चिद् भेदः क्रियायुगलस्यैतस्य ।। ४२३ ।। शिष्य प्रश्न पूछे छे - ' छु' (६२मि) अभइरीने इरी (मो २९ छ) (ઠામિ) એમ અહીંયા કેમ કહ્યું? (બીજી વાર ફરી ક્રિયાપદ કેમ વાપર્યું) કેમકે આ બે ક્રિયાઓમાં કોઈ ભેદ તો દેખાતો નથી. (૪૨૩). (प्रत्युत्तर) भन्नइ-किरियाकालो, निहाकालो य हुंति सिय भिन्ना । ૧૨ ૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ किरियादुगेण इमिणा, निदंसिया एस भावत्थो ।। ४२४ ।। भण्यते-क्रियाकालः निष्ठाकालश्च भवतः स्याद् भिन्नौ । क्रियाद्विकेनानेन निदर्शितौ एष भावार्थः ।। ४२४ ।। ગુરૂભગવંત જવાબ આપે છે – ક્રિયા કરવાનો કાળ અને સમાપ્તિકાળ પ્રાયઃ ભિન્ન હોય છે તે આ બે ક્રિયાપદના ઉપયોગ દ્વારા બતાવ્યું તે અહીં રહસ્ય छे. (४२४) (अश्र-प्रत्युत्तर) अकए काउस्सग्गे, निट्ठाकालो त्ति किं इमं जुत्तं ? | भन्नइ - आसन्नत्तेण कजमाणं कडं जम्हा ।। ४२५ ।। अकृते कायोत्सर्गे निष्ठाकाल इति किमिदं युक्तम् ? 1 भण्यते- आसन्नत्वेन क्रियमाणं कृतं यस्मात् ।। ४२५ । શિષ્યપ્રશ્ન-કાઉસ્સગ્ગ કર્યા વગર એનો સમાપ્તિકાળ આવી જાય તે શું યોગ્ય છે ?, ગુરુ પ્રત્યુત્તર - સમાપ્તિકાળ નજીક હોવાને કારણે ‘કરાતું હોય તેને કરાયેલું મનાય’ તે ન્યાયે સમાપ્તિકાળ લેવામાં દોષ નથી. (૪૨૫) कायस्स परिचाओ, सव्वपयत्तेण कीरमाणो वि । अइदुन्निवारवावारभावओ होइ न हु सुद्धो || ४२६ ।। कायस्य परित्यागः, सर्वप्रयत्नेन क्रियमाणोऽपि । अतिदुर्निवारव्यापारभावतो भवति न खलु शुद्धः ।। ४२६ ।। સર્વશક્તિપૂર્વકના પ્રયત્નથી કરાતો દેહનો પરિત્યાગ પણ અત્યંત દુ:ખે કરીને નિવારી શકાય એવી સૂક્ષ્મ ક્રિયાઓ થઇ જવાથી - શુદ્ધ થતો નથી. (४२५) तम्हा तस्सऽववाया, आगारा जिणवरेहि पन्नत्ता । अन्नत्थूससिएणं, इञ्चाइपएहिं नवहिं तु ।। ४२७ ।। तस्मात् तस्याऽपवादा आकारा जिनवरैः प्रज्ञप्ताः । अन्यत्रोच्छ्वसितेन, इत्यादिपदैर्नवभिस्तु ।। ४२७ ।। ૧૨૭ Page #136 -------------------------------------------------------------------------- ________________ (मनत्य सिसि सूत्र) તેથી (ભંગના દોષથી બચવા) અન્નત્થ ઊસસિએણંથી માંડી નવ પદો દ્વારા તેના અપવાદરૂપ આગારો શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપ્યા છે.(૪૨૭) एत्थ य तइय विभत्ती, दहव्वा पंचमीए अत्थम्मि । अन्नत्थ त्ति पयं पुण, पत्तेयं चेव जोएजा ॥ ४२८ ।। अत्र च तृतीया विभक्तिर्दृष्टव्या पञ्चम्या अर्थे । .. अन्यत्रेति पदं पुनः प्रत्येकमेव योजयेत् ।। ४२८ ।। અહીં ત્રીજી વિભક્તિ પાંચમી વિભક્તિના અર્થમાં જાણવી અને “અન્નત્થ” એટલે કે “આના સિવાય” એ પદ વળી દરેક પદ સાથે જોડવું.(૪૨૮) अन्नत्थूससियाओ, नीससियाओ स एस उस्सगो। एवं सव्वपएसु वि, नवरमिमो एत्थ भावत्थो । ४२९ ।। अन्यत्रोच्छ्वसितात्, निःश्वसितात् स एष उत्सर्गः । एवं सर्वपदेष्वपि नवरमयमत्र भावार्थः ।। ४२९ ।। ઉચ્છવાસ સિવાય, નિશ્વાસ સિવાય બીજે આ કાઉસ્સગ્ન જાણવો આમ સર્વ પદોમાં પણ જાણી લેવું, વિશેષમાં આ પદોનો આ ભાવાર્થ છે- (૪૨૯) सासस्स उड्ढगमणं, ऊससियमहोगई उ निस्ससियं । एयं दुर्ग पि मोत्तुं उस्सग्गो एस मे होउ ।। ४३० ॥ श्वासस्य ऊर्ध्वगमनमुच्छ्वसितम्, अधोगतिस्तु निःश्वसितम् । एतद् द्विकमपि मुक्त्वा उत्सर्ग एष मम भवतु ।। ४३० ।। શ્વાસનું ઉપર જવું તે ઉચ્છવાસ અને નીચે જવું તે વિશ્વાસ, આ બન્નેને छोडीने सामारो (अयानो) परित्यागथामो. (४30) (नावश्य नियुजित था - १५१०) जओ - ऊसास न निरंभइ, आभिग्गहिओ वि किमुय चेट्ठा उ । सज मरणं निरोहे, सुहुमुस्सास तु जयणाए ।। ४३१ ।। ૧૨૮ Page #137 -------------------------------------------------------------------------- ________________ यत - उच्छ्वासं न निरुणद्धि आभिग्रहिकोऽपि किमुत चेष्टा तु । सद्यो मरणं निरोधे सूक्ष्मोच्छ्वासं तु यतनया ॥ ४३१ ।। કેમકે આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે કે - જિનકલ્પી સાધુ ભગવંતો પણ શ્વાસોચ્છવાસને અટકાવતા નથી તો તેની ચેષ્ટાને પણ કેવી રીતે રોકી શકે?, વળી રોકવામાં તરત જ મૃત્યુ પમાય છે તેથી સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ યતનાથી देवा. (४३१) . (पासित, छीत, भारत) एवं च खासियाओ, छीयाओ अभियाओ अन्नत्थ । नवरं इमेसु जयणा, कायव्वा होइ एवं तु ॥ ४३२ ।। एवं च कासितात् क्षुताद् जृम्भिताद् अन्यत्र । नवरम्-एषु यतना कर्तव्या भवति एवं तु ।। ४३२ ।। આ પ્રમાણે ખાંસી, છીંક અને બગાસાને છોડીને (કાઉસ્સગ્ગકરું છું.) ફકત આ ત્રણને વિષે આ પ્રમાણે જયણા કરવી જોઇએ. (૪૩૨) (मावश्य नियुक्ति था - १५११) खास-खुय-जिंभिए मा, हु सत्थमनिलोऽनिलस्स तिव्वुहो। असमाही य निरोहे, मा मसगाई य तो हत्थो । ४३३ ।। कास-क्षुत-जृम्भिते मा खलु शस्त्रमनिलोऽनिलस्य तीव्रोष्णः । असमाधिश्च निरोधे मा मशकादिश्च ततो हस्तः ।। ४३३ ।।। ખાંસી, છીંક અને બગાસું ખાતી વખતે બહારના વાયુ માટે અંદરથી તીવ્ર વેગથી ફેંકાતો ગરમ પવન શસ્ત્ર ન બને, અટકાવવામાં અસમાધિ ન થાય અને भ७२ विगैरेनो पात नथाय तेथी माय रामवी. (४33) खासियमाई पयडा, उडुइयं वायनिग्गमुग्गारो। वायनिसग्गो पवणस्स निग्गमो जो अवाणेण ।। ४३४ ।। कासितादयः प्रकटाः ‘उड्डुइय' वातनिर्गम उद्गारः । ૧૨૯ Page #138 -------------------------------------------------------------------------- ________________ वातनिसर्गः पवनस्य निर्गमो योऽपानेन ।। ४३४ ।। ખાંસી વગેરે તો સ્પષ્ટ જ છે, “ઉડ્ડય” એટલે મુખ વાટે વાયુનું નીકળવું તે ઓડકાર અને ‘વાયનિસગૂણે” એટલે અપાન દ્વારથી (ગુદાના ભાગથી) પવન છૂટવો તે. (૪૩૪) भमली पित्तुदयाओ, भमंतमहिदंसणं निवडणं च । एवं तु पित्तमुच्छा, वि वेयणत्तं भमणरहियं ।। ४३५ ।। भ्रमरी पित्तोदयाद् भ्रममहिदर्शनं निपतनं च । एवं तु पित्तमूर्छाऽपि वेदनत्वं (वेपनत्वं) भ्रमणरहितम्।।४३५।। ભમલી' એટલે પિત્તપ્રકોપના કારણે પૃથ્વી ભમતી દેખાય અને જમીન પર પડી જવાય છે. એ પ્રમાણે પિત્તમૂચ્છ' એટલે ચક્કર ન આવે પણ શરીરમાં કંપન થાય કે પીડા થાય. (૪૩૫) एसु वि जिणेहिं जयणा, उवइट्ठाऽणत्थवारणनिमित्तं । कायव्वेसा विहिणा, इमेण सिध्धंतभणिएण ।। ४३६ ।। एष्वपि जिनैर्यतना उपदिष्टाऽनर्थवारणनिमित्तम् । कर्तव्यैषा विधिना अनेन सिद्धान्तभणितेन ।। ४३६ ।। આ જ આગારોને વિષે આગમમાં બતાવેલ આ વિધિ પ્રમાણે જિનેશ્વર ભગવંતોએ અનર્થને વારવા માટે ઉપદેશેલી જયણા કરવી -પાળવી. (૪૩૬) (આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૫૧૨) वायनिसग्गु-छोए, जयणा सद्दस्स नेव य निरोहो। उड्डोए वा हत्थो, भमली-मुच्छासु य निवेसो ।। ४३७ ।। वातनिसर्गोद्गारे यतना शब्दस्य नैव च निरोधः । उद्गारे वा हस्तो भ्रमरी-मूर्छासु च निवेशः ।। ४३७ ।। વાયુ છૂટે ત્યારે અને ઓડકાર વખતે શબ્દની જયણા કરવી (શબ્દ ન થાય તેની કાળજી રાખવી) પણ બન્નેને અટકાવવા તો નહીં જ. અથવા ઓડકાર વખતે મોં આગળ હાથ રાખવો અને ચક્કર આવે કે પિત્તપ્રકોપથી મૂર્છા આવે ત્યારે નીચે બેસી જવું. (૪૩૭) ૧૩૦ Page #139 -------------------------------------------------------------------------- ________________ एसा चउत्थविरई, पंचमिए तिन्नि हॉति आलावा । ते पुण बहुवयणंता, नेया सुहुमेहि इञ्चाइ ।। ४३८ ।। एषा चतुर्थी विरतिः पञ्चम्यां त्रयो भवन्ति आलापाः । ते पुनर्बहुवचनान्ता ज्ञेयाः 'सूक्ष्मैः' इत्यादि ।। ४३८ । આ ચોથી સંપદા પૂર્ણ થઇ. પાંચમી સંપદામાં ત્રણ આલાવાઓ છે અને તે પણ બહુવચનાંતવાળા સુહુમહિ અંગસંચાલેહિ ઈત્યાદિ આલાવાઓ જાણવા. (४३८) अंगाईसंचाला, लक्खालक्ख त्ति हुति तो सुहुमा । वीरियसजोगयाए, बाहिं अंतो य ते हुति ।। ४३९ ।। अङ्गादिसंचारा लक्ष्यालक्ष्या इति भवन्ति ततः सूक्ष्माः । वीर्यसयोगतया बहिरन्तश्च ते भवन्ति ।। ४३९ ।। અંગ વિગેરેને વિષે જાણી શકાય તેવા કે ન જાણી શકાય તેવા સૂક્ષ્મ કંપનો થાય છે, તે વીર્યથી યુક્ત કાયયોગ હોવાના કારણે શરીરની અંદર તેમજ બહાર थया रे छे. (४३८) (आवश्य नियुक्ति था-१५१३, १४, १५) भणियं च - वीरियसजोगयाए, संचारा सुहुमबायरा देहे । बाहिं रोमंचाई, अंतो खेलाऽनिलाईया ।। ४४० ।। भणितं च - वीर्यसयोगतया संचाराः सूक्ष्म-बादरा देहे । बही रोमाञ्चादिः, अन्तः श्लेष्मा-ऽनिलादिकाः ।। ४४० ।। કહ્યું છે કે – વીર્યયુક્ત કાયયોગ હોવાના કારણે શરીરમાં સૂક્ષ્મ અને બાદર કંપનો થાય છે જેમકે બહાર રોમાંચ ખડા થઇ જવા વિગેરે અને શરીરની અંદર -वायु विगेरेनो संयार. (४४०) ૧૩૧ Page #140 -------------------------------------------------------------------------- ________________ आलोयचलं चखं, मणो व तं दुक्कर थिरं काउं । रूवेहि तयं खिप्पइ, सहावओ वा सयं चलइ ॥ ४४१ ॥ आलोकचलं चक्षुः, मन इव तद् दुष्करं स्थिरं कर्तुम् । रूपैस्तत् क्षिप्यते, स्वभावतो वा स्वयं चलति ।। ४४१ ।। આંખ વસ્તુના દર્શનથી ચલાયમાન થનારી છે તેથી મનની જેમ તેને સ્થિર કરવી દુષ્કર છે. તે કાં તો રૂપો વડે આકર્ષિત થાય છે અથવા સ્વભાવથી જ स्वयं यावे छे. (४४१) तहा - न कुणइ निमेसजत्तं (जुत्तं), तत्थुवओगेण झाणं झाएजा । एगनिसं तु पवन्नो, ज्झायइ साहू अणिमिसच्छो वि ।। ४४२ ॥ इत्यादि ।। तथा - न करोति निमेषयनं (युक्तं) तत्रोपयोगेन ध्यानं ध्यायेत् । एकनिशां तु प्रपन्नो ध्यायति साधुरनिमेषाक्षोऽपि ।। ४४२ ।। इत्यादि ।। સાધુ આંખના પલકારાને અટકાવવાનો) પ્રયત્ન ન કરે, પરંતુ ઉપયોગપૂર્વક ધ્યાન બાવે. એકરાત્રિની પ્રતિમા કે ધ્યાનને સ્વીકારનાર સાધુ અનિમેષ આંખે પણ ધ્યાન કરી શકે. (આમ ઉપરોક્ત ત્રણ ગાથાઓ આવશ્યકમાંથી સાક્ષી તરીકે મૂકી) (૪૪૨) एएर्सि सव्वेसिं, अन्नत्थ ममेस होउ उस्सग्गो। न य नाम एत्तिएहि, अन्नेहि वि एवमाईहिं ।। ४४३ ॥ आगारेहि अभग्गो, होजा अविराहिओ ममुस्सग्गो। तत्थेए आगारा, आईसद्देण संगहिया ।। ४४४ ।। एतेषां सर्वेषामन्यत्र ममैष भवतु उत्सर्गः । न च नाम एतावद्भिरन्यैरपि एवमादिभिः ।। ४४३ ।। ૧૩૨ Page #141 -------------------------------------------------------------------------- ________________ आकारैरभग्मो भवेदविराधितो ममोत्सर्गः । तत्रैते आकारा आदिशब्देन संगृहीताः ।। ४४४ ।। આ બધા આગારોને છોડીને અન્ય કાયાના વ્યાપારોને વિષે મારો આ પરિત્યાગ થાઓ. ફક્ત આટલા જ આગારોથી નહીં, બીજા પણ આવા પ્રકારના...આગારો વડે અગ્નિ અને અવિરાધિત એવો મારો આ કાઉસ્સગ્ન थामी. तमाम श६थी मामा ASHA Bा छ. (४४3) - ( बीसागरोतावेछ) अगणीउ व छिंदेज व, बोहियखोभाइ दीहडक्को वा । आगारेहि अभग्गो, उस्सग्गो एवमाईहिं ।। ४४५ ।। अग्नयो वा छिन्द्याद् वा बोधिकक्षोभादि दीर्घदष्टो वा । आकारैरभग्न उत्सर्ग एवमादिभिः ।। ४४५ ।। अभिथी, लिeusa, पुरुषवि. स्पर्शथी, लोपिseोम (योरनो मय) સર્પદંશ વગેરે આવા પ્રકારના આગારો વડે અગ્નિ એવો મારો કાઉસ્સગ્ન थामी..(४४५) अगणि त्ति पलीवणयं, उच्छिंदेज व विराल-पुरिसाइं। बोहिय चोरविसेसा, तेसिं खोभे पलायणया ।। ४४६ ।। अग्निरिति प्रदीपनकमुच्छिन्द्याद् वा बिडाल-पुरुषादि । बोधिकाः-चौरविशेषास्तेषां क्षोभे पलायनता ।। ४४६ ।। અમિ એટલે આગ, તથા બિલાડો કે પુરૂષ વિ. કોઈ કાઉસ્સગ્નમાં આડ ! પાડે અને બોધિક એટલે ચોરોની એક જાતિ, આ બધાના ઉપદ્રવમાં નાસી જાય. (४४६) दीहो त्ति दीहपहो, भुयंगमो तेण होज जइ डक्को । तो तस्स पडीयारं, कारेज करेज वा जइ वि ।। ४४७ ।। भग्गो सव्वविणट्ठो, विराहिओ देसनासमणुपत्तो। दोण्हं पि अभावाओ, उस्सग्गो होज मम सुद्धो।। ४४८ ।। १33 Page #142 -------------------------------------------------------------------------- ________________ दीर्घ इति दीर्घपृष्ठो भुजंगमस्तेन भवेद् यदि दष्टः । ततस्तस्य प्रतीकारं कारयेत् कुर्याद् वा यद्यपि ।। ४४७ ।। भग्नः सर्वविनष्टो विराधितो देशनाशमनुप्राप्तः । द्वयोरपि अभावादुत्सर्गो भवेद् मम शुद्धः ।। ४४८ ।। દીર્થ એટલે લાંબી પીઠવાળો (લાંબો) સાપ, તેનાથી જો શાયો હોય તો તેનો ઉપચાર સ્વયં કરે કે બીજા પાસે કરાવે તો પણ...ભગ્ન એટલે સંપૂર્ણપણે વિનાશ પામેલો - ભંગ થયેલો અને વિરાધિત એટલે હેજ ખંડિત થયો હોય - અતિચાર લાગ્યો હોય આ બન્નેના અભાવથી (દશનાશ કે સર્વનાશ નહીં थवाथी) भारी 161 शुद्ध थामी. (४४७-४४८) (मागारोन विमा २९.) (સંક્ષેપથી આગાર ચાર પ્રકારના) सोलसभेयागारा, सव्वे चउहा समासओ होति । आगंतुका य सहया, नियोगजा तह य बज्झा य ॥ ४४९ ॥ षोडशभेदा आकाराः सर्वे चतुर्धा समासतो भवन्ति । आगन्तुकाश्च सहजा नियोगजास्तथा च बाह्याश्च ।। ४४९ ।। આ સોળ પ્રકારના આગારો થયા. તે બધા સંક્ષેપથી ચાર પ્રકારના થાય छ. भागन्तुs, स, नियोग४ अनेजाय. (४४८) (मागंतु मागा) आगंतुगा य दुविहा, अप्पनिमित्ता य बहुनिमित्ता य । खासिय-खुय-जंभाइय, अप्पनिमित्ता इमे तिन्नि ।। ४५० ।। आगन्तुकाश्च द्विविधा अल्पनिमित्ताश्च बहुनिमित्ताश्च । कासित-क्षुत-जृम्भादिका अल्पनिमित्ता इमे त्रयः ।। ४५० ।। આગંતુક આગારોબે પ્રકારના હોય છે-j) અલ્પનિમિત્ત ) બહુનિમિત્ત, | તેમાં ખાંસી, છીંક અને બગાસું - આ ત્રણ અલ્પનિમિત્તક આગારો છે. (૪૫૦) ૧૩૪ Page #143 -------------------------------------------------------------------------- ________________ (नानिमित्त मागा) वायनिसरगुडोया, भमली तह चेव पित्तमुच्छा य । एए य बहुनिमित्ता, अजिन्नपित्ताइबहुयत्ता ।। ४५१ ॥ वातनिसर्गोढ्ता भ्रमरी तथैव पित्तमूर्छा च । एते च बहुनिमित्ता अजीर्ण-पित्तादिबहुकत्वात् ।। ४५१ ।। પવન ફૂટવો, ઓડકાર, ભ્રમરી તેમજ પિત્તની મૂર્છા આ ૪ આગારો અજીર્ણ અને પિત્તાદિ નિમિત્તની બહુલતાના કારણે થાય છે તેથી બહુનિમિત્તક सा॥२उवाय छे. (४५१) __(स, नियोग४ अनेमाह) ऊससियं नीससियं, दो सहजा तह निओगजा तिन्नि। खेलं-ग-दिहि-संचालनामया सेसया बज्झा ।। ४५२ ।। उच्छ्वसितं निःश्वसितं द्वौ सहजौ तथा नियोगजास्त्रयः । श्लेष्मा-ङ्ग-दृष्टि-संचारनामकाः शेषका बाह्याः ।। ४५२ ।। ७८७पास मने नि:श्वास में ये स४ मारो छ. (सूक्ष्म मेवा) ४, | અવયવો અને ચક્ષુનો સંચાર, એ ત્રણ નિયોગજ આગારો છે અને બાકીના पा मारो छे. (४५२) (मागारोनी ४३२ शुंछ ?) आह भुयणेक्कपहुणो, वदणकन्जे पयट्टमाणस्स । सत्तवओ न हु जुत्तं, आयारपगप्पणं एयं ।। ४५३ ।। आह भुवनैकप्रभोर्वन्दनकार्ये प्रवर्तमानस्य । सत्त्ववतो न खलु युक्तमाकारप्रकल्पनमेतत् ।। ४५३ ।। શિષ્ય પ્રશ્ન પૂછે છે- સમગ્ર વિશ્વના એક માત્ર સ્વામિ દેવાધિદેવના વંદનના કર્તવ્યમાં પ્રવર્તતા સત્વશાળી જીવને આ આગારોની વિચારણા કરવી એ ४२।५९ योग्य नथी. (४५3) (જિનવંદના વખતે મૃત્યુ પામનાર અવશ્ય સ્વર્ગ કે મોક્ષમાં) ૧૩૫ Page #144 -------------------------------------------------------------------------- ________________ जिणवंदणापयट्टो, पाणञ्चायं करेज जड़ जीवो । मोक्खो वा सग्गो वा, नियमेण करडिओ तस्स ।। ४५४ ।। जिनवन्दनाप्रवृत्तः प्राणत्यागं कुर्याद् यदि जीवः । मोक्षो वा स्वर्गो वा नियमेन करस्थितस्तस्य ।। ४५४ ।। પરમાત્માની વંદનામાં પ્રવૃત્ત જીવ જો કોઇ કારણસર પ્રાણત્યાગ કરે તો મોક્ષ અથવા સ્વર્ગ અવશ્ય તેના હાથવેંતમાં હોય છે.(અવશ્ય મળે છે.) (४५४) (खाणारी राजवामां घोष) का भत्ती तिथयरे ?, का वा एगग्गया मणे तस्स ? | जो वंदणापवत्तो, संभावइ देहसुह- दुक्खे ।। ४५५ ।। का भक्तिस्तीर्थकरे ? का वा एकाग्रता मनसि तस्य ? | यो वन्दनाप्रवृत्तः संभावयति देहसुख-दुःखानि ।। ४५५ ।। જે જીવ વંદનામાં પ્રવૃત્તિ કરતી વખતે પણ શરીરના સુખ ને દુઃખની સંભાળ રાખે છે તેની તીર્થંકર પરમાત્માઓને વિષે ભક્તિ કેવી ? અને તેના મનની એકાગ્રતા પણ કેવી હોઇ શકે ? (અર્થાત્ ન જ હોય) (૪૫૫) (प्रत्युत्तर) आचार्य : नो देहरक्खणट्ठा, आगारपरूवणा इमा किं तु । सुविसुद्धपालणट्ठा, भंगभया चेव भणियं च ।। ४५६ ।। आचार्य : नो देहरक्षणार्थमाकारप्ररूपणा इयं किन्तु । सुविशुद्धपालनार्थं भङ्गभयाचैव भणितं च ।। ४५६ ।। આચાર્ય ભગવંત જવાબ આપે છે - આગારોની પ્રરૂપણા દેહના રક્ષણ માટે નથી કરી પરંતુ સુવિશુદ્ધ રીતે કાયોત્સર્ગનું પાલન થાય તે માટે અને ભંગ ન थाय तेवा लयथी छुरी छे. वणी उधुं छे ने .. (४५५) ૧૩૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ (પાંચમા પંચાશકમાં બારમી ગાથાની સાક્ષી) वयभंगो गुरुदोसो, थेवस्स य पालणा गुणकरी उ । गुरुलाघवं च नेयं, धम्मम्मि अओ य आगारा ।। ४५७ ।। व्रतभङ्गो गुरुदोषः स्तोकस्य च पालना गुणकरी तु । गुरु - लाघवं च ज्ञेयं धर्मेऽतश्चाकाराः ।। ४५७ ।। લીધેલા વ્રતનો ભંગ કરવો એ બહુ મોટો દોષ છે, જ્યારે થોડા વ્રતોનું પાલન એ ગુણને કરનારું છે. આમ ધર્મને વિષે ગુરૂ-લાઘવ (ગુણ વધારે અને દોષ ઓછો) વિચારવું જોઇએ તેથી જ આગારોની પ્રરૂપણા કરી છે.(૪૫૭) किञ्च अविहिमरणं अकाले, सलहिजइ नेय धाम्मियजणाणं । अप्पाणम्मि परम्मि य, जेण समो तेसि परिणामो ॥। ४५८ ।। किञ्च अविधिमरणमकाले श्लाघ्यते नैव धार्मिकजनानाम् । आत्मनि परे च येन समस्तेषां परिणामः ।। ४५८ ।। વળી ધાર્મિક જીવોનું અકાળે અવિધિથી થતું મરણ જરા પણ પ્રશંસાતું નથી (પ્રશસ્ય નથી.) કેમ કે સ્વ અને પરને વિષે તેમનો પરિણામ સમાન હોય છે. (તેથી જેમ પરનો ઘાત હિંસક છે તેમ સ્વનો ઘાત પણ દુષ્ટ છે.) (૪૫૮) जओ भणियं भावियजिणवयणाणं, महत्तरहियाण नत्थि उ विसेसो । अप्पाणम्मि परम्मि य, तो वजे पीडमुभओऽवि ।। ४५९ ।। यतो भणितम् - भावितजिनवचनानां महत्तरहृदयानां नास्ति तु विशेषः । आत्मनि परे च ततो वर्जयेत् पीडामुभतोऽपि ।। ४५९ ।। કેમકે કહ્યું છે કે - જિનેશ્વર ભગવંતોના વચનોને જેણે હૃદયમાં સ્થિર કર્યા છે એવા વિશાળ દિલવાળા જીવોને સ્વ અને પરમાં કોઇ ભેદ હોતો નથી તેથી ૧૩૭ Page #146 -------------------------------------------------------------------------- ________________ बनेन विषे पी.सनी त्या ३. (४५८) अह सत्तमविरईए, चउरो आलावगा इमे होति । जाव य अरिहंताणं, भगवंताणं च इञ्चाई ।। ४६० ।। अथ सप्तमविरतौ चत्वार आलापका इमे भवन्ति । यावञ्च अर्हता भगवतां चेत्यादि ।। ४६० ।।। હવે સાતમી સંપદામાં આ ચાર આલાવાઓ “જાવ અરિહંતાણં ભગવંતાણે त्याहिलोय छे. (४१०) जाव य सद्दो अवधारणम्मि कालप्पमाणविसम्मि । अरहंता भगवंता, भणियसरूवा इमेसिं च ।। ४६१ ।। होउ नमो अरहंताणं ति एवंरूवो भवे नमुक्कारो। तेणं ति तदुबारणपुव्वमहं जा न पारेमि ।। ४६२ ।। ताव त्ति तप्पमाण, कालमहं वोसिरामि अप्पाणं । पयसंबंधो एसो, केहि पुणो करणभूएहिं : ।। ४६३ ।। यावञ्च शब्दोऽवधारणे कालप्रमाणविषये ।। अर्हन्तो भगवन्तो भणितस्वरूपा एषां च ।। ४६१ ।। भवतु नमोऽर्हद्भय इत्येवंरूपो भवेद् नमस्कारः । तेनेति तदुच्चारणपूर्वमहं यावद् न पारयामि ।। ४६२ ।। तावदिति तत्प्रमाणं कालमहं व्युत्सृजाम्यात्मानम् । पदसंबन्ध एष कैः पुनः करणभूतैः ? ।। ४६३ ।। જાવ યુ' શબ્દ અવધારણ અર્થમાં છે. તે કાલ પ્રમાણ વિષયક અવધારણ १२. अरिहंत भगवंतो - पूर्वोत ५३५वामा, तेमने...'नमोसरता' એવા સ્વરૂપવાળો નમસ્કાર થાઓ. તેનાથી એટલે કે તે પદના ઉચ્ચારણપૂર્વક જ્યાં સુધી હું ના પાડું. તાવ૬ એટલે તેટલા પ્રમાણવાળા કાળ સુધી હું સ્વયંનો ત્યાગ કરું છું આવો પદનો સંબંધ છે. એ ત્યાગ શેના વડે કરું છું તે કરણ-સાધન बतावे छे. (४६१-४१२-४१3) १3८ Page #147 -------------------------------------------------------------------------- ________________ काओ देहो तस्स उ ठाणं उड्ढाइणा पगारेण । संठावणमेत्थं पुण, उद्धट्ठाणं खलु पहाणं ।। ४६४ ।। कायो देहस्तस्य तु स्थानमूर्ध्वादिना प्रकारेण । संस्थापनमत्र पुनरूर्ध्वस्थानं खलु प्रधानम् ।। ४६४ ।। કાય એટલે દેહ, તેની ઠાણું એટલે ઉભા રહેવું વિગેરે પ્રકાર વડે ગોઠવણ ક૨વી, અહીં ઉર્ધ્વસ્થાન-ઉભા રહેવું તે મુખ્ય પ્રકાર છે. (કાયોત્સર્ગનો મુખ્ય પ્રકાર ઉભા ઉભા ક૨વાનો) (૪૬૪) तेण उ उस्सग्गेणं, उस्सग्गो एस मज्झ दट्ठव्वो । मोणेण उ वायाए, निरोहरूवेण क रणेण ।। ४६५ ।। तेन तु उत्सर्गेणोत्सर्ग एष मम द्रष्टव्यः । मौनेन वाचो निरोधरूपेण करणेन ।। ४६५ ।। तु તસ્વરૂપ પરિત્યાગ દ્વારા મારો આ પરિત્યાગ જાણવો. ‘મોણેણં’ એટલે વાણિના નિરોધરૂપ મૌન વડે (કાઉસ્સગ્ગ જાણવો)(૪૬૫) झाणेण पंचपरमेट्ठिसंथुईपमुहवत्थुचिंताए । किरियातिगेण सहिओ, अप्पाणं वोसिरामिति ।। ४६६ ।। ध्यानेन पञ्चपरमेष्ठिसंस्तुतिप्रमुखवस्तुचिन्तया । क्रियात्रिकेण सहित आत्मानं व्युत्सृजामीति ।। ४६६ ।। 'झाणेण खेटले पांय परमेष्ठियोनी स्तुति प्रमुख पहार्थोना विन्तन वडे, આમ ત્રણ ક્રિયાઓથી સહિત હું આત્માનો ત્યાગ કરું છું. (૪૬૬) कार्यं च वोसिरामी, ठाणाईएहिँ करणभूएहिं । अप्पाणं ति य निययं, पयघडणा होइ एवं पि ।। ४६७ ।। कायं च व्युत्सृजामि स्थानादिकैः करणभूतैः । आत्मानमिति च नियतं पदघटना भवति एवमपि ।। ४६७ ।। સ્થાન, મૌનાદિ સાધનો વડે કાયાનો ત્યાગ કરું છું અને આત્માનો પણ ૧૩૯ Page #148 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરું છું આ પ્રમાણે નિયત એવી પદઘટના પણ થઇ શકે. (૪૬૭) (प्रश्न) एत्थ उ भणेज कोइ, निरत्थया खासियाइआगारा । भणिऊण नमुक्कारं, करेइ खासाइचेट्ठाओ ।। ४६८ ।। अत्र तु भणेत् कश्चिद् निरर्थकाः कासिताद्याकाराः । भणित्वा नमस्कारं करोति कासादिचेष्टाः ।। ४६८ ।। અહીં કોઇ કહે કે, આ ખાંસી વગેરેના આગારો નિરર્થક મૂકયા છે કેમ કે નમસ્કાર બોલીને (નમો અરિહંતાણં બોલીને) ખાંસી વિગેરે ક્રિયા કરે. (૪૬૮) नवकारपाढमेरो, काउस्सग्गो इहं पडिन्नाओ । तं पुण साहीणं चिय, किं पुण आगारकरणेण ? ।। ४६९ ।। नमस्कारपाठमर्यादः कायोत्सर्ग इह प्रतिज्ञातः । तत् पुनः स्वाधीनमेव किं पुनराकारकरणेन ? ।। ४६९ ।। અહીં તો નમસ્કારના પાઠની મર્યાદાવાળા કાઉસ્સગ્ગની પ્રતિજ્ઞા કરે છે. તે નમસ્કારનો પાઠ તો જયારે ઇચ્છીએ ત્યારે કરી શકાય છે તો પછી આગાર राजवानी ४३२ शी छे ? ( ४५८ ) ऊससियं नीससियं, मोत्तुं अंगाइसुहुमचलणं च । सेसा णिरत्थय च्चिय, आगारा एत्थ गुरुराह ।। ४७० । उच्छ्वसितं निःश्वसितं मुक्त्वाऽङ्गादिसूक्ष्मचलनं च । शेषा निरर्थका एव आकारा अत्र गुरुराह ।। ४७० ।। ઉચ્છ્વાસ, નિઃશ્વાસ અને અંગ વિગેરેના સૂક્ષ્મ કંપનને છોડીને બાકીના આગારો નિરર્થક જ છે. આ પ્રમાણેના પૂર્વપક્ષનો ગુરૂભગવંત ઉત્તર આપે છે. (४७०) (प्रत्युत्तर) सच्चमिह वंदणाए, अड्डुस्सासंतकाउसग्गेसु । १४० Page #149 -------------------------------------------------------------------------- ________________ सहज- निओगजवजा, पायं न घडंति आगारा ।। ४७१ ।। सत्यमिह वन्दनाया अष्टोच्छ्वासान्तकायोत्सर्गेषु । सहज-नियोगजवाः प्रायो न घटन्त आकाराः ।। ४७१ ।। તમારી વાત સત્ય છે, વંદનાને કારણે આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્ગોમાં સહજ અને નિયોગજ આગારોને છોડીને બાકીના આગારો प्राय: घटता नथी (४३री नथी) (४७१) किंतु जिणसासणे इह, गुरु-गुरुतरगा वि होंति उस्सग्गा । पक्ख-चउम्मासगाइसु, भासियमेयं जओ सुत्ते ।। ४७२ ।। किन्तु जिनशासने इह गुरु-गुरुतरका अपि भवन्ति उत्सर्गाः । पक्ष-चतुर्मासकादिषु भाषितमेतद् यतः सूत्रे ।। ४७२ ।। પરન્તુ આ જિનશાસનમાં તેનાથી પણ મોટા અને વધુ મોટા કાઉસ્સગ્ગો પાક્ષિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણાદિને વિષે હોય છે કેમકે સૂત્રમાં આ પ્રમાણે धुंछ .... (४७२) - सायसयं गोसि ऽद्ध तिन्नेव सया हवंति पक्खम्मि । पंच य चाउम्मासे, अहसहस्सं च वरिसम्मि ।। ४७३ ।। सायं शतं गोषेऽध त्रीण्येव शतानि भवन्ति पक्षे । पञ्च च चातुर्मासे अष्टसहस्त्रं च वर्षे ।। ४७३ ।। सid १00 श्वासोश्वास प्रभास, ५० सवारे, पाये 300, ચાતુર્માસિક દિવસે ૫૦૦, અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૦૦૮ શ્વાસોશ્વાસ प्रभास 516स वो. (४७3) कारणनियमविसेसा, एत्तो ऊणाहिया ऽवि विजंति । सव्वेसि तेसि करणे, एगो चिय दंडओ एसो।। ४७४ ।। कारणनियमविशेषादित उनाधिका अपि विद्यन्ते । सर्वेषां तेषां करणे एक एव दण्डक एषः ।। ४७४ ।। ૧૪૧ Page #150 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટ કારણ કે નિયમથી આનાથી હીન કે અધિક પ્રમાણવાળા કાયોત્સર્ગો પણ હોય છે. તે સર્વે કાયોત્સર્ગોને કરવા માટે આ એક જ સૂત્ર છે. (४७४) नूर्ण तयत्थमेए, परूविया बहुविहा ऽवि अववाया । नवकारपढणसीमाकरणे पुण एस भावत्थो ॥ ४७५ ।। नूनं तदर्थमेते प्ररूपिता बहुविधा अपि अपवादाः । नमस्कारपठनसीमाकरणे पुनरेष भावार्थः ॥ ४७५ ।। તેથી ખરેખર તે મોટા કાયોત્સર્ગો માટે જ ઘણા પ્રકારના અપવાદો બતાવ્યા છે. પારતી વખતે નવકારનું પદ બોલવાની મર્યાદા રાખવાનું રહસ્ય આ છે. (४७५) (ना२नी मर्याानु २४२५) पुन्नम्मि वि उस्सग्गे, अभणियनवकारपारणे भंगो। भणिए ऽवि तम्मि भंगो, नियनियमाणे अपुन्नम्मि ॥ ४७६ ।। पूर्णेऽप्युत्सर्गेऽभणितनमस्कारपारणे भङ्गः । । भणितेऽपि तस्मिन् भङ्गः निजनिजमानेऽपूर्णे ।। ४७६ ।। કાયોત્સર્ગ પૂર્ણ થયા પછી “નમો અરિહંતાણં” બોલ્યા વગર પારીએ તો કાયોત્સર્ગનો ભંગ છે. અને “નમો અરિહંતાણં' કાઉસ્સગ્નનું પ્રમાણ પૂરું થયા विना बोलीभेतो ५९ मंगथाय छे. (४७१) ता सव्वं निरवजं, दंडयसुत्तं इमं मुणेयव्वं । कायव्वो उस्सग्गो, दोसविमुक्को इमे ते उ ॥ ४७७ ।। तस्मात् सर्वं निरवद्यं दण्डकसूत्रमिदं ज्ञातव्यम् । कर्तव्य उत्सर्गो दोषविमुक्त इमे ते तु ।। ४७७ ।। તેથી આ સંપૂર્ણ દંડક સૂત્ર નિર્દોષ- દોષ રહિત જાણવું. આવો કાયોત્સર્ગ દોષરહિતપણે કરવો જોઈએ. તે દોષો આ પ્રમાણે છે. (૪૭૭) ૧૪૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ (डा सग्गना २१ घोषो) घोडग १ लया २ य खंभे ३, कुडे ४ माले य ५ सबरि ६ वहु ७ नियले ८ । लंबुत्तर ९ थण १० उद्धी ११, संजय १२ खलिणे य १३ वायस १४ कविट्ठे १५ ।। ४७८ ।। घोटको १ लता च २ स्तम्भः ३, कुड्यं ४ मालश्च ५ शबरी ६ वधूः ७ निगडः ८ । लम्बोत्तर ९ स्तनः १० ऊर्ध्व ११, संयतः १२ खलिनश्च १३ वायसः १४ कपित्थम् १५ ।। ४७८ ।। उसग्ना घोषो या प्रमाणे - ( १ ) सता (२) स्तम्भ (3) डुडय (४) भास (4) शजरी (५) वधू (७) निगड (८) संजोत्तर (८) स्तन (१०) उध्वी (११) संयत (१२) पसिन (13) वायस (१४) पित्थ. (४७८) सीसोकंपिय १६ मूई १७, अंगुलि १८ भमुहा य १९ वारुणी २० पेहा २१ । नाभीकरयलकुप्परऊसारियपारियम्मि थुई ।। ४७९ ।। शीर्षावकम्पितं १६ मूकी १७ अङ्गुली १८ भ्रूश्च १९ वारुणी २० प्रेक्षा २१ । नाभिकरतलकूर्परोत्सारितपारित स्तुतिः ।। ४७९ ।। शीर्षावऽस्पित (१५) भू (१७) अंगुली (१८) अमर (१८) वारुसी (૨૦) પ્રેક્ષા (૨૧), નાભી પર કોણી આવે તે રીતે હાથ ઉંચા કરી કાયોત્સર્ગ પા૨ી સ્તુતિ બોલે. (૪૭૯) (घोषोनो भावार्थ) " आसो व्व विसमपायं गायं ठावित्तु ठाइ उस्सगं । कंपइ काउस्सग्गे, लय व्व खरपवणसंगेण ।। ४८० ।। १ अश्व इव विषमपादं (प्रायं) गात्रं स्थापयित्वा ૧૪૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ तिष्ठत्युत्सर्गम् । २ कम्पते कायोत्सर्गे लतेव खरपवनसंगेन ।। ४८० ॥ ૧) ઘોટક દોષ :- ઘોડાની જેમ આડા-અવળા પગ પર શરીરને ટેકવી કાઉસગ્ગ કરે. (પગ ઉંચો કે વાંકો રાખે.) ૨) લતા :- તીવ્ર પવનના ઝાટકાથી વેલડી જેમ ધ્રૂજે તેમ શરીરને કાઉસગ્ગમાં पावे. (४८०) अवथंभिय कुणइ काउस्सग्गं तु । स्वंभे वा कुड्डे वा, माले व उत्तमंग, अवथंभिय कुणइ (ठाइ) उस्सगं ।। ४८१ ।। ३ स्तम्भे वा ४ कुड्ये वा अवष्टभ्य करोति कायोत्सर्गं तु । ५ माले वा उत्तमाङ्गमवष्टभ्य करोति (तिष्ठति ) उत्सर्गम् । ४८१ । ૩-૪) સ્તમ્ભ દોષ, કુંડય દોષ :- થાંભલાને કે ભીંતને અઢેલીને કાઉસગ્ગ १२. ५) भास होष :- (उपरना भाणियाने माथु खडाडी आसग्ग १३. (४८१ ) सबरी वसणविरहिया, करेहि सागारियं जह ठएइ । ठइऊणं गुज्झदेसं, करेहि इय कुणइ उस्सग्गं ।। ४८२ ।। ६ शबरी वसनविरहिता करैः सागारिकं यथा स्थगयति । स्थगयित्वा गुह्यदेशं करैरिति करोत्युत्सर्गम् ।। ४८२ ।। ૬) શબરી દોષ :- જેમ કોઇ નિર્વસ્ત્ર ભીલ સ્ત્રી બે હાથ વડે ગુહ્ય ભાગને ઢાંકે છે તેમ બે હાથ વડે ગુહ્ય ભાગને ઢાંકીને કાઉસગ્ગ કરે તે શબરી દોષ. (४८२) अवणामिउत्तिमंगो, ठाउ (काउ) स्सग्गं जहा कुलवहु (व्व) स्स निगलियओ विव चलणे, वित्थारिय अहव मेलविउ || ४८३ ॥ ७ अवनामितोत्तमाङ्गस्तिष्ठति (काय) उत्सर्गं यथा कुलवध्वाः ( धूरिव) । ८ निगडित इव चरणान् विस्तार्य अथवा मेलयित्वा ।। ४८३।। १४४ Page #153 -------------------------------------------------------------------------- ________________ જેમ કોઈ કુલીન પુત્રવધૂ હોય તેમ મસ્તક નમાવીને કાઉસગ્ન કરે તે पोष. (७) ૮) નિગડદોષ - જાણે પગમાં બેડી નાખી હોય તેમ પગને પહોળા કરીને કે संडीयीने 5163015३ ते. (४८3) काऊण चोलपट्टे, अविहीए नाहिमंडलस्सुवरि । हिट्ठा य जाणुमेत्तं, चिट्ठइ लंबुत्तरुस्सग्गं ।। ४८४ ।। ९ कृत्वा चोलपट्टमविधिना नाभिमण्डलस्योपरि । अधश्च जानुमानं तिष्ठति लम्बोत्तरोत्सर्गम् ॥ ४८४ ।। ૯) લંબોત્તર દોષ :- અવિધિથી ચોલપટ્ટકને નાભિના ભાગથી ઉપર અને નીચે ઢીંચણ સુધી લાંબો રાખીને કાઉસગ્ન કરે તે લંબોત્તર દોષ. (૪૮૪) उच्छाइऊण य थणे, चोल(ग)पट्टेण ठाइ उस्सगं । दंसाइरक्खणट्ठा, अहवा अन्नाणदोसेण ॥ ४८५ ॥ १० अवच्छाद्य च स्तनान् चोल(क)पट्टेन तिष्ठत्युत्सर्गम् । दंशादिरक्षणार्थमथवा अज्ञानदोषेण ।। ४८५ ।। ૧૦) ડાંસ, મચ્છર વિગેરેથી રક્ષણ માટે અથવા અજ્ઞાનજનિત દોષના કારણે છાતીના ઉપરના ભાગને ચોલપટ્ટાથી ઢાંકીને કાઉસગ્ન કરે તે સ્તન દોષ. (४८५) मेलित्तु पण्हियाओ, चलणे वित्थारिऊण बाहिरओ। ठाउस्सग्गं एसो, बाहिरउद्धी मुणेयव्वो ।। ४८६ ।। . ११ मेलयित्वा पृष्णिकाश्चरणान् विस्तार्य बाह्यतः । तिष्ठत्युत्सर्गमेष बाह्यो: ज्ञातव्यः ।। ४८६ ।। પગની પાનીને જોડી રાખી, પગને બહાર પહોળા રાખી કાઉસ્સગ્ન કરે તે |बायोली नामनो घोषवो . (४८१) अंगुढे मेलविउं, वित्थारिय पण्हियाओ बाहिं तु । ૧૪૫ Page #154 -------------------------------------------------------------------------- ________________ ठाउस्सग्गं एसो, भणिओ अब्धेितरुद्धि त्ति ।। ४८७ ॥ अङ्गुष्ठान् मेलयित्वा विस्तार्य पृष्णिका बहिस्तु । तिष्ठत्युत्सर्गमेष भणितोऽभ्यन्तरोर्वीति ।। ४८७ ।। અંગુઠાઓને એકઠા કરી પાનીને બહાર બાજુ પહોળી કરી કાઉસ્સગ્ન કરે तेने अभ्यन्तरोवा होपवाय छे. (११)(४८७) कप्पं वा पहुं वा पाउणिउं संजई व उस्सग्गे। ठाइ य खलिणं व जहा, रयहरणं अग्गओ काउं ।। ४८८ ॥ १२ कल्पं वा पट्टे वा प्रगुणयित्वा संयतीवोत्सर्गम् । १३ तिष्ठति च खलिनमिव यथा रजोहरणमग्रतः कृत्वा ।।४८८। ૧૨) સંયતી દોષ :- સાધ્વીજીની જેમ કપડા વડે કે ચોલવટ્ટા વડે આખા શરીરને ઢાંકી કાઉસગ્ન કરે. ૧૩) ખલિન ઘેષ :- ઘોડાના ચોકડાની જેમ રજોહરણ આગળ રાખીને 6स ३. (४८८) भामेइ तहा दिहि, चलचित्तो वायसो व उस्सगे। छप्पइआण भएण व, कुणेई पट्टे कविढं व ।। ४८९ ।। १४ भ्रामयति तथा द्दष्टिं चलचित्तो वायस इवोत्सर्गे । १५ षट्पदिकानां भयेनेव(वा) करोति पढें कपित्थमिव।।४८९।। ૧૪) વાયસ દોષ - કાગડાની જેમ ચલચિત્તવાળો કાઉસગ્નમાં આમ તેમ આંખને ભમાવે તે. ૧૫) કપિત્થ દોષ :- ભમરીઓના ભયથી જાણે કોઠાના ફળની જેમ કપડાને गोटो वाणीने राणे. (४८८) सीसं पकंपमाणो, जक्खाइट्ठो व्व कुणइ उस्सग्गं । मूओ व हुंहुयंतो, तहेव छिजंतमाईसु ।। ४९० ।। १६ शीर्ष प्रकम्पमानो यक्षाविष्ट इव करोत्युत्सर्गम् । १७ मूक इव(वा) हुँहुकयन् तथैव छेद्यान्तादिषु ।। ४९० ।। १४७ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૬) શીર્ષાવકમ્પિત - જાણે યક્ષથી આવિષ્ટ થયો હોય તેમ માથું હલાવતો કાઉસગ્ન કરે, ૧૭) મૂકી:- તે જ રીતે મુંગાની જેમ સંપદા પૂર્ણ થાય ત્યારે કે કાઉસ્સગ્નના | ते 'ई' मेवोमवा ४३. (४८०) अंगुलि-भमुहाओ वि(चि)य चालिंतो तह(य) कुणइ उस्सग्गं । आलावयगणणहा, संठवणत्थं च जोयाणं ।। ४९१ ।। १८ अगुली-ध्रुवोऽपि च (एव) चालयन् तथा(च) करोति उत्सर्गम् । १९ आलापकगणनार्थं संस्थापनार्थं च योगानाम् ।। ४९१ ।। ૧૮-૧૯) અંગુલિ-ભ્રમર દોષ :- આલાવાઓને ગણવા માટે તેમજ સરવાળાને યાદ રાખવા માટે આંગળી તેમજ આંખની ભ્રમરને ચલાવતાં यावतi Gस ७३. (४८१) काउस्सग्गम्मि ठिओ, सुरा जहा बुडबुडेइ अव्वत्तं । अणुपेहंतो तह वानरो व्व चालेइ उहउडे ।। ४९२ ।। २० कायोत्सर्गे स्थितः सुरा यथा बुडबुडयति अव्यक्तम् । २१ अनुप्रेक्षमाणस्तथा वानर इव चालयति ओष्ठपुटानि ।। ४९२ ।। ૨૦) વાણી :- દારૂ પીધેલા માણસની જેમ કાઉસ્સગ્નમાં રહેલો માણસ બુડબુડ એવો અસ્પષ્ટ અવાજ કરે. २१) प्रेक्षा :- अनुप्रेक्षा तो रानी महोडीने ६६वे.(४८२.) एए काउस्सग्गं, कुणमाणेण वि बुहेण दोसा ओ। सम्म परिहरियव्वा, जिणपडिकुट्ठ त्ति काऊणं ।। ४९३ ।। एते कायोत्सर्ग कुर्वताऽपि बुधेन दोषास्तु । सम्यक् परिहर्तव्या जिनप्रतिकुष्टा इति कृत्वा ।। ४९३ ।। કાઉસ્સગ્ન કરનારા પંડિત જને, જિનેશ્વર ભગવંતોએ આનો પ્રતિષેધ કર્યો ૧૪૭ Page #156 -------------------------------------------------------------------------- ________________ છે એમ વિચારી આ બધા દોષોનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. (દોષરહિત स२०१२वो ऽ.) (४८3) एए सामन्नेणं, दोसा एगवीस होति उस्सग्गे । अहिगारिविसेसाओ, केइ कस्सइ न हि घडंति ॥ ४९४ ।। एते सामान्येन दोषा एकविंशतिर्भवन्ति उत्सर्गे । अधिकारिविशेषात् केचित् कस्यचिद् न हि घटन्ते ।। ४९४।। કાઉસ્સગ્નમાં સામાન્યથી આ એકવીશ દોષો હોય છે. વિશિષ્ટ અધિકારીને આશ્રીને કેટલાક દોષો કોઇકને ઘટતા નથી. (૪૯૪). लंबुत्तर-थणछायण, संजइदोसा न हुंति समणीणं । वहुलंबुत्तर-थणछायणं च दोसा च सड्ढीणं ।। ४९५ ।। लम्बोत्तर-स्तनच्छादनौ संयतीदोषौ न भवतः श्रमणीनाम् । वधू-लम्बोत्तर-स्तनच्छादनं च दोषा न श्राद्धीनाम् ।। ४९५ ।। લંબોત્તર અને સ્તન છાદન, આ સાધુ ભગવંતના બે દોષો સાધ્વીજી ભગવંતને હોતા નથી તેમજ વધૂ, લંબોત્તર અને સ્તન છાદન એ દોષો શ્રાવિકાઓને નથી હોતા. (૪૫) खलिण-कविठ्ठदुर्ग पुण, अगीइसेहाइयाण संभवइ । संभवइ गिहत्थाणऽवि, कयाइ एगत्तभावम्मि ।। ४९६ ।। खलिन-कपित्थद्विकं पुनरगीत-शैक्षादिकानां संभवति । संभवति गृहस्थानामपि कदाचिदेकत्वभावे ।। ४९६ ।। ખલિન અને કપિત્થ આ બે દોષો અગીતાર્થ, બાળ સાધુ વિગેરેને જ સંભવે અને કયારેક એકલપણામાં કાઉસ્સગ્ન કરતા ગૃહસ્થોને પણ સંભવે. (૪૯૬) इय दोसविप्पमुक्को, उस्सग्गे चिंतिऊण मंगलगं । भणिऊण नमोकारं, पारइ विहिणा असंभतो ।। ४९७ ।। इति दोषविप्रमुक्त उत्सर्गे चिन्तयित्वा मङ्गलकम् । .१४८ - Page #157 -------------------------------------------------------------------------- ________________ भणित्वा नमस्कारं पारयति विधिनाऽसंभ्रान्तः ।। ४९७ ।। આ પ્રમાણે દોષરહિત કાઉસગ્નમાં મંગલિક સ્તોત્રનો પાઠ કરી “નમો सरिता' मोदी.विधिपूर्व तावतिय (516स२२) पारे. (४८७) परमेटिनमोक्कारं, सक्कइभासाइ भणइ थुइसमए । पुरिसो न चेव इत्थी, पायइभासानिबद्धं पि ।। ४९८ ।। परमेष्ठिनमस्कार संस्कृतभाषया भणति स्तुतिसमये । पुरुषो नैव स्त्री प्राकृतभाषानिबद्धमपि ।। ४९८ ।। પુરુષ, સ્તુતિ બોલવાના સમયે સંસ્કૃત ભાષામાં પંચપરમેષ્ઠિનો નમસ્કાર (નમોડર્વતસિદ્ધા...) બોલે જ્યારે સ્ત્રી સંસ્કૃત તો ન બોલે, પ્રાકૃતભાષાનો नमा२ (नभी सरित) ५ न बोले. (४८८) जइ एगो देइ थुई, अहऽणेगे तो थुई पढइ एगो । अन्ने उस्सग्गडिया, सुणंति जा सा परिसमत्ता ।। ४९९ ॥ यद्येकः ददाति स्तुतिमथानेके ततः स्तुतिं पठत्येकः । अन्ये उत्सर्गस्थिताः श्रुण्वन्ति यावत्सा परिसमाप्ता ।। ४९९ ।। જો એકલો હોય તો કાઉસગ્ગ પારી) સ્તુતિ બોલે, અને જો અનેક જણ ભેગા હોય તો એક જણ સ્તુતિ બોલે, બાકીના જ્યાં સુધી તે સ્તુતિ પૂરી ન થાય ત્યાં સુધી કાઉસ્સગ્નમાં રહી સાંભળે. (૪૯૯) एत्थ य पुरिसथुईए वंदइ देवे चउन्विहो संघो। इत्थीथुइए दुविहो, समणीओ साविया चेव ।। ५०० ।। अत्र च पुरुषस्तुतौ वन्दते देवान् चतुर्विधः सङ्घः । स्त्रीस्तुतौ द्विविधः श्रमण्यः श्राविकाश्चैव ।। ५०० ।। અહીં (ચૈત્યવન્દનામાં) પુરુષ સ્તુતિ બોલે ત્યારે ચતુર્વિધ સંઘ દેવ વાંદે, જ્યારે સ્ત્રી સ્તુતિ બોલે ત્યારે દ્વિવિધ સંઘ - સાધ્વીજી અને શ્રાવિકાસંઘ દેવ iहे. (स्त्रीनी स्तुति पु३५ने न यावे.) (400) ૧૪૯ Page #158 -------------------------------------------------------------------------- ________________ बिंबस्स जस्स पुरओ, पारद्धा वंदना थुई तस्स । चेइयगेहे सामन्नवंदणे मूलबिंबस्स ।। ५०१ ॥ बिम्बस्य यस्य पुरतः प्रारब्धा वन्दना स्तुतिस्तस्य । चैत्यगेहे सामान्यवन्दने मूलबिम्बस्य ।। ५०१ ।। જે પ્રતિમાજીની સામે ચૈત્યવંદનાનો પ્રારંભ કર્યો હોય તેમની સ્તુતિ બોલવી, અને જો જિનમંદિરમાં સામાન્યથી ચૈત્યવંદના કરાતી હોય. (કોઇ એક પ્રતિમાજીને ઉદ્દેશી ચૈત્યવન્દના ન કરાતી હોય) તો મૂલનાયક ભગવાનની स्तुति जोसवी. (५०१ ) जओ जेसिं भावजिणाणं, विहियं सक्कत्थएण संथवणं । जेसिं च चेइयाणं, कओ मए वंदणुस्सग्गो ।। ५०२ ।। यत : येषां भावजिनानां विहितं शक्रस्तवेन संस्तवनम् । येषां च चैत्यानां कृतो मया वन्दनोत्सर्गः ।। ५०२ ।। જે ભાવ જિનેશ્વરોની શક્રસ્તવ વડે સ્તવના કરી છે, જેમના ચૈત્યોને વંદન કરવા માટેનો કાઉસગ્ગ મારા દ્વારા કરાયો છે. (૫૦૨) तेसिं भुवणगुरूणं, ससुरासुरमणुयवंदियकमाणं । नामाणुकित्तणेणं, करेमि सुकयत्थमप्पाणं ।। ५०३ ।। तेषां भुवनगुरूणां ससुराऽसुरमनुजवन्दितक्रमाणाम् । नामानुकीर्तनेन करोमि सुकृतार्थमात्मानम् ।। ५०३ ।। દેવો, અસુરો અને મનુષ્યોની પર્ષદા જેમના ચરણકમલમાં નમસ્કાર કરે છે તેવા ત્રણે ભુવનોના ગુરૂ એવા પરમાત્માઓના નામનું ઉત્કીર્તન કરવા વડે મારા આત્માને હું અત્યંત કૃતાર્થ કરું. (૫૦૩) अहवा भारहवासे, एए आसन्नकालभावित्ता । ૧૫૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ आसन्न मे उवयारहेयवो उसहपमुहजिणा ॥ ५०४ ॥ अथवा भारतवर्षे एते आसन्नकालभावित्वात् । आसन्ना मम उपकारहेतव ऋषभप्रमुखजिनाः ।। ५०४ ।। અથવા ભરતક્ષેત્રમાં નજીકના કાળમાં થયેલા હોવાને કારણે આ ઋષભદેવ વગેરે જિનેશ્વરો મારા નજીકના ઉપકારી છે. (૫૦૪) तम्हा जुजइ विहिणा, सविसेसमिमेसि वंदणं काउं । नामुक्कित्तणपुव्वं, करेमि ता गरुयभत्तीए । ५०५ ।। तस्माद् युज्यते विधिना सविशेषमेषां वन्दनं कर्तुम् । नामोत्कीर्तनपूर्वं करोमि ततो गुरुकभक्त्या ।। ५०५ ।। તેથી વિધિપૂર્વક તે પરમાત્માઓનું સવિશેષ વંદન કરવું યોગ્ય છે તેથી ઉત્કૃષ્ટ ભક્તિથી નામોત્કીર્તનપૂર્વક વંદન કરું છું. (૫૦૫) एतं परिभावंतो, पाए पाए पवत्तवीसामो । चउवीसत्थयसुतं, पढइ ठिओ जोगमुद्दाओ ।। ५०६ ।। एवं परिभावयन् पादे पादे प्रवृत्तविश्रामः । चतुर्विंशतिस्तवसूत्रं पठति स्थितो योगमुद्रातः ।। ५०६ ।। આ પ્રમાણે ભાવનાથી ભાવિત બનતાં, એક-એક પદે વિશ્રામ કરતાં (અટકતા), યોગમુદ્રામાં ઉભા રહી ચોવીશ જિનેશ્વરોની સ્તુતિનું સૂત્ર બોલે. ताप्रमाणे (409) "लोगस्सुजोयगरे” इत्यादि । "लोकस्य उद्योतकरान् ” इत्यादि ।। 'दोsने प्रशित ४२ना।' वि. एगो एत्थ सिलोगो, छक्कै गाहाण होइ विनेयं । तह पायपमाणाओ, अट्ठावीसं च विरईओ ॥ ५०७ ।। ૧૫૧ Page #160 -------------------------------------------------------------------------- ________________ एकोऽत्र श्लोकः षट्कं गाथानां भवति विज्ञेयम् । तथा पादप्रमाणाद् अष्टाविंशतिश्च विरतयः ।। ५०७ ।। અહીં (લોગસ્સ સૂત્રમાં) એક શ્લોક છે અને છ ગાથાઓ છે તે જાણવી અને એક પદ પ્રમાણવાળી અઠ્યાવીસ (૨૮) સંપદાઓ છે. (૫૦૭) एत्थं पुण अरिहंते, कम्मपयं कित्तइस्समिइ किरिया। एयारो पुण सिद्धो, बीयविभत्तीए बहुवयणं ।। ५०८ ॥ अत्र पुनर् 'अर्हतः' कर्मपदं 'कीर्तयिष्यामि' इति क्रिया। एकारः पुनः सिद्धः द्वितीयाविभक्तौ बहुवचनम् ।। ५०८ ।। અહીં પ્રથમ શ્લોકમાં “અરિહંત' (અરિહંતોને) એ કર્મપદ - છે, અને કીર્તયિષ્યામિ' (સ્તવીશ) એ ક્રિયા છે અને અરિહતેમાં અંત્ય “એ” તે દ્વિતીયા વિભક્તિના બહુવચનના પ્રત્યય તરીકે સિદ્ધ થયેલો છે. (૫૦૮) भणियं च पाइयलक्खणे - ए होइ अयारते, एयम्मि बीयाए बहुसु पुंलिंगे। तह तइयाछट्ठीसत्तमीणमेगम्मि महिलत्थे ।। ५०९ ।। भणितं च प्राकृतलक्षणे - 'ए' भवति अकारान्ते एकस्मिन्, द्वितीयाया बहुषु पुंलिङ्गे । तथा तृतीया-षष्ठी-सप्तमीनामेकस्मिन् महिलार्थे (स्त्रीलिङ्ग) ।। ५०९ ।। અકારાન્ત પુલિંગ પ્રથમ એકવચનના અંતે , દ્વિતીયા બહુવચનના અંતે પણ પ્રત્યય હોય છે. તથા સ્ત્રીલિંગમાં તૃતીયા-ષષ્ઠી-સપ્તમી એકવચનનો प्रत्यय ५९ ए डोय छे. (५०८) एत्थ उदाहरणं - ताविंतीए अमित्ते, तुह असिलडीए पत्थिव ! रणम्मि । निव्वावंतीए मणं, विप्फुरियं निययसेणाए ।। ५१० ।। ૧૫ર Page #161 -------------------------------------------------------------------------- ________________ - अत्रोदाहरणम् - तापयन्त्या अमित्रान् तव असिंयष्ट्या पार्थिव ! रणे । निर्वापयन्त्या मनाग विस्फुरितं निजकसेनया ।। ५१० ।। હે રાજન ! યુદ્ધભૂમિમાં તારા શત્રુઓને ત્રાસ પમાડતી-તપાવતી એવી તલવારને શાંત પાડતી હોય તેમ તારી સેનાએ થોડું પરાક્રમ કર્યું. (તારી સેનાએ થોડુંક જ પરાક્રમ કર્યું, બાકી શત્રુઓ તો તારી તલવારના પ્રતાપથી જ ભાગી गया). (५१०) अहविहपाडिहरं, जम्हा अरहंति तेण अरिहंता । लोगस्सुजोयगरा, एयं तु विसेसणं तेसिं ।। ५११ ।। अष्टविधप्रातिहार्य यस्मादर्हन्ति तेनार्हन्तः । लोकस्योद्योतकरा एतत् तु विशेषणं तेषाम् ।। ५११ ।।। અષ્ટવિધ પ્રાતિહાર્યને જેઓ યોગ્ય છે તેથી તેમને અહિંન્ત કહેવાય છે. 'aisit Astश ४२ना२।' सातो तेमनु विशेष छे. (५११) नामाइभेयभिन्नो, लोगो बहुहा जिणागमे भणिओ। पंचत्थिकायरूवो, घेत्तव्वो एत्थ पत्थावे ।। ५१२ ।। नामादिभेदभिन्नो लोको बहुधा जिनागमे भणितः । पञ्चास्तिकायरूपो ग्रहीतव्योऽत्र प्रस्तावे ।। ५१२ ।। નામ, સ્થાપના વિ. ભેદવાળો ઘણા પ્રકારનો લોક જિનઆગમમાં કહેવાયો છે તેમાંથી અહીં પ્રસ્તુતમાં પાંચ અસ્તિકાયસ્વરૂપ (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય) લોક महासवानो छे. (५१२) उज्जोओ वि हु दुविहो, नायव्वो दव्वभावसंजुत्तो। दव्वे चंदाइकओ, केवलनाणुब्भवो भावो ।। ५१३ ॥ उद्योतोऽपि खलु द्विविधो ज्ञातव्यो द्रव्यभावसंयुक्तः । ૧૫૩ PROM Page #162 -------------------------------------------------------------------------- ________________ द्रव्ये चन्द्रादिकृतः केवलज्ञानोद्भवो भावः ।। ५१३ ।। દ્રવ્ય અને ભાવથી સંયુક્ત - દ્રવ્ય અને ભાવ એમ બે વિભાગથી ઉદ્યોત પણ બે પ્રકારનો જાણવો. દ્રવ્ય ઉદ્યોત ચન્દ્ર-સૂર્યાદિથી કરાતો પ્રકાશ અને ભાવ ઉદ્યોત તે કેવળજ્ઞાનથી ઉત્પન્ન થતો સકલપદાર્થાવભાસી પ્રકાશ. (૫૧૩) भणियं च दव्वुजोउजोओ, पहा पयासेइ परिमियं स्वेत्तं । भावुजोउजोओ, लोयालोयं पयासेइ ।। ५१४ ।। भणितं च द्रव्योद्योतोद्योतः प्रभा प्रकाशयति परिमितं क्षेत्रम् । भावोद्योतोद्योतो लोकालोकं प्रकाशयति ।। ५१४ ।। કહ્યું છે ને કે – દ્રવ્યોઘોતના પ્રકાશની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે જ્યારે ભાવઉદ્યોતનો પ્રકાશ લોક અને અલોક બન્નેને પ્રકાશિત કરે છે. (५१४) लोगस्सुजोयगरा, दव्वुजोए य न हु जिणा होंति । भावुजोयकरा पुण, होंति जिणवरा चउव्वीस ।। ५१५ ।। लोकस्योद्योतकरा द्रव्योद्योते च न खलु जिना भवन्ति । भावोद्योतकराः पुनर्भवन्ति जिनवराश्चतुर्विंशतिः ।। ५१५ ।। લોકને પ્રકાશ કરનારા જિનેશ્વર ભગવંતો દ્રવ્યઉદ્યોતમાં નથી હોતા - દ્રવ્યોઘોત કરનારા નથી હોતા, તે ૨૪ જિનેશ્વર ભગવંતો તો ભાવ ઉદ્યોતને अरनारा होय छे. (474) (धर्मनी व्याप्या) दव्वे वत्थुसहावो, धम्मो गम्माइणं च ववहारो । कुप्पावयणगओ वा भावे सुय चरणरूवो त्ति ।। ५१६ ।। द्रव्ये वस्तुस्वभावो धर्मो गम्याऽऽदीनां च व्यवहारः । ૧૫૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ कुप्रावचनगतो वा भावे श्रुत-चरणरूप इति ।। ५१६ ।। (હવે ધર્મ શબ્દની વ્યાખ્યા કહે છે, ઘર્મ બે પ્રકારે-દ્રવ્યધર્મ અને ભાવધર્મ) દ્રવ્યધર્મ તે વસ્તુનો સ્વભાવ અને તે તે દેશપ્રસિદ્ધ ગમ્યાગમ્ય, પેયાપેયાદિનો વ્યવહાર અથવા કુમારચનિકોનો ઉપદેશ. ભાવધર્મ બે પ્રકારે શ્રતધર્મ અને यास्त्रिधर्म. (५११) दोग्गइगमणपवत्तं, जीवं धारेइ धरइ मुद्धाणे । तो होइ भावधम्मो, सो नग्न्नो नाणचरणाणं ।। ५१७ ।। दुर्गतिगमनप्रवृत्तं जीवं धारयति धरति मूर्ध्नि । ततो भवति भावधर्मः सो नान्यो ज्ञानचरणयोः ।। ५१७ ।। દુર્ગતિમાં જવા માટે પ્રવૃત્ત થયેલા જીવને પકડી રાખે (દુર્ગતિમાં ન જવા દે) અને જીવ જેને પોતાના મસ્તક પર ધારણ કરે તે ધર્મ. તેથી તે ભાવધર્મ કહેવાય છે. અને તેવો ભાવધર્મ શ્રુત અને ચારિત્ર સિવાય બીજો કોઈ સંભવી |शतो नथी. (५१७) (तीर्थनी व्याध्या) तित्थं जेण तरिजइ, दव्वे नइ-सागराण ओयारो। जेणुत्तरंति लोया, सुहेण समभूमिरूवेण ।। ५१८ ।। तीर्थं येन तीर्यते द्रव्ये नदी-सागराणामवतारः । येनोत्तरन्ति लोकाः सुखेन समभूमिरूपेण ।। ५१८ ।। જેનાથી તરાય તે તીર્થ. દ્રવ્યતીર્થ - નદી અને સાગરમાં ઉતરવાનો માર્ગ, સમભૂમિરૂપ જે માર્ગથી લોકો સુખે કરીને નદી અને સાગરનો પાર પામી શકે. (५१८) तं कह णु दव्वतित्थं, ? जम्हा नेगंतओ तहिं तरणं । जं तेणाऽवि पइट्ठा, बुङता केइ दीसंति ।। ५१९ ।। तत्कथं नु द्रव्यतीर्थ यस्माद् नैकान्ततस्तत्र तरणम् । यत्तेनाऽपि प्रविष्टा बुडन्तः केचिद् द्दश्यन्ते ।। ५१९ ।।। ૧૫૫ Page #164 -------------------------------------------------------------------------- ________________ તેને કેમ દ્રવ્યતીર્થ કહો છો? ઉત્તર :- તેમાં એકાત્તે તરવાનું હોતું નથી. કેમકે તેના દ્વારા સમુદ્રમાં કે નદીમાં પ્રવેશેલા પણ કેટલાક ડૂબતા દેખાય છે. (૫૧૯) अचंतियं पि नो तं, पुणो पुणो तत्थ तरणसंभवओ। तम्हा तव्वियरीयं, विन्नेयं भावओ तित्थं ।। ५२० ।। आत्यन्तिकमपि नो तत् पुनः पुनस्तत्र तरणसंभवतः । तस्मात् तद्विपरीतं विज्ञेयं भावतस्तीर्थम् ।। ५२० ।। વળી તે તરવાનું આત્મત્તિક પણ નથી કેમકે ફરી ફરી તેમાં તરવાની શકયતા છે. (એક વખત તર્યા પછી ફરીથી જરૂર પડ્યે તરવું પડે છે.) તેથી આનાથી વિપરીત જે હોય તેને ભાવતીર્થ જાણવું. (૫૨૦) तरणिजे भवजलही, तित्थं तु चउव्विहो समणसंघो। ને વિવા, તરણસ્થ તારે તે ૩ પર છે तरणीयो भवजलधिः तीर्थ तु चतुर्विधः श्रमणसङ्घः । ये केऽपि भव्यजीवास्तरणार्थिनः तारकास्ते तु ।। ५२१ ।। અહીં (ભાવતીર્થમાં) તરવા લાયક ભવરૂપી સમુદ્ર છે. તીર્થ તે ચાર પ્રકારનો શ્રમણપ્રધાન સંઘ (શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા) છે. અને જે કોઈ ભવ્યજીવો સંસારસાગરને તરવાની ઇચ્છાવાળા છે તેઓતરનારા (તારક) છે. (પ૨૧) (ઐકાન્તિક અને આત્મત્તિક તીર્થ) एयम्मि संपविट्ठा, तरंति संसारसायरं नियमा। तिन्नो पुण भवजलही, न होइ भुजो वि तरियव्वो ।। ५२२ ।। एतस्मिन् संप्रविष्टास्तरन्ति संसारसागरं नियमात् । तीर्णः पुनर्भवजलधिन भवति भूयोऽपि तरीतव्यः ।। ५२२ ।। આ ભાવતીર્થમાં પેઠેલા જીવો અવશ્ય સંસારસાગરને પાર પામે છે. અને એક વખત તરી ગયા પછી ફરીથી ભવસમુદ્રને તરવાનો રહેતો નથી.(પર૨) ૧૫૬ Page #165 -------------------------------------------------------------------------- ________________ (तीर्थनु १३५) अहवादाहोवसमं तण्हाइच्छेयणं मलपवाहणं चेव । तिहिँ अत्थेहिँ निउत्तं, तम्हा तं दव्वओ तित्थं ।। ५२३ ।। अथवा - दाहोपशमः तृष्णादिच्छेदनं मलप्रवाहणं चैव । त्रिभिरथैर्नियुक्तं तस्मात् तद् द्रव्यतस्तीर्थम् ।। ५२३ ।। અથવા બળતરાને શમાવવી, તરસ-થાક વગેરેને દૂર કરવા અને અશુચિને ધોઈ નાખવી આ ત્રણ અર્થથી સંપન્ન છે તેથી તેને દ્રવ્યથી તીર્થ કહેવાય છે. |(५२3) (मावतीर्थमान लक्ष घटावे छे.) कोहम्मि उ निग्गहिए, दाहस्सुवसमणभावओ तित्थं । लोहम्मि उ निग्गहिए, तण्हावोच्छेयणं होइ ।। ५२४ ।। क्रोधे तु निगृहीते दाहस्योपशमेन भावतस्तीर्थम् । लोभे तु निगृहीते तृष्णाव्युच्छेदनं भवति ।। ५२४ ।। ક્રોધ પર વિજય મેળવ્યું છતે મનનો દાહ શમી જતો હોવાથી તે ભાવથી તીર્થ છે અને લોભનો નિગ્રહ કર્યો છતે તૃષ્ણા નાશ પામી જાય છે. (તેથી તે माथी तीर्थ छ.) (५२४) अट्ठविहं कम्मरयं, बहुएहिँ भवेहिँ संचियं जम्हा । तव-संजमेण धोयइ, तम्हा तं भावओ तित्थं ।। ५२५ ।। अष्टविधं कर्मरजो बहुकैर्भवैः सञ्चितं यस्मात् । तपः-संयमेन धावति तस्मात् तद् भावतस्तीर्थम् ।। ५२५ ।। ઘણા ભવોથી એકઠા કરેલા આઠ પ્રકારના કર્મરૂપી મેલને તપ અને સંયમથી | ધોઇ નાખે છે તેથી તે (ચતુર્વિધ સંઘ) ભાવથી તીર્થ છે. (પ૨૫) ૧૫૭ Page #166 -------------------------------------------------------------------------- ________________ इय भावधम्मतित्थस्स करणसीले जिणे त्ति एसत्थो। जियरागदोसमोहे, अरहंते कित्तइस्सं ति ।। ५२६ ॥ इति भावधर्मतीर्थस्य करणशीलान् जिनानित्येषोऽर्थः । जितराग-दोष-मोहानर्हतः कीर्तयिष्ये इति ।। ५२६ ।। આવા પ્રકારના ભાવ ધર્મતીર્થના કરવાના સ્વભાવવાળા જિનેશ્વર ભગવંતોને એ “ધમ્મતિર્થીયરે જિણે' પદનો અર્થ છે. વળી “અરિહતે કિસ્સે' - જેમણે રાગ-દ્વેષ અને મોહને જીતી લીધા છે એવા અરિહંતોનું तन रीश. (५२७) चउवीसं ति य संखा, भारहवासुब्भवाण अरहाणं । अवि सद्दाओ वंदे, महाविदेहाइपभवेऽवि ।। ५२७ ।। चतुर्विंशतिरिति च संख्या भारतवर्षोद्भवानामर्हताम् । अपि शब्दाद् वन्दे महाविदेहादिप्रभवान् अपि ।। ५२७ ।। ચોવીશ એ સંખ્યા ભરતક્ષેત્રમાં જન્મેલા અરિહંત ભગવંતોની છે. અહીં જે અપિ શબ્દ છે તેનાથી મહાવિદેહ અને ઐરવતાદિ ક્ષેત્રોમાં થયેલા અરિહંત भगवतीने ५९ वहुं . (५२७) कसिणं केवलकप्पं, लोगं जाणंति तह य पासंति । केवलचरित्तनाणी, तम्हा ते केवली हुँति ।। ५२८ ।। कृत्स्नं केवलकल्पं लोकं जानन्ति तथा च पश्यन्ति । केवलचरित्रज्ञानिनस्तस्मात् ते केवलिनो भवन्ति ।। ५२८ ॥ સકલ અને સંપૂર્ણ લોકને જેઓ જાણે છે અને જુએ છે, વળી યથાખ્યાત ચારિત્ર અને કેવળજ્ઞાનના સ્વામિ હોવાથી તેઓ કેવલી થાય છે. (કહેવાય છે.) (५२८) (प्रश्नोत्तर) इह अक्खेव-पसिद्धी उ - जह पडदेसम्मि पडो, गामो वा गामएगदेसम्मि । ૧૫૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ - लोगस्स एगदेसे, वट्टइ तह लोगसद्दोऽवि ।। ५२९ ।। इहाक्षेप-प्रसिद्धी तु - यथा पटदेशे पटो ग्रामो वा ग्रामैकदेशे। लोकस्यैकदेशे वर्तते तथा लोकशब्दोऽपि ।। ५२९ ।। હવે અહીં પ્રશ્નોત્તર કરે છેજેમ વસ્ત્રના એક ભાગને માટે વસ્ત્ર શબ્દ, ગામના એક ભાગ માટે ગામ શબ્દ વપરાય છે તેમ લોકના એક ભાગમાં લોક શબ્દ વર્તે છે. (ર) (विशेषोनी सतl) लोगस्सुजोयगरा, चंदाईयाऽवि तेण भन्नति । तेसिं वोच्छेयत्थं, भणियमिणं धम्मतित्थगरे ।। ५३० ।। लोकस्योद्योतकराश्चन्द्रादिका अपि तेन भण्यन्ते । तेषां व्युच्छेदार्थ भणितमिदं धर्मतीर्थकरान् ।। ५३० ।। તેથી (લોકના એક ભાગને પ્રકાશિત કરનારા) ચન્દ્ર વિગેરેને પણ લોકને વિષે પ્રકાશ કરનારા કહેવાય છે તેથી તે ચન્દ્ર વિગેરેનો વ્યવરચ્છેદ કરવા માટે ઘર્મતીર્થને કરનારા એવું વિશેષણ કહ્યું છે. (૩૦) नइमाईओयारं, धम्मत्थं जे कुणंतीह सुगर्म । तेऽवि हु जणे पसिद्धि, लहंति किर धम्मतित्थयरा ।। ५३१ ।। नद्याद्यवतारं धर्मार्थं ये कुर्वन्तीह सुगमम् । तेऽपि खलु जने प्रसिद्धिं लभन्ते किल धर्मतीर्थकराः ।। ५३१।। નદી વિગેરેમાં ઉતરવાના રસ્તાને ધર્મની ભાવનાથી અવળી પુણ્ય માટે) જેઓ સરળ બનાવે છે તેઓ પણ લોકને વિષે “ધર્મતીર્થને કરનારા' એવી प्रसिद्धिने मेणवे छे. (५३१) (निविशेष | भाटे ?) तेसिमजिणत्तभावा, विसेसणं इह जिण ति निद्दिढ । ૧૫૯ Page #168 -------------------------------------------------------------------------- ________________ ते उण छउमत्थजिणाऽवि हुंति तो केवली भणिया ।। ५३२ ॥ तेषामजिनत्वभावाद् विशेषणमिह जिन इति निर्दिष्टम् । ते पुनश्छद्यस्थ जिना अपि भवन्ति ततः केवलिनो भणिताः ॥ ५३२ ।। પરંતુ તેઓ જિન નહીં હોવાના કારણે (તેમની બાદબાકી કરવા) અહીં જિન એવું વિશેષણ બતાવ્યું છે. તે જિન વળી છઘ0 જિન પણ ઘઈ શકે (18नया वि.) तथा '3qcी' विशेष भू युंछ. (५३२) केवलनाणगुणाओ, सामन्नाऽवि हु हवंति केवलिणो। तेसि अइसायणत्थं, अरहते इय पयं भणियं ॥ ५३३ ।। केवलज्ञानगुणात् सामान्या अपि खलु भवन्ति केवलिनः । तेषामतिशायनार्थम्-अर्हत इति पदं भणितम् ।। ५३३ ।। કેવળજ્ઞાનના ગુણથી સામાન્ય કેવલી ભગવંતો પણ કેવળી' જ હોય છે! તેથી તેમના કરતાં અતિશય વિશિષ્ટતા બતાવવા માટે “અરિહંત' એવું પદ કહ્યું छ. (433) नामाइभेयभिन्नाऽवि, जिणवरा संभवंति अरहंता । भावारिहंतपडिवत्तिकारयं केवली-वयणं ।। ५३४ ।। नामादिभेदभिन्ना अपि जिनवराः संभवन्त्यर्हन्तः । भावार्हत्प्रतिपत्तिकारकं केवलि-वचनम् ।। ५३४ ।। નામ, સ્થાપના વિગેરે પ્રકારોથી જુદ્ધ જુદા જિનેશ્વરો પણ અરિહંત તરીકે કહેવા શકય છે તેથી ભાવઅરિહંતનું જ્ઞાન કરાવનાર “કેવલી' એવું વચન અહીં युं छे. (५३४) एवं खलु अन्नोन्नं, कायव्वा चालणा पइट्टा उ। बुद्धिनिउणेहि इहयं, दिसिमेत्तं दरिसियं एवं ।। ५३५ ।। एवं खलु अन्योऽन्यं कर्तव्या चालना प्रतिष्ठा तु । बुद्धिनिपुणैरिह दिशात्रं दर्शितमेतत् ।। ५३५ ।। ૧૬૦ Page #169 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે પરસ્પર એક બીજા પદ માટે શંકા અને તેના સમાધાન મતિથી કુશળ જીવોએ કરવા. અહીં તો દિશાસૂચન માત્ર દેખાડ્યું છે. (કર્યું છે.) (५३५) एसो संखेवेणं, पढमसिलोगस्स भासिओ अत्थो। वित्थरओ घेत्तव्वो, सिद्धंतमहानिहाणाओ ।। ५३६ ।। एष संक्षेपेण प्रथमश्लोकस्य भाषितोऽर्थः । विस्तरतो ग्रहीतव्यः सिद्धान्तमहानिधानात् ।। ५३६ ।। આ પ્રમાણે સંક્ષેપથી પહેલા શ્લોકનો અર્થ કહ્યો. વિસ્તારથી અર્થ (ગ્રહણ કરવાની ભાવનાવાળાએ) આગમશાસ્ત્ર રૂપી મહાખજાનામાંથી મેળવી લેવો. (435) (योवीश नाम) “उसभमजियं च" गाहा ॥१॥ "ऋषभमजितं च" गाथा ।। १ ।। "सुविहिं च पुष्पदंत" गाहा ।। २ ॥ "सुविधिं च पुष्पदन्त" गाथा ।। २ । "कुंथु अरं च गाहा ।। ३ ।। सूत्रम् ।। “कुन्थुमरं च गाथा ।। ३ ।। सूत्रम्। अट्ठट्ठ उ नामाई, भणियाई एक्कमेक्कगाहाए । चउवीसत्थयसुत्ते, चउवीसाए जिणवराणं ।। ५३७ ।। अष्टाष्ट तु नामानि भणितानि एकैकगाथायाम् । चतुर्विशतिस्तवसूत्रे चतुर्विंशतेर्जिनवराणाम् ।। ५३७ ।। એક - એક ગાથામાં આઠ - આઠ નામો કહ્યા છે. આમ ચોવીશ પરમાત્માની સ્તવનાના સૂત્ર - “લોગસ્સ” માં ચોવીસ જિનેશ્વરોના નામ કહ્યા छ. (५७) ૧૬૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ (पुनरुतोषनो समाप) जं पुण वंदइ किरिया-भणणं सुत्ते पुणो पुणो एत्थ । आयरपगासगत्ता, पुणरत्तं तं न दोसगरं ।। ५३८ ॥ यत् पुनर् 'वन्दते' क्रिया-भणनं सूत्रे पुनः पुनरत्र । आदरप्रकाशकत्वात् पुनरुक्तं तन्न दोषकरम् ।। ५३८ ।। વળી આ સૂત્રમાં વારંવાર વંદુ છું, વંદુ છું” આવી ક્રિયાનું કહેવું તે આદર બતાવનાર હોવાથી વારંવાર કહેવા છતાં દોષ કરનાર નથી.દુષ્ટ નથી) (५३८) (शिष्य UिAl) एएसिं नामाणं, जे अत्था कारणाई जाई वा । इच्छामि नाउमेयं, पुच्छइ सीसो गुरू आह ।। ५३९ ।। एतेषां नाम्नां येऽर्थाः कारणानि यानि वा । इच्छामि ज्ञातुमेतत् पृच्छति शिष्यो गुरुराह ।। ५३९ ।। આ (ચોવીસ) નામોનો જે અર્થ છે અને એ નામ પાડવાના જે કારણો છે | તે જાણવાને હું ઇચ્છું છે એમ શિષ્ય પૂછે છે (કહે છે) તેથી ગુરૂભગવંત કહે છે. (436) ( मनो सामान्य मर्थ) उसहो पहाणवसहो, दुव्वहभरवहणपञ्चलो होइ । इय दुव्वहधम्मधुरावहणखमो तो जिणो उसहो ।। ५४० ।। ऋषभः प्रधानवृषभो दुर्वहभरवहनप्रत्यलो भवति । इति दुर्वहधर्मधुरावहनक्षमस्ततो जिन ऋषभः ।। ५४० ।। ઋષભ એટલે શ્રેષ્ઠ બળદ કે જે દુઃખે કરીને વહન કરી શકાય તેવા ભારને વહન કરવા માટે સમર્થ હોય. તેજ રીતે દુ:ખેથી વહી શકાય તેવી ધર્મધુરાને વહન કરવા માટે પરમાત્મા સમર્થ છે તેથી તેમને ઋષભ કહેવાય છે. (૫૪૦) ૧૬ ૨ - Page #171 -------------------------------------------------------------------------- ________________ जइ वा वसो ति धम्मो, भावइ दढं तेण तो भवे वसभो । जइ एवं सव्वे वि हु, वसहा किर किं न भन्नति ? ।। ५४१ ।। यदि वा वृष इति धर्मः, भावयति दृढं तेन ततो भवेद् वृषभः । यद्येवं सर्वेऽपि खलु वृषभाः किल किं न भण्यन्ते ? ।। ५४१।। અથવા તો વૃષ એટલે ધર્મ, અને તેનાથી (આત્માને) અત્યંત ભાવિત કરે છે તેથી પણ તેઓ વૃષભ થાય. શિષ્ય પ્રશ્ન – જો આથી જ વૃષભ કહેવાતા હોય તો બધા તીર્થંકરો વૃષભ કેમ नथी हेवाता ? (५४१ ) सञ्चमिणं किंतु फुडं, अन्नं पि हु एत्थ कारणं अत्थि । एयस्स ऊरुजुले, तवियसुवन्नुजरं धवलं ।। ५४२ ।। अन्नोन्नाभिमुहं किर, वसहजुगं लंछणं रुइरमासि । सुमिणम्मि पढममुसो, चोद्दससुमिणाण मज्झम्मि ।। ५४३ ।। दिट्ठो मरुदेवीए, तेण कर्यं उसहनाममेयस्स । तुट्ठेणाऽमरवरणा, अन्नेसिं पुण ठिई एसा ।। ५४४ ।। सत्यमिदं कितुं स्फुटमन्यदपि खल्वत्र कारणमस्ति । एतस्योरुयुगले तप्तसुवर्णोज्ज्वलं धवलम् ।। ५४२ ।। अन्योन्याभिमुखं किल वृषभयुगं लाञ्छनं रुचिरमासीत् । स्वप्ने प्रथममृषभश्चतुर्दशस्वप्नानां मध्ये ।। ५४३ ।। दृष्टो मरुदेव्या तेन कृतमृषभनामैतस्य । तुष्टेनाऽमरपतिना अन्येषां पुनः स्थितिरेषा ।। ५४४ ।। આચાર્યનો પ્રત્યુત્તર :- તમારી વાત સત્ય છે પરંતુ બીજું પણ આ બાબતમાં સ્પષ્ટ કારણ છે. આ પરમાત્માની બે જંઘામાં તપાવેલા સોનાની જેવા દૈદિપ્યમાન, સફેદ... એકબીજાની સન્મુખ રહેલા બે બળદનું સુંદર ચિહ્ન હતું, વળી મરૂદેવી માતાએ ચૌદ સ્વપ્રોની મધ્યમાં પ્રથમ સ્વપ્રમાં બળદ જોયો તેથી ખુશ થયેલા ઇન્દ્રે તેમનું નામ વૃષભ તેવું કર્યું. અન્ય તીર્થંકરોની માતાઓ ચૌદ स्वप्र या प्रमाणे मुखे छे. (५४२-५४३-५४४) ૧૬૩ Page #172 -------------------------------------------------------------------------- ________________ गय-वसह-सीह-अभिसेय-दाम-ससि - दिणयरं ज्झयं कुंभं । पउमसर-सागर - विमाण-भवण - रयणुच्चय - सिहिं च ।। ५४५ ।। गज - वृषभ-सिंह- अभिषेक - दाम-शशि- दिनकरं ध्वजं कुम्भम्। पद्मसरः - सागर -विमान- भवन- रत्नोच्चय शिखिनं च ।। ५४५ ।। हाथी, जगह, सिंह, अभिषेड उराती लक्ष्मी, पुष्पनी भाषा, यन्द्र, सूर्य ધ્વજ, પૂર્ણ ક્લેશ, પદ્મસરોવર સમુદ્ર, વિમાન અથવા ભવન(દેવલોકમાંથી પધારતા ભગવાનની માતા વિમાન અને નરકમાંથી ચ્યવતા પ્રભુજીની માતા भवन दुखे), रत्ननो ढगलो खने निर्धूम अभि. (४५) परिवाडी इमाए, जणणीओ सुमिणयाइँ पेच्छति । गब्भावयारसमए, तित्थंकर-चक्कवट्टीणं ॥ ५४६ ।। परिपाट्याऽनया जनन्यः स्वप्नान् प्रेक्षन्ते । गर्भावतारसमये तीर्थकर चक्रवर्तिनोः ।। ५४६ ।। તીર્થંકર અને ચક્રવર્તિનું ગર્ભમાં અવતરણ થાય ત્યારે તેમની માતાઓ આ #भथी स्वप्राखोने दुखे छे. (५४५) (અજિત શબ્દનો સામાન્ય અર્થ) इंदिय - विसय कसायाइएहिँ घोरंतरंगवेरीहिं । न जिओ मणयं पि जओ, भन्नइ अजिओ जिणो तेण ।। ५४७ ।। इन्द्रिय-विषय-कषायादिकैर्घोरान्तरङ्गवैरिभिः । न जितो मनागपि यतो भण्यतेऽजितो जिनस्तेन ।। ५४७ ।। ઇન્દ્રિયો, વિષય અને કષાય પ્રમુખ ભયાનક એવા અંતરંગ શત્રુઓ વડે જેઓ સ્હેજ પણ જીતાયા નથી તેથી તેમને અજીતનાથ ભગવાન કહેવાય છે. (५४७) (प्रश्रोत्तर) अन्ने वि तेहि न जिया, अजिया तो ते वि किं न उच्चंति ? । भन्नइ विसेसकारणमन्नं पि हु भगवओ अस्थि ।। ५४८ ।। ૧૬૪ Page #173 -------------------------------------------------------------------------- ________________ अन्येऽपि तैर्न जिता अजितास्ततस्तेऽपि कि नोच्यन्ते ?। । भण्यते विशेषकारणमन्यदपि खलु भगवतोऽस्ति ।। ५४८ ।। પ્રશ્ન - તો પછી બીજા જિનેશ્વરો પણ અંતરંગ શત્રુઓ વડે જીતાયા નથી તો તેમને કેમ અજીત કહેવાતા નથી? ઉત્તર - પરમાત્માને અજિત કહેવામાં બીજું વિશિષ્ટ કારણ પણ છે. (૫૪૮) (तनो विशेष अर्थ) जियसत्तुनिवेण समं, कीलंती अक्खजूयकीलाए । न कयाइ जयं पत्ता, विजया देवी पुरा काले ।। ५४९ ।। जितशत्रुनृपेण समं क्रीडन्ती अक्षद्यूतक्रीडायाम् । न कदाचिज्जयं प्राप्ता विजया देवी पुरा काले ।। ५४९ ।। (પ્રભુજીના પિતા) જિતશત્રુ રાજાની સાથે પાસાથી રમવાના જુગારની | ક્રીડામાં રમતા (ભગવાનના માતા) વિજયા દેવીએ પહેલા કયારેય વિજયને प्राप्त यो नतो. (त्यानत1.) (५४९) गभगए भगवते, न जिया ईसिं पि सा नरेंदेण । जायस्स तेण पिउणा, अजिओ त्ति पइडियं नाम ।। ५५० ।। गर्भगते भगवति न जिता ईषदपि सा नरेन्द्रेण । जातस्य तेन पित्रा 'अजितः' इति प्रतिष्ठितं नाम ।। ५५० ।। ભગવાન ગર્ભમાં આવ્યા પછી રાજા વડે કયારેય પણ તેણી (વિજયાદેવી) જીતાઈ નહીં, તેથી ભગવાનનો જન્મ થયા પછી પિતા વડે તેમનું “અજીત' भे नाम पडायुं. (५५०) (संभवनो सामान्य अर्थ) से सोखं ति पवुञ्चइ, दिढे त होइ सव्वजीवाणं । तो संभवो जिणेसो, सव्वे वि हु संभवा एवं ।। ५५१ ।। (विशेष अर्थ) ૧૬૫ Page #174 -------------------------------------------------------------------------- ________________ भन्नति भुवणगुरूणो, नवरं अन्नं पि कारणं अस्थि । सावत्थीनयरीए, कयाइ कालस्स दोसेण ।। ५५२ ।। जाए दुब्भिक्खभरे, दुत्थीभूए जणे समत्थे वि। अवयरिओ एस जिणो, सेणादेवीए उयरम्मि ।। ५५३ ।। शं सौख्यमिति प्रोच्यते दृष्टे तद् भवति सर्वजीवानाम् । ततः शंभवो जिनेशः सर्वेऽपि खलु शंभवा एवम् ।। ५५१ ।। भण्यन्ते भुवनगुरवः, नवरमन्यदपि कारणमस्ति । श्रावस्तीनगर्या कदाचित् कालस्य दोषेण ।। ५५२ ।। जाते दुर्भिक्षभरे दुःस्थीभूते जने समस्तेऽपि । अवतीर्ण एष जिनः सेनादेव्या उदरे ।। ५५३ ।। શું એટલે સુખ કહેવાય છે, તે (સુખ) ભગવાનને જોતાં સર્વજીવોને થાય છે તેથી તેમને શંભવ જિનેશ્વર કહેવાય છે. જો કે એ રીતે સર્વે ત્રણે ભુવનના ગુરુ એવા તીર્થકરો કહેવાશે. પરંતુ અહીં આ ભગવાનને સંભવ કહેવામાં બીજું પણ કારણ છે. શ્રાવસ્તી નગરીમાં ક્યારેક કાળના દોષથી.. દુકાળ વારંવાર પડયે છતે અને સમસ્ત લોક અત્યંત દુઃખી થઈ ગયા ત્યારે સેનાદેવીની કુક્ષિમાં मा ५२मात्मा ( ५) अवता . (५५१-५५२-५५3) सयमेवागम्म सुराहिवेण संपूइया तओ जणणी । वद्धाविया य भुवणेक्कभाणुतणयस्स लाभेणं ।। ५५४ ।। स्वयमेवाऽऽगम्य सुराधिपेन संपूजिता ततो जननी । वर्धिता (वर्धापिता) च भुवनैकभानुतनयस्य लाभेन ।। ५५४ ।। પોતાની જાતે જ આવીને ઇન્દ્ર વડે માતાની પૂજા કરાઈ અને સમસ્ત જગતને વિષે એક માત્ર સૂર્ય સમાન (તેજસ્વી) પુત્રના લાભની વધામણી અપાઈ. (५५४) तद्दियह चिय सहसा, समत्थसत्थेहि धन्नपुन्नेहिं । सव्वत्तो इंतेहिं, सुहं सुभिक्खं तहिं जायं ।। ५५५ ।। १९५ Page #175 -------------------------------------------------------------------------- ________________ तद्दिवसादेव सहसा समर्थसाथैर्धान्यपूर्णैः । सर्वत आयद्भिः सुखं सुभिक्षं तत्र जातम् ।। ५५५ ।। તે જ દિવસે અચાનક ચારે બાજુથી આવતા ધાન્યથી પૂર્ણ સર્વ સાર્થોના समूह व त्यां सुजाणथयो भने सानंह (सु५) वायो. (५५५) संभवियाई जम्हा, समत्तसस्साई संभवे तस्स । तो संभवो त्ति नामं, पइट्ठियं जणणि जणएहिं ।। ५५६ ।। संभूतानि यस्मात् समस्तसस्यानि संभवे तस्य । ततः संभव इति नाम प्रतिष्ठित जननी-जनकाभ्याम् ।। ५५६ ।। જેથી કરીને તેમના જન્મસમયે સમગ્ર ધાન્યો એકઠા થયા તેથી તેમના માતા-પિતા વડે તેમનું સંભવ એવું નામ કરાયું. (પપ૬) (ममिनहननो सामान्य अर्थ) अभिणदइ आणंदइ, रूवाइगुणेहि तिहुयणं सयलं । अभिणंदणो जिणो तो, अन्नं पि हु कारणं बीयं ।। ५५७ ।। अभिनन्दति आनन्दति रूपादिगुणैस्त्रिभुवनं सकलम् । अभिनन्दनो जिनस्ततोऽन्यदपि खलु कारणं द्वितीयम् ।। ५५७।। અભિનંદે છે એટલે પોતાના) રૂપ વિગેરે ગુણો વડે સમગ્ર ત્રિભુવનને જેઓ આનંદ આપે છે. તેથી અભિનંદન જિન કહેવાય છે, વળી બીજું પણ २४ छ.(५५७) (अमिनहननो विशेष अर्थ) गब्भगए तम्मि जओ, जणणीमञ्चंतभत्तिसंजुत्तो। अभिनंदइ अभिक्ख, सक्को अभिणंदणो तेण ।। ५५८ ।। गर्भगते तस्मिन् यतो जननीमत्यन्तभक्तिसंयुक्तः । अभिनन्दत्यभीक्ष्णं शक्रोऽभिनन्दनस्तेन ।। ५५८ ।। તેઓ ગર્ભમાં રહ્યું છતે અત્યંત ભક્તિથી યુક્ત સૌધર્મેન્દ્ર માતાને વારંવાર ૧૬૭ Page #176 -------------------------------------------------------------------------- ________________ અભિનંદન-વધામણી આપતા (અને સ્તુતિ કરતા) તેથી તેમનું નામ अभिनन्दन पउयुं. (पपट) ( सुमतिनो सामान्य अर्थ ) पावायारनिमित्ता, मोक्खाभिमुहा सुहा मई जस्स । सो सुमई तित्थयरो, जइ एवं सुमइणो सव्वे ।। ५५९ ।। पापाचारनिमित्तान्मोक्षाभिमुखा शुभा मतिर्यस्य । स सुमतिस्तीर्थकरो यद्येवं सुमतयः सर्वे ।। ५५९ ।। પાપના આચારોના નિમિત્તમાંથી મોક્ષસન્મુખ શુભ મતિ જેમની થઇ છે તે સુમતિ તીર્થંકર. જો આમ જ હોય તો સર્વે તીર્થંકરો સુમતિ જ છે. (૫૫૯) (सुमतिनो विशेष अर्थ ) एत्थ विसेसकारणं > अचिरागयवणिमरणे दोण्ह सवत्तीण दारओ एगो । बालगहग्गह दोण्ह वि, ववहारो मेहनिवपुरओ ।। ५६० ।। अत्र विशेषकारणम् - अचिरागतवणिग्मरणे द्वयोः सपल्योर्दारक एकः । बालग्रहाग्रहो द्वयोरपि व्यवहारो भेघनृपपुरतः ।। ५६० । - અહીં વિશેષ કારણ જણાવે છે - લાંબા કાળે પણ નહી આવેલો વણીક મૃત્યુ પામ્યે છતે, બે શોક્યની વચ્ચે પુત્ર એક જ છે તેથી બન્નેનો બાળકને ગ્રહણ કરવાનો આગ્રહ છે અને આ ઝઘડો (ન્યાય કરાવવા) મેઘરાજા પાસે આવ્યો छे. (450) रन्नो चिंताइसओ सगे-यरा कहमिमीण विन्नेया । चिंताकारणपुच्छा, देवीए राइणा कहियं ।। ५६१ ।। राज्ञश्चिन्तातिशयः स्वके-तरा कथमनयोर्विज्ञेया । चिन्ताकारणपृच्छा देव्या राज्ञा कथितम् ।। ५६१ ।। ૧૬૮ Page #177 -------------------------------------------------------------------------- ________________ રાજાને અત્યંત ચિંતા થઈ – આ બન્નેમાંથી સગી મા અને સાવકી મા કેવી રીતે જાણવી? દેવી વડે ચિત્તાનું કારણ પૂછાયું, રાજાવડે કહેવાયું. (૫૬૧). तीएँ भणियाओ ताओ, पुत्रं वित्तं च कुणह दोभाए । पडिवन्नममायाए मायाए जंपियं देवि ! ।। ५६२ ।। तया भणिते ते, पुत्रं वित्तं च कुरुत द्विभागे । प्रतिपन्नममात्रा मात्रा कथितं देवि ! ।। ५६२ ।। રાણીએ તે બન્નેને કહ્યું - પુત્ર અને ધનના બે ભાગ કરી નાખો. જે સાચી भाता नती तसे वीर्युच्यारे माता : हेवी!...(५९२) मा माऽऽणवेसु एवं, दवं पि देहि एयाए। . अप्पेहि मज्झ पुत्तं, जीवंतं जेण पेच्छामि ।। ५६३ ।। मा माऽऽज्ञापय एवं द्रव्यं सर्वमपि देहि एतस्यै । अर्पय मम पुत्रं जीवन्तं येन प्रेक्षे ।। ५६३ ।। આવી આજ્ઞા ન કરો, ન કરો. ધન બધુ આને શોક્યને) આપી દો, મને પુત્ર આપી દો જેથી તેને જીવતો જોઈ તો શકું. (પ૬૩). एसा सग ति नाउं, पुत्तो वित्तं च तीइ दिन्नाई। निद्धाडिया य इयरी, स्ना अलिय त्ति कुविएण ।। ५६४ ।। एषा स्वकेति ज्ञात्वा पुत्रो वित्तं च तस्यै दत्तानि । निर्धाटिता चेतरा राज्ञाऽलीकेति कुपितेन ।। ५६४ ।। આ સગી માતા છે તેમ જાણીને પુત્ર અને ધન તેણીને આપ્યા અને ગુસ્સે ભરાયેલા રાજાએ “આ જૂઠી છે એમ જાણી બીજીને દેશનિકાલ કરી. (પ૬૪) गब्भगए जं जाया, मंगलदेवीएँ एरिसा सुमई। तुडेण ततो रन्ना, जिणस्स सुमई कयं नामं ।। ५६५ ।। गर्भगते यद् जाता मङ्गलदेव्या एतादृशी सुमतिः । तुष्टेन ततो राज्ञा जिनस्य सुमतिः कृतं नाम ।। ५६५ ।। १५८ Page #178 -------------------------------------------------------------------------- ________________ ભગવાન ગર્ભમાં હોતે છતે મંગલાદેવીને આવી સુંદર બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી ખુશ થયેલા રાજાએ પરમાત્માનું સુમતિ એવું નામ કર્યું. (૫૬૫) (५५मनो सामान्य मर्थ) पउमं बहुप्पयारं, तहवि हु रत्तुप्पलं इहं पगयं । तस्सरिसी जस्स पहा, सो खलु पउमप्पहो अरहा ।। ५६६ ।। पद्यं बहुप्रकारं तथाऽपि खलु रक्तोत्पलमिह प्रगतम् । तत्सदृशी यस्य प्रभा स खलु पद्यप्रभोऽर्हन् ।। ५६६ ।। જો કે કમળ ઘણા પ્રકારનું હોય છે છતાં પણ અહીં લાલ કમળનો જ અધિકાર છે, તેના જેવી કાંતિ છે જેમની તે પાપ્રભ ભગવાન. (૫૬૬) (पानी विशेष अर्थ) जइ वि इह वासुपुजो, एरिसवन्नो तहाऽवि हु विसेसो । पउमसयणम्मि जणणीऍ डोहलो तेण पउमाभो ।। ५६७ ।। यद्यपि इह वासुपूज्य एतादृशवर्णस्तथाऽपि खलु विशेषः ।। पद्यशयने जनन्या दोहदस्तेन पद्याभः ।। ५६७ ।। જોકે અહીં વાસુપૂજય સ્વામિ પણ આવા જ વર્ણવાળા છે છતાં આટલો વિશેષ છે, આ પ્રભુજીની માતાને કમળની શયામાં સૂવાનો દોહદ થયો તેથી ५५म नाम थयु. (५७) (सुपाचन सामान्य अर्थ) पासा देहविभागा, सुसोहणा जस्स सो खलु सुपासो। सव्वे वि एरिस चिय, एत्थ वि हेऊ इमो अन्नो ।। ५६८ ।। पानि देहविभागाः सुशोभना यस्य स खलु सुपार्श्वः ।। सर्वेऽप्येतादृशा एवात्राऽपि हेतुरयमन्यः ।। ५६८ ।। પાર્થ એટલે શરીરનો એક અવયવ (પાસા), તે જેમના સુંદર છે તે સુપાર્થ સર્વે તીર્થંકરો પણ એવા છે, તેથી અહીં પણ આ બીજો હેતુ (નામ पाउवामi) छे. (५९८) ૧૭૦ - Page #179 -------------------------------------------------------------------------- ________________ | (સુપાર્શ્વનો વિશેષાર્થ, ચન્દ્રપ્રભનો સામાન્યાર્થ) गब्धगए जं जणणी, जायसुपासा तओ सुपासजिणो। चंदसमा देहपहा, जस्स उ चंदप्पहो सो उ ।। ५६९ ।। गर्भगते यद् जननी जातसुपार्वा ततः सुपार्श्वजिनः । चन्द्रसमा देहप्रभा यस्य तु चन्द्रप्रभः स तु ।। ५६९ ।। પ્રભુજી ગર્ભમાં હતા ત્યારે માતા સુશોભિત પાસાવાળા થયા તેથી તેમનું નામ સુપાર્શ્વનાથ રાખ્યું. ચન્દ્રની જેવી જેમની દેહની કાંતિ છે તેથી તેમનું નામ यन्द्रप्रम थयु. (45) (यन्द्रप्रत्मनो विशेष अर्थ) सुविहिजिणो वि हु एवंविहो त्ति भन्नइ विसेसहेऊ तो। चंदपियणम्मि जणणीए डोहलो तेण चंदाभो ।। ५७० ।। सुविधिजिनोऽपि खल्वेवंविध इति भण्यते विशेषहेतुस्ततः । चन्द्रपाने जनन्या दोहदस्तेन चन्द्राभः ।। ५७० ।। સુવિધિ જિનેશ્વર પણ તેવા જ કાંતિવાળા છે તેથી નામનું વિશિષ્ટ કારણ કહેવાય છે - માતાને ચન્દ્રનું પાન કરવાનો દોહલો ઉત્પન્ન થયો તેથી ચન્દ્રપ્રભ नाम ५.यु. (५७०) (સુવિધિનો સામાન્ય અર્થ) सुविहिं च पुष्पदंत, सुविही नामं विसेसणं बीयं । तत्थऽवि विही विहाणं, किरिया सा सोहणा जस्स ।। ५७१ ।। सुविधिं च पुष्पदन्तं सुविधिर्नाम विशेषणं द्वितीयम् । तत्राऽपि विधिविधानं क्रिया सा शोभना यस्य ।। ५७१ ।। 'सुविहिं य पुत' - सुविवि में नाम छ ०४यारे बीलु (पुष्पहत) વિશેષણ છે. તેમાં પણ વિધિ એટલે શાસ્ત્રમાં બતાવેલી ક્રિયા તે સુંદર છે જેમની | ते सुविध. (५७१) (સુવિધિનો વિશેષ અર્થ) ૧૭૧ Page #180 -------------------------------------------------------------------------- ________________ सो सुविही नामसत्थो, कारणमेयस्स जेण से जणणी । सव्वविहीसु वि कुसला, गभगए तेण सुविहिजिणो ।। ५७२ ।। स सुविधि मसार्थः (शस्तः) कारणमेतस्य येन तस्य जननी । सर्वविधिष्वपि कुशला गर्भगते तेन सुविधिजिनः ।। ५७२ ।। વળી તેમનું સુવિધિ એવું પ્રશસ્ત નામ થયું તેનું કારણ આ છે –પરમાત્મા ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સર્વવિધિઓમાં નિપુણ થયા તેથી તેઓનું નામ सुविवि नेिश्वर थयु. (५७२) (अन्य सायार्थनो मत) . कुंदकुसुमाणुरूवा, दंता जं तस्स पुष्पदंतो तो। अन्ने एवं नामं, सुविहिं च विसेसणं देंति ।। ५७३ ।। कुन्दकुसुमानुरूपा दन्ता यत्तस्य पुष्पदन्तस्ततः । अन्ये एतन्नाम सुविधिं च विशेषणं ददति ।। ५७३ ।। મોગરાના ફુલ જેવા દાંત હોવાથી તેમને પુષ્યદત્ત પણ કહેવાય છે. કેટલાક આચાર્યો પુષ્પદન્તને નામ બતાવે છે અને સુવિધિને તેનું વિશેષણ बतावे छे. (५७3) (शीतलनो सामान्य अर्थ) सीयलवयणो लेसाए, सीयलो तेण सीयलो भयवं । सव्वे वि एरिस च्चिय, विसेसहेऊ इमस्सेसो ।। ५७४ ।। शीतलवच(द)नो लेश्यया शीतलस्तेन शीतलो भगवान् । सर्वेऽपि एतादृशा एव विशेषहेतुरस्यैषः ।। ५७४ ।। જેમના વચન શીતલ છે, જેમની વેશ્યા (કાંતિ) ઠંડક આપનારી છે તેથી તેમને શીતલનાથ ભગવાન કહેવાય છે, જો કે બધા ભગવાન આવા જ છે પરંતુ આ પ્રભુજીને શીતલ કહેવાનો વિશેષ હેતુ આ છે. (૫૭૪) (शीतनो विशेष अर्थ) गन्महिए जिणेंदे, जणणीहत्थेण फुसियदेहस्स । ૧૭૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ पिउणो दाहोवसमो, संजातो सीयलो तेण ।। ५७५ ॥ गर्भस्थिते जिनेन्द्रे जननीहस्तेन स्पृष्टदेहस्य । पितुर्दाहोपशमः संजातः शीतलस्तेन ।। ५७५ ।। ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાના હાથના સ્પર્શ દ્વારા પિતાના દેહનો દાહજવર શમી ગયો તેથી પ્રભુજી શીતલ નામે થયા. (પ૭૫) (श्रेयांसनो सामान्य अर्थ) सेया पसंसणिजा, अंसा देहस्स अवयवा जस्स । सो सेजंसो भन्नइ, एसो अन्नो वि पजाओ।। ५७६ ।। श्रेयांसः (श्वेताः) प्रशंसनीया अंशा देहस्य अवयवा यस्य ।। स श्रेयांसो भण्यते एष अन्योऽपि पर्यायः ।। ५७६ ।। શ્રેયઃ-પ્રશંસનીય અંશો-દેહના અવયવો જેમના છે તે શ્રેયાંસ કહેવાય છે, વળી આ બીજું પણ કારણ શ્રેયાંસ કહેવામાં છે. (૫૭૬). ___(श्रेयांसना विशेष अर्थ) महरिहसेजारुहणम्मि डोहलो आसि जेण जणणीए। गब्भगए भगवते, सा किर सेजा अपरिभोगा ।। ५७७ ।। कुलदेवयाणुभावा, न सहइ सयणंतरस्स अन्नस्स । तत्थ य सुत्ता देवी, सहसा कुलदेवया नट्ठा ।। ५७८ ।। महार्हशय्यारोहणे दोहद आसीद् येन जनन्याः । गर्भगते भगवति सा किल शय्या अपरिभोगा ।। ५७७ ।। कुलदेवतानुभावाद् न सहते स्वजनान्तरस्यान्यस्य । तत्र च सुप्ता देवी सहसा कुलदेवता नष्टा ।। ५७८ ।। ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને મહામૂલ્યવાન શય્યા પર સુવાનો દોહલો થયો. કુલદેવતાના પ્રભાવને કારણે તે દિન સુધી તે શવ્યા અપરિભોગ્યા - કોઈ ભોગવી શકે નહીં તેવી હતી કેમકે કુલદેવતા પોતાના સ્વજન સિવાય કોઈ સૂવે તે સહન કરી શકતી ન હતી. તે શયામાં દેવી સુતા અને તરત જ ૧૭૩ - Page #182 -------------------------------------------------------------------------- ________________ दुसविता त्यांची नाशी 15. (५७७-५७८) तुडेण तओ पिउणा, सेज(ज)सो एस जिणवरो भणिओ । तह होइ वासुपुजो, वसुपुजनिवस्स जमवच्चं ।। ५७९ ।। तुष्टेन ततः पित्रा श्रेयांस एष जिनवरो भणितः । तथा भवति वासुपूज्यो वसुपूज्यनृपस्य यदपत्यम् ।। ५७९ ।। તેથી ખુશ થયેલા પિતા વડે આ ભગવાન શ્રેયાંસ તરીકે કહેવાયા. તથા વસુપૂજ્ય રાજાના પુત્ર હોવાના કારણે ૧૨મા પ્રભુજી વાસુપૂજય નામે थया. (५७८) अहवापूएइ वासवो जं जणणिं गब्भडियम्मि जिणनाहे । आणंदनिब्भरमणो, वत्थाहरणेहिं अणवरयं ।। ५८० ।। अथवा - पूजयति वासवो यद् जननीं गर्भस्थिते जिननाथे । आनन्दनिर्भरमना वस्त्राभरणैरनवरतम् ।।.५८० ।। અથવા ભગવાન ગર્ભમાં હતા ત્યારે ભગવાનની માતાને આનંદથી સભર यित्ताsन्द्र सतत स्त्री भने भाभूषा 3 पूलता ता....(५८०) तम्हा तिलोयपहुणो, पिऊणा तुडेण सयणपच्चक्खं । नामं पि वासुपुजो, पइट्ठियं भुवणसुपसिद्धं ।। ५८१ ।। तस्मात् त्रिलोकप्रभोः पित्रा तुष्टेन स्वजनप्रत्यक्षम् । नामाऽपि वासुपूज्यः प्रतिष्ठितं भुवनसुप्रसिद्धम् ।। ५८१ ।। તેથી ખુશ થયેલા પિતાએ સ્વજનો સમક્ષ ત્રણ લોકના સ્વામિ પરમાત્માનું જગતમાં અત્યંત પ્રસિદ્ધ એવું વાસુપૂજ્ય નામ પાડયું. (૫૮૧) (विमसनो सामान्य अर्थ) ૧૭૪ Page #183 -------------------------------------------------------------------------- ________________ अंगमलं कम्ममलं, विगयं दुविहं मलं जिणिदस्स । विमलो त्ति तेण वुच्चइ, सव्वे वि हु किं न तो विमला ? १५८२।। अङ्गमलः कर्ममलो विगतो द्विविधो मलो जिनेन्द्रस्य । विमल इति तेनोच्यते सर्वेऽपि खलु किं न ततो विमलाः ? ।। ५८२॥ શરીરની અશુચિ અને કર્મરૂપ મેલ, આમ બન્ને પ્રકારનો મળ પરમાત્માનો નાશ પામી ગયો છે. તેથી પરમાત્મા “વિમલ” (નિર્મળ) કહેવાય છે. તો શું बघा तीर्थरो मे सविमल नथी ? (५८२) (विमदनी विशेष अर्थ) अस्थि विसेसनिमित्तं, वह भणियं सुमइनाममायाए । पुत्तविवाए महिलादुगस्स नवरं अह विसेसो॥ ५८३ ।। अस्ति विशेषनिमित्तं यथा भणितं सुमतिनाममातुः । पुत्रविवादे महिलाद्विकस्य नवरमथ विशेषः ।। ५८३ ।। અહીં વિશેષ નિમિત્ત છે, જે રીતે સુમતિનાથ નામના પ્રભુજીની માતા પાસે બે સ્ત્રીઓનો પુત્ર માટે વિવાદ થયો વિ. કહ્યું હતું તે જ પ્રમાણે, ફકત અહીં थोडी ३२ छे. (५८) रायंगणम्मि चिट्ठइ, एसो अहिणवसमुग्गओ भूओ। पुत्तो य मज्झ उदरे, अत्थि महाबुद्धिसंपन्नो ।। ५८४ ।। राजाङ्गणे तिष्ठति एष अभिनवसमुद्गको(तो) भूतः । पुत्रश्च ममोदरेऽस्ति महाबुद्धिसंपन्नः ।। ५८४ ।। આ રાજમહેલના આંગણામાં આ હમણાં જ ઉગેલું વૃક્ષ રહેલું છે અને મારા ગર્ભમાં મહાબુદ્ધિથી યુક્ત પુત્ર છે. (૫૮૪) एसो जोव्वणपत्तो, इमस्स वरपायवस्स छायाए । एयं तुम्ह विवायं, छिंदिस्सइ नेत्थ संदेहो ।। ५८५ ।। ૧૭૫ Page #184 -------------------------------------------------------------------------- ________________ एष यौवनप्राप्तोऽस्य वरपादपस्य छायायाम् । एतं तव विवादं छेत्स्यति नाऽत्र संदेहः ।। ५८५ ।। યૌવનમાં આવેલો આ મારો પુત્ર) આ શ્રેષ્ઠ વૃક્ષની છાયામાં આ તમારા વિવાદને છેદશે (ન્યાય આપશે) એમાં જરા પણ શંકા રાખવા જેવી નથી. (५८५) तत्तियमेत्तं कालं, ता चिट्ठह ताव निब्भुया तुब्धं । पडिवन्नममायाए, माया न खमइ मुहत्तं पि ।। ५८६ ।। तावन्मात्रं कालं ततः तिष्ठत तावत् निभृता यूयम् । प्रतिपन्नममातृकया माता न क्षमते मुहूर्तमपि ।। ५८६ ।। તેથી તેટલા કાળ સુધી તમે શાંતપણે રહો. તે વાત જે માતા નહોતી તેણે સ્વીકારી લીધી જ્યારે માતા એક મુહૂર્તનો પણ વિલંબ સહન કરવા તૈયાર ન थई. (५८) भणइ य फिट्टइ गेहं, एवं दुण्ह वि विभिन्नचित्ताणं । जं वा तं वादाओ अप्पिजइ देवि ! मम पुत्तो ।। ५८७ ।। भणति च स्फेटयति गेहमेवं द्वयोरपि विभिन्नचित्तयोः । यद् वा तद् वादादर्प्यते देवि ! मम पुत्रः ।। ५८७ ।। (માતાએ) કહ્યું કે આ પ્રમાણે અમે બન્ને વિક્ષુબ્ધ અને વિરુદ્ધચિત્તવાળા સાથે રહેવાથી ઘર તૂટી જાય માટે તેને જે ભાગ જોઈતો હોય તે તેને આપો, हेवि! मा पुत्र भने मापो. (५८७) नियमइकोसल्लेणं, सामा नाऊण तासि परमत्थं । छिंदइ तं ववहारं, पुव्वुत्तकमेण नीसेसं ।। ५८८ ।। निजमतिकौशल्येन श्यामा ज्ञात्वा तयोः परमार्थम् । छिनत्ति तं व्यवहार पूर्वोक्तक्रमेण निःशेषम् ।। ५८८ ।। પોતાની બુદ્ધિની નિપુણતાથી શ્યામાદેવીએ તે બન્નેની વાતનું રહસ્ય જાણી ૧૭૬ Page #185 -------------------------------------------------------------------------- ________________ તે ઝઘડાનો સુમતિનાથ ભગવાનના પ્રસંગ પ્રમાણે સંપૂર્ણપણે ન્યાય આપી हौधो. (५८८) एवं विमलं बुद्धि, कयवम्मनराहिवेण नाऊण । एसो गब्भपभावो, सुयस्स विमलो कयं नाम ।। ५८९ ।। एवं विमलां बुद्धि कृतवर्मनराधिपेन ज्ञात्वा । एष गर्भप्रभावः सुतस्य विमलः कृतं नाम ।। ५८९ ।। . આ પ્રમાણે નિર્મળ બુદ્ધિ જાણીને કૃતવર્મ રાજાએ આ ગર્ભનો પ્રભાવ છે એમ વિચારી પુત્રનું વિમલ એવું નામ કર્યું. (૫૮૯) (अनन्तनो सामान्य अर्थ) नाणं जेण अणंतं, बलं च विरियं च सासयसुहं च । तेण जिणेदोऽनंतो(नऽन्नो), अन्नं पि हु कारणं अत्थि ।। ५९० ।। . ज्ञानं येन अनन्तं बलं च वीर्यं च शाश्वतसुखं च । तेन जिनेन्द्रोऽनन्तो(नान्यो)ऽन्यदपि खलु कारणमस्ति ।। ५९०।। જેમનું જ્ઞાન, બળ, વીર્ય અનંત છે અને શાશ્વત કાળ રહેનારું સુખ પણ અનંત છે તેથી જિનેશ્વર “અનંત' કહેવાય છે વળી બીજું પણ કારણ (અનંત वामi) छे. (५८०) (अनन्तनो विशेष अर्थ) जम्हाऽवयारसमए, जएक्कनाहस्स दिहमंबाए । रयणविचित्तमणंतं, दामं सुमिणे तओऽणंतो ।। ५९१ ।। यस्मादवतारसमये जगदेकनाथस्य दृष्टमम्बया । रत्नविचित्रमनन्तं दाम स्वप्रे ततोऽनन्तः ।। ५९१ ।। જગતના એક માત્ર સ્વામિ પ્રભુજીના ગર્ભમાં અવતરણ સમયે માતાએ વિચિત્રરત્નોથી યુક્ત, જેનો અત્ત જ ન દેખાય એવી અતિવિશાળ માળા स्वप्रम तथा तमनु नाम 'अनन्त' थयु. (५८१) ૧૭૭ - Page #186 -------------------------------------------------------------------------- ________________ - (धनो सामान्य अर्थ) धम्मफलभूयरूवाइगुणगणो धम्मदेसओ सो सो। पच्चक्खो धम्मो इव, भन्नइ धम्मो जिणो तेण ।। ५९२ ।। धर्मफलभूतरूपादिगुणगणो धर्मदेशकः स सः । प्रत्यक्षो धर्म इव भण्यते धर्मो जिनस्तेन ।। ५९२ ।। ધર્મના ફળભૂત અતિશયિતરૂપાદિ ગુણોનો સમૂહ તેમને વરેલો છે, તેઓ ધર્મના બતાવનારા છે, સાક્ષાત ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ જેવા છે તેથી તેમને धर्मनाथ नेश्वर उपाय छे. (५८२.) (धभनी विशेष अर्थ) अहवा - अहिओ धम्मुच्छाहो, जाओ जणणीए तम्मि उअरत्थे । तुडेण तेण पिउणा, जिणस्स धम्मो कयं नाम ।। ५९३ ।। अथवा - अधिको धर्मोत्साहो जातो जनन्याः तस्मिन्नुदरस्थे । तुष्टेन तेन पित्रा जिनस्य धर्मः कृतं नाम ।। ५९३ ।। અથવા પરમાત્મા ગર્ભમાં આવ્યા ત્યારથી માતાને ધર્મ વિષે અધિક ઉત્સાહ જાગવા માંડ્યો તેથી ખુશ થયેલા પિતા વડે પરમાત્માનું “ધર્મ' એવું નામ કરાયું. (५८3) (शांतिनो सामान्य अर्थ) संती पसमो भन्नइ, अव्वइरित्तो य तीए तो सन्ती । रागद्दोसविउत्तो, भावत्थो होइ एयस्स ।। ५९४ ॥ शान्तिः प्रशमो भण्यतेऽव्यतिरिक्तश्च तया ततः शान्तिः । रागद्वेषवियुक्तो भावार्थो भवत्येतस्य ।। ५९४ ।। પ્રશમભાવને શાન્તિ કહેવાય છે અને ભગવાન તેનાથી જુદા નથી (પ્રભુજી ૧૭૮ - - Page #187 -------------------------------------------------------------------------- ________________ સાથે શાન્તિ એકરૂપ થઈ ગઈ છે, તેથી તેમનું નામ શાન્તિ પડ્યું. આ શાન્તિનો ભાવાર્થ રાગદ્વેષથી રહિત તેવો થાય. (પ૯૪) (शान्तिना विशेष सर्थ) अन्नं पि एत्थ कारणमिमस्स नामस्स गयउरे नयरे । जार्य महंतमसिवं, खुद्दसुरकोवदोसेण ।। ५९५ ।। अन्यदप्यत्र कारणमस्य नाम्नो गजपुरे नगरे । जातं महदशिवं क्षुद्रसुरकोपदोषेण ।। ५९५ ।। વળી આ નામ પડવાનું બીજું પણ કારણ છે. હસ્તિનાપુર નગરમાં કોઈ તુચ્છ દેવતા ગુસ્સે ભરાવાના દોષથી મોટો મારીનો ઉપદ્રવ ફાટી નીકળેલો. (५९५) अइरादेवीउयरे, अवयरिए सोलसम्मि तित्थयरे । असिव ज्झत्ति पणहूँ, तिमिरं व समुग्गए सूरे ।। ५९६ ।। अचिरादेव्युदरेऽवतीर्णे षोडशे तीर्थकरे । अशिवं झटिति प्रणष्टं तिमिरमिव समुद्गते सूर्ये ।। ५९६ ।। જેમ સૂર્ય ઉગે અને અંધારું નાશ પામે તેમ અચિરાદેવીની કુક્ષિએ સોળમા તીર્થંકર પરમાત્મા અવતર્યો છતે તે મારીનો રોગ તુરત જ નાશ પામ્યો. (૫૯૬) जाया पुरम्मि संती, तत्तो तुडेण वीससेणेणं । संति त्ति कयं नामं, तिलोयचूडामणिजिणस्स ।। ५९७ ।। जाता पुरे शान्तिः ततस्तुष्टेन विश्वसेनेन । शान्तिरिति कृतं नाम त्रिलोकचूडामणिजिनस्य ।। ५९७ ।। નગરમાં શાનિ થઈ તેથી ખુશ થયેલા વિશ્વસેન રાજાએ ત્રણે લોકને વિષે મુકુટ સમાન જિનેશ્વર ભગવંતનું “શાન્તિ” એ પ્રમાણે નામ કર્યું. (પ૯૭) ૧૭૯ - Page #188 -------------------------------------------------------------------------- ________________ __ (न्युनाथ नामर्नु १२९१) रयणमयमहाथूभं, द?ण घरंगणागयं सुमिणे। जं पडिबुद्धा देवी सुयस्स कुंथू कयं नाम ।। ५९८ ।। रत्नमयमहास्तूपं दृष्ट्वा गृहाङ्गणागतं स्वप्ने । यत् प्रतिबुद्धा देवी सुतस्य कुन्थुः कृतं नाम ।। ५९८ ।। સ્વપ્રમાં રત્નથી બનાવેલા મોટા સ્તૂપને ઘરના આંગણામાં આવેલા જોઇને हैवी (प्रमुनी भात) या तेथी पुत्रनु 'थु' भेj नाम अर्यु. (५८८) . (अरनो सामान्य मर्थ) नो राइ नो पयच्छइ, सावं वाऽणुग्गहं च जीवाणं । राग-द्दोसविउत्तो, होइ जिणेदो अरो तेण ।। ५९९ ।। नो राति नो प्रयच्छति शापं वाऽनुग्रहं च जीवानाम् । राग-द्वेषवियुक्तो भवति जिनेन्द्रोऽरस्तेन ।। ५९९ ।। ન રાતિ એટલે કે નથી આપતા જીવોને શાપ કે વરદાન, તેવા જિનેશ્વર ભગવાન રાગ અને દ્વેષથી રહિત હોવાથી ૩ (ન રાતિ ઇતિ) કહેવાય છે. (५८) (५२नो विशेष अर्थ) अहवा - उत्तमरहंगजोगो, लद्धो सुमहारिओ अरो सुविणे । जणणीए तेण कयं, अरो त्ति नाम जिणेदस्स ।। ६०० ।। अथवा - उत्तमरथाङ्गयोगो लब्धः सुमहार्होऽरः स्वप्ने । जनन्या तेन कृतमर इति नाम जिनेन्द्रस्य ।। ६०० ।। અથવા ઉત્તમ રથના અવયવને યોગ્ય મહામૂલ્યવાન અર - પૈડાનું વચલું eus भातामे स्वप्रमायुं तथा ५२मात्मानु 'मर' मेj नाम अर्यु. (१००) ૧૮૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ (मसिनो सामान्य मर्थ) मोहाइमल्लमहणो, विजइ मल्लो परिग्गहे जम्हा । सुक्कज्झाणऽभिहाणो, भन्नइ तम्हा जिणो मल्ली ।। ६०१ ।। मोहादिमल्लमथनो विद्यते मल्लः परिग्रहे यस्मात् । शुक्लध्यानाभिधानो मन्यते तस्माद् जिनो मल्लिः ।। ६०१ ।। મોહ વિગેરે મલ્લોને મથી નાખનાર શુકલધ્યાન નામનો મલ્લ જેમના પરિવારમાં વિદ્યમાન છે તેથી તે જિનેશ્વર ભગવંતને મલ્લિ તરીકે મનાય છે. (501) (महिनोविशेष अर्थ) अन्नं च - कुच्छिगए जिणनाहे, देवीएँ पभावईएँ उप्पन्नो। वरसुरहिमल्लसयणम्मि डोहलो तेण मल्लिजिणो । ६०२ ॥ अन्यच्च - कुक्षिगते जिननाथे देव्याः प्रभावत्या उत्पन्नः । वरसुरभिमाल्यशयने दोहदस्तेन मल्लिजिनः ।। ६०२ ।। વળી બીજું પણ કારણ - પરમાત્મા ગર્ભમાં આવ્યું છતે પ્રભાવતી દેવીને શ્રેષ્ઠ અને સુગંધી માળાઓથી બનાવેલી શય્યામાં સૂવાનો દોહલો ઉત્પન્ન થયો तथा तमनु नाम 'मलि' लिनेश्वर राणवामां मायुं. (१०२) (मुनिसुव्रतनो सामान्य अर्थ) मुणइ तिकालावत्थं, जयस्स जं सो भवे मुणी तेण । सोहणवएहिं जुत्तो, त्ति सुव्वओ पयदुगं नामं ।। ६०३ ।। जानाति त्रिकालावस्था जगतो यत् स भवेद् मुनिस्तेन । शोभनव्रतैर्युक्त इति सुव्रतः पदद्विकं नाम ।। ६०३ ।। જે જગતની ત્રણે કાળની અવસ્થાને જાણે છે તેથી તે મુનિ થાય છે અને સુંદર વ્રતોથી યુક્ત છે તેથી સુવ્રત કહેવાય છે આમ બે પદોથી બનેલું આ નામ छ. (103) ૧૮૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ (મુનિસુવ્રતનો વિશેષ અર્થ) जइ वि हु सव्वे एवंविह त्ति तह वि हु इमम्मि गब्भगए । जाया जणणी जं सुव्वय त्ति मुनिसुव्वओ तम्हा ।। ६०४ ।। यद्यपि खलु सर्वे एवंविधा इति तथाऽपि खल्वस्मिन् गर्भगते । जाता जननी यत् सुव्रता इति मुनिसुव्रतस्तस्मात् ।। ६०४ ।। જો કે દરેક તીર્થંકર ભગવંતો આવા જ હોય છે છતાં પણ આ પ્રભુજી ગર્ભમાં આવ્યા ત્યારથી માતા સુંદર વ્રતોને ધારણ કરનારા થયા તેથી મુનિસુવ્રત નામ थयुं. (१०४) (नमिनो सामान्य अर्थ ) उत्तमगुणगणगरुयत्तणेण नमिया सुरासुरा जम्हा । चलणेसु भुवणगुरुणो, तेण नमी भन्नए भयवं ।। ६०५ ।। उत्तमगुणगणगुरुकत्वेन नताः सुराऽसुरा यस्मात् । चरणयोर्भुवनगुरोस्तेन नमिर्भण्यते भगवान् ।। ६०५ ।। ઉત્તમ ગુણોના સમુહથી પૂજ્ય હોવાના કારણે ત્રિભુવનપતિ પરમાત્માના ચરણોમાં દેવો અને અસુરો નમ્યા તેથી ભગવાન નમિ કહેવાય છે. (૬૦૫) (नमिनो विशेष अर्थ ) तह वि विसेसनिमित्तं, विजयनरेंदस्स मंदिरे सोउं । विबुहनिवहेहि विहियं, सुयजम्ममहामहं रम्मं ।। ६०६ ।। ईसा - मच्छरगरुयत्तणेण आगामिपरिभवभयाओ । रुद्धा पच्चंतियपत्थवेहि तुरियं पुरीमिहिला ।। ६०७ ।। तथाऽपि विशेषनिमित्तं विजयनरेन्द्रस्य मन्दिरे श्रुत्वा । विबुधनिवहैर्विहितं सुतजन्ममहामहं रम्यम् ।। ६०६ ।। ईर्ष्या - मत्सरगुरुकत्वेन आगामिपरिभवभयात् । रुद्धा प्रत्यन्तिकपार्थिवैस्त्वरितं पुरीमिथिला ।। ६०७ ।। છતાં પણ વિશેષ કારણ (કહું છું.) વિજયરાજાના મહેલમાં દેવતાઓના સમુહો વડે અતિરમ્ય એવો પુત્રજન્મનો મહામહોત્સવ કરાયો એમ ૧૮૨ Page #191 -------------------------------------------------------------------------- ________________ સાંભળી....ઇર્ષ્યા અને અદેખાઈના ભારેપણા વડે (ઈર્ષ્યા અને અદેખાઈ ખૂબ હોવાથી) કરીને તેમજ ભવિષ્યમાં (તેવા મહાતેજસ્વી) પુત્ર દ્વારા થનારા પરાભવના ભયથી નજીકના દેશમાં રહેલા રાજાઓ વડે મિથિલા નગરીને ઘેરો घतायो. (501-509) वड्ढियचिते लोए, विजयनरिंदम्मि वाउलीभूए । मूढम्म मंतिवग्गे, अइघोरे कोट्टरोहम्मि ।। ६०८ ।। चिंतइ वप्पाएवी, सुरवइमहियस्स मज्झ तणयस्स । मज्झण्हदिणयरस्स व, तेयं विसहंति कह रिउणो ? ॥ ६०९ ।। वृद्धचिन्ते लोके विजयनरेन्द्रे व्याकुलीभूते । मूढे मन्त्रिवर्गे अतिघोरे कोट्टरोहे (धे) ।। ६०८ ।। चिन्तयति वप्रादेवी सुरपतिमहितस्य मम तनयस्य । मध्याह्नदिनकरस्येव तेजो विषहन्ते कथं रिपवः ? ।। ६०९ ।। તે વખતે લોકોની ચિંતા વધી ગઇ, વિજયરાજા અત્યંત આકુલ વ્યાકુળ થઈ ગયા અને ત્રિઓનો સમૂહ પણ કિંકર્તવ્યતામૂઢ થયો, કિલ્લાની આજુબાજુનો धेरो मति मयान थयो भेवा समये....... वाहेवी (मुना माताले) વિચારે છે – “ભરબપોરના સૂર્યના તેજને કોઈ સહન ન કરી શકે તેમ ઈન્દ્રોથી પૂજાયેલા મારા પુત્રનું તેજ શત્રુઓ કઈ રીતે સહન કરી શકે ? (૬૦૮-૬૦૯) तम्हा दंसेमि इम, गोसे सव्वेसि दुहराईणं । पणमंति पलायंति व, सयराहं जेण सव्वे वि ।। ६१० ।। तस्माद् दर्शयामीमं गोषे सर्वेषां दुष्टराज्ञाम् । प्रणमन्ति पलायन्ते वा शीघ्रं येन सर्वेऽपि ।। ६१० ।। તેથી સવારે આ પુત્રને સર્વ દુષ્ટ રાજાઓને બતાવું જેથી બધા રાજાઓ પણ યા તો નમસ્કાર કરે અથવા તો શીઘપણે ભાગી જાય. (૧૦) मग्गाणुसारिपरिणामियाएँ बुद्धीए भाविऊणेवं । उच्छंगधरियबाला, सूरुदए सालमारूढा ॥ ६११ ।। मार्गानुसारिपारिणामिक्या बुद्ध्या भावयित्वैवम् । ૧૮૩ Page #192 -------------------------------------------------------------------------- ________________ उत्सङ्गधृतबाला सूर्योदये शालमारूढा ।। ६११ ।। માર્ગાનુસારિ એવી પારિણામિકી (વયના પરિણામથી ઉત્પન્ન થતી) બુદ્ધિથી આ પ્રમાણે વિચારી ખોળામાં બાળકને ધારણ કર્યો છે એવા વપ્રામાતા સૂર્યોદય સમયે કિલ્લા પર ચડયા. (૬૧૧) दहूण जिणवरेंदें, रायाणो माण-मच्छरविउत्ता । पणमति पणयसारं, सेवगभावं पवन्नति ।। ६१२ ।। दृष्ट्वा जिनवरेन्द्रं राजानो मान मत्सरवियुक्ताः । प्रणमन्ति प्रणत (य) सारं सेवकभावं प्रपन्नयन्ति ।। ६१२ ।। જિનેશ્વર ભગવંતને જોઇને અભિમાન અને અદેખાઇથી રહિત બનેલા રાજાઓ પ્રેમપૂર્વક નમસ્કાર કરે છે અને સેવકપણું સ્વીકારે છે. (૬૧૨) जं नमिया सयलनिवा, जिणस्स अच्चंतबलसमुन्नद्धा । तेण विजएण रन्ना, नमित्ति नामं विणिम्मवियं ।। ६१३ ॥ यद् नताः सकलनृपा जिनस्यात्यन्तबलसमुन्नद्धाः । तेन विजयेन राज्ञा 'नमिः' इति नाम विनिर्मापितम् ।। ६१३ ॥ અત્યંત બળથી ઉન્નત અને ઉદ્ધત બનેલા સર્વે રાજાઓ પરમાત્માને નમ્યા तेथी विश्य राम वडे प्रभुखनुं 'नमि' सेतुं नाम उरायुं ( 993) (अरिष्टनेमिनो सामान्य अर्थ ) भन्नइ अरिट्ठमसुहं, नेमी चक्काउहस्स खलु धारा । असुहस्स नेमिभूओ, अरिट्ठनेमी जिणो तेण ।। ६१४ ।। भण्यतेऽरिष्टमसुभं नेमिश्चक्रायुधस्य खलु धारा । अशुभस्य नेमिभूतोऽरिष्टनेमिर्जिनस्तेन ।। ६१४ ।। અરિષ્ટ એટલે અશુભ કહેવાય છે અને નેમિ એટલે ચક્ર નામના શસ્ત્રની ધારા, અશુભને વિષે ચક્ર સમાન હોવાથી જિનેશ્વર દેવને અરિષ્ટનેમિ કહેવાય छे. (५१४) (अरिष्टनेमिनो विशिष्ट अर्थ) ૧૮૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ अहवा सिवादेवीए, दिट्ठ सुमिणम्मि तुट्ठिसंजणयं । रिट्ठरयणं च नेमिं उप्पयमाणं तओ नेमी ।। ६१५ ।। अथवा शिवादेव्या दृष्टं स्वप्ने तुष्टिसंजनकम् । रिष्टरलं च नेमिमुत्पतत् ततो नेमिः ।। ६१५ ।। અથવા શિવાદેવીમાતાએ સ્વપ્નમાં આનંદ આપનારું રિષ્ઠ રત્ન અને ચક્રની ધારાને ઉડતા જોયા તેથી પ્રભુજીનું નામ ‘અરિષ્ટનેમિ’ પડયું. (૬૧૫) (पार्श्वनो सामान्य अर्थ ) पासइ लोया -ऽलोयं, तीया -ऽणागए य पजाए । तुम्हा भन्नइ पासो, दुइयं पि हु कारणं एयं ।। ६१६ ।। पश्यति लोका-लोकम् अतीता ऽनागतांश्च पर्यायान् । तस्माद् भण्यते पार्श्वः, द्वितीयमपि खलु कारणमेतत् ।। ६१६।। - જેઓ લોક અને અલોકને જુએ છે. ભૂતકાળ અને ભવિષ્યના પર્યાયોને જેઓ જુએ છે તેથી તેમને પાર્શ્વ કહેવાય છે. વળી આ બીજું કારણ પણ (પાર્શ્વ हेवामां छे. (५१५ ) (पार्श्वनो विशेष अर्थ ) सप्पं सयणे जणणी, जं पासइ तमसि तेण पासजिणो । पासम्मि समीवम्मि(य) नाणेण जणस्स तो पासो ।। ६१७ ।। सर्प शयने जननी यद् पश्यति तमसि तेन पार्श्वजिनः । पार्श्वे समीपे च ज्ञानेन जनस्य ततः पार्श्वः ।। ६१७ ।। માતાએ અંધારામાં પણ શય્યા પર રહેલા સાપને જોયો તેથી પાર્શ્વ તરીકે (વિખ્યાત થયા.) વળી પાર્શ્વ-બાજુમાં નજીકમાં, જ્ઞાનથી લોકોની સમીપે રહેતા હોવાથી પણ પાર્શ્વ જિનેશ્વર કહેવાય છે. (૬૧૭) (वर्धमाननो सामान्य अर्थ ) जम्हा जम्मप्पभिई रूवेण बलेण नाण- चरणेहिं । जाओ पवड्ढमाणो, तेण जिणो वद्धमाणु ति ।। ६१८ ।। ૧૮૫ Page #194 -------------------------------------------------------------------------- ________________ यस्माद् जन्मप्रभृति रूपेण बलेन ज्ञान-चरणैः । जातः प्रवर्धमानः तेन जिनो वर्धमान इति ।। ६१८ ।। જેઓ જન્મથી જ માંડીને રૂપથી, બલથી જ્ઞાન અને ચારિત્રથી વધતા જ રહ્યા તેથી તેમનું નામ વર્ધમાન જિનેશ્વર પડ્યું. (૬૧૮) (वर्धमाननो विशेष मर्थ) जइ वा - गय-तुरय-कोस-कोहागार-गाम-नगरेहि भिच्च-रयणेहिं । जायं पवद्धमाणं, नायकुलं जेण अणुदियहं ।। ६१९ ।। तिसलादेवीगन्भे, संकते चरिमजिणवरे जेण । तुडेण ततो पिउणाऽवि वद्धमाणो कयं नामं ।। ६२० ।। . यदि वा - . गज-तुरग-कोश-कोष्ठागार-ग्राम-नगरै त्य-रत्नैः । जातं प्रवर्धमानं ज्ञातकुल येनाऽनुदिवसम् ।। ६१९ ।। त्रिशलादेवीगर्भे संक्रान्ते चरमजिनवरे येन । तुष्टेन ततः पित्राऽपि वर्धमानः कृतं नाम ।। ६२० ।। છેલ્લા જિનેશ્વર દેવ ત્રિશલાદેવી માતાની કુક્ષિએ આવ્યા પછી રોજે રોજ જ્ઞાતકુલ હાથી-ઘોડા-ખજાનો-કોઠાર ગામ અને નગરો વડે તેમજ ચાકરો અને રત્નો વડે વધતું વધતું ચાલ્યું તેથી ખુશ થયેલા પિતા વડે પ્રભુજીનું નામ પણ वर्धमान थे रापुं. (११८-१२०) "एवं मए" गाहासूत्रम् ॥ एवं ति भणियविहिणा, मए ति अप्पाणमाह वंदारू । अभिमुहमावेण थुया, अभित्थुया नो पमत्तेण ॥ ६२१ ।। एवं मया-गाथासूत्रम् । एवमिति भणितविधिना मयेत्यात्मानमाह वन्दारुः । अभिमुखभावेन स्तुता अभिष्टुता नो प्रमत्तेन ।। ६२१ ।। ૧૮૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ “એવ' એટલે કહેલી વિધિ મુજબ, “મએ' શબ્દથી વંદન કરનાર સ્વયંને બતાવે છે, મેં “અભિન્થયા' અભિમુખભાવથી એકાગ્રભાવથી સ્તવના કરી, प्रमत्तमाथी नही. (१२१) (विडय२यमला) कम्मं रय त्ति वुच्चइ, बझंतं बद्धयं मलं होइ । विहुयमवणीयमुभयं पि जेहि ते विहुयरयमलया ।। ६२२ ।। कर्म रज इति उच्यते बध्यमानं बद्धको मलो भवति । विधूतमपनीतम्, उभयमपि यैस्ते विधूतरजो-मलकाः ।।६२२।। બંધાતા કર્મને “રજ' કહેવાય છે અને બંધાઈ ચૂકેલા કર્મને “મલ' કહેવાય છે. આ બન્ને પ્રકારના કર્મને “વિધૂતમ્' એટલે દૂર કરી નાખ્યા છે જેમણે (हिनेश्वर हेपोमे) ते विसरयमला. (५२२) (4811४२-भ२९॥, 46वीसं पि) जेसि पहीणं नह, जरमरणं ते पहीणजर-मरणा । चउवीसं ति य गणणा, अवि-सद्दाओ तदनेऽवि ।। ६२३ ।। येषां प्रहीणं नष्टं जरा-मरणं ते प्रहीणजरा-मरणाः । चतुर्विंशतिरिति च गणना अपि-शब्दात् तदन्येऽपि ।। ६२३ ।। જેમના ઘડપણ અને મૃત્યુ “પહણ' એટલે નાશ પામેલા છે (કયારેય જરા-મરણ ફરી આવવાના નથી) તે પછીણ જર-મરણા, ચોવીશ એ તો સંખ્યા-છે અને, અપિ શબ્દથી ચોવીસ સિવાયના બીજા પણ જિનેશ્વર દેવો सावी गया. (१२3) (सिव) रागाइजएण जिणा, ओही-मणनाणिणोऽवि किर हुंति । तेसि वरा केवलिणो, ते सामन्नाऽवि हु भवंति ।। ६२४ ।। रागादिजयेन जिना अवधि-मनोज्ञानिनोऽपि किल भवन्ति । तेषु वराः केवलिनस्ते सामान्या अपि खलु भवन्ति ।। ६२४ ।। રાગાદિને જીતવાથી જે જિન છે - તે તો અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની ૧૮૭ - Page #196 -------------------------------------------------------------------------- ________________ પણ હોય છે તેથી આગળ કહ્યું, તેઓને વિષે શ્રેષ્ઠ-કેવલજ્ઞાની ભગવંતો, વળી त सामान्य अवली होय छे. (१२४) (तित्थय। में पसीयंत) तो भन्नइ तित्थयरा, तेसिं अत्थो वियाहिओ चेव । मे मज्झ पसीयंतु त्ति तोसवंतो सया होतु ।। ६२५ ।। ततो भण्यते तीर्थकराः, तेषामर्थो व्याख्यात एव । मे मम प्रसीदन्तु इति तोषवन्तः सदा भवन्तु ।। ६२५ ।। તેથી આગળ કહેવાયું - તીર્થકરો, તેનો અર્થ આગળ કહેવાઈ જ ગયો છે. 'भे' भा२। ५२ 'प्रसान्तु' साण माटे तुष्टिमान थामो - प्रसन्न थानो. (१२५) चोयगो - तूसंति संथुया जे, नियमा रूसंति निंदिया ते उ। कह वीयरागसई, वहति ? ते कह व थोयव्वा ? ।। ६२६ ।। चोदक :तुष्यन्ति संस्तुता ये नियमाद् रुष्यन्ति निन्दितास्ते तु । कथं वीतरागशब्दं वहन्ति ? ते कथं वा स्तोतव्याः ? ।।६२६।। જેઓ સ્તુતિ કરવાથી ખુશ થાય છે તે અવશ્ય નિન્દા કરવાથી ગુસ્સે પણ થાય તો પછી તેઓ “વીતરાગ' શબ્દને કેમ ધારણ કરે છે.? અને તેમની સ્તુતિ श। भाटे ४२वी को ? (१२९) अह ते न पसीयंति हु, कज भणिएण तो किमेएण ? । सच्चं ते भगवतो, विरागदोसा न तूसंति ।। ६२७ ।। अथ ते न प्रसीदन्ति खलु कार्य भणितेन ततः किमेतेन ? सत्यं ते भगवन्तो विरागदोषा न तुष्यन्ति ।। ६२७ ।। અને જો તેઓ પ્રસન્ન ન થતા હોય તો પછી તમે પ્રસન્ન થાઓ' એમ બોલવાની જરૂર શી છે? ૧૮૮ - Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યુત્તર - તમારી વાત સાચી છે. તે રાગ અને દ્વેષથી રહિત ભગવંતો ખુશ थता नथी. (१२७) भत्तिभणिण इमिणा, कम्मक्खउवसमभावओ तह वि । भवियाण सुकल्लाणं, कसायफलभूयमल्लिय ।। ६२८ ।। भक्तिभणितेनाऽनेन कर्मक्षयोपशमभावतस्तथाऽपि । भव्यानां सुकल्याणं कषायफलभूतमालीयते ।। ६२८ ।। છતાં પણ ભક્તિથી કહેલા આ વાક્ય વડે કર્મનો ક્ષયોપશમ થતો હોવાથી કષાયના (ક્ષયના) ફળભૂત એવું આત્યન્તિક કલ્યાણ ભવ્યજીવોને પ્રાપ્ત થાય छे. (५२८) " कित्तिय - वंदिय - महिया" गाहा, सूत्रम् ॥ "कीर्तित - वन्दित - महिताः “ गाथा, सूत्रम् । हेवासा, वंहायेसा, पूभयेसा... (द्वितिय-वंहिय-महिया) नामेहि समुञ्चरिया, कित्तिया वंदिया सिरोनमणा । पुप्फाइएहि महिया, मय त्ति वा वायणा सुगमा ।। ६२९ । नामभिः समुच्चरिताः कीर्तिता वन्दिताः शिरोनमनात् । पुष्पादिकैर्महिता मयेति वा वाचना सुगमा ।। ६२९ ।। ‘કિત્તિયા’ નામ વડે ઉચ્ચારાયેલા, ‘વંદિયા’ મસ્તકને નમાવવા વડે વંદન કરાયેલા, ‘મહિયા’ પુષ્પાદિ વડે પૂજાયેલા. કોઇક ઠેકાણે મયા પાઠ છે જેનો अर्थ सरण (भारा वडे) छे. (१२८) (भेखे लोगस्स उत्तमा सिद्धा) जे पच्चक्खा एए, लोगस्स सुरा - ऽसुराइरूवस्स । उच्छन्नतमत्ता उत्तम ति सिद्धा सिवं पत्ता ।। ६३० ।। ये प्रत्यक्षा एते लोकस्य सुरा - ऽसुराइरूवस्स । उच्छन्नतमस्त्वाद् उत्तमा इति सिद्धाः शिवं प्राप्ताः ।। ६३० ।। ૧૮૯ Page #198 -------------------------------------------------------------------------- ________________ ___ 'मे' मा प्रत्यक्ष ते. ५२मात्मामो, 'दोस्'-हेव-असुर-मानव વિગેરે રૂપ લોકના “ઉત્તમા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થઈ જવાથી ઉત્તમ छ, 'सिद्धा' मोक्ष लक्ष्मीने पामेला. (30) रोगाभावं आरोग्गमाहु तस्साहु(ह) गो उ जो पेच्चा। बोहीलाभो जिणधम्मसंपया तं महं दितु ।। ६३१ ।। रोगाऽभावं आरोग्यमाहुः तत्साधु(ध) कस्तु यः प्रेत्य । बोधिलाभो जिनधर्मसंपदा तं मह्यं ददतु ।। ६३१ ।। રોગના અભાવને આરોગ્ય કહે છે, તેનાથી સુંદર જે પરલોકમાં | બોધિલાભ' જિનધર્મની પ્રાપ્તિ (આરોગ્ય સાથે જિનધર્મની પ્રાપ્તિ) તે મને आपो. (३१) मणनिव्वुई समाही, तेण वरं देंतु बोहिलाभ मे। तस्स वि सव्वपहाणत्तसाहगं उत्तमं भणियं ।। ६३२ ।। मनोनिर्वृतिः समाधिः तेन वरं ददतु बोधिलाभं मम । तस्याऽपि सर्वप्रधानत्वसाधकमुत्तमं भणितम् ।। ६३२ ।। મનની શાંતિ તે સમાધિ, તેનાથી શ્રેષ્ઠ એવો બોધિલાભ (ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ) મને આપો. તે બોધિલાભનો સર્વોત્કૃષ્ટપણાનો સાધક એવો ઉત્તમ શબ્દ કહ્યો છે. (તેથી મનની સમાધિથી શ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ બોધિલાભ भने आपो.) (32) () चोयगो - आरोग्गबोहिलाभं, समाहिवरमुत्तमं च मे दितु । किं न हु नियाणमेयं ? ति विभासा एत्थ कायव्वा ।। ६३३ ।। चोदक : आरोग्य-बोधिलाभं समाधिवरमुत्तमं च मम ददतु । किं न खलु निदानमेतद् ? इति विभाषाऽत्र कर्तव्या ।। ६३३ ।। ૧૯૦ Page #199 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યથી યુક્ત, સમાધિથી શ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ બોધિલાભ મને આપો | તો શું આવી પ્રાર્થના એ નિયાણું નથી?તેનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. (૬૩૩) (प्रत्युत्तर) आयरिओ - भासा असच्चमोसा, नवरं भत्तीए भासिया एसा । नहु खीणपेजदोसा, दिति समाहि च बोहिं च ।। ६३४ ॥ आचार्य :भाषा असत्यमृषा नवर भक्त्या भाषितैषा । न खलु क्षीण-प्रेमदोषा ददति समाधिं च बोधिं च ।। ६३४ ।। આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે (આ નિયાણું નથી) પણ આ તો ભક્તિથી બોલાતી આ વ્યવહાર ભાષા - અસત્યામૃષા ભાષા છે. જેમના રાગ | અને દ્વેષ નાશ પામ્યા છે તેવા પરમાત્મા સમાધિ કે બોધિને આપતા નથી. (१४) किंतु - भत्तीए जिणवराणं, परमाए खीणपेज-दोसाणं । आरोग्ग- बोहिलाभ, समाहिमरणं च पावेंति ।। ६३५ ।। किन्तु - भक्त्या जिनवराणां परमया क्षीणप्रेम-दोषाणाम् । आरोग्य-बोधिलाभं समाधिमरणं च प्राप्नुवन्ति ।। ६३५ ।। પરન્તુ જેમના રાગ અને દ્વેષ નષ્ટ થઈ ગયા છે તેવા વીતરાગી જિનેશ્વર દેવોની ઉત્કૃષ્ટ ભક્તિથી જીવો આરોગ્યથી યુક્ત બોધિલાભ અને समाधिमरसने पामेछ. (34) - "चंदेसु निम्मलयरा" सूत्रम् ॥ "चन्द्रेभ्यो निर्मलतराः" सूत्रम् । सत्तमियाबहुवयण, नेयं इह पञ्चमीए अत्थम्मि । ૧૯૧ Page #200 -------------------------------------------------------------------------- ________________ चंदेहितो वि तओ, नायव्वा निम्मलतरा ते ॥ ६३६ ।। सप्तमिकाबहुवचनं ज्ञेयमिह पञ्चम्या अर्थे । चन्द्रेभ्योऽपि ततो ज्ञातव्या निर्मलतरास्ते ।। ६३६ ।। અહીં સાતમી વિભક્તિ બહુવચન તે પાંચમી વિભક્તિના અર્થમાં જાણવું. તેથી “ચંદેસુ' નો અર્થ ચન્દ્રો કરતાં પણ અધિક નિર્મળ તે તીર્થકરોને જાણવા. (138) (आध्ये सु माझियं पयासय२५) आइञ्चा दिवसयरा, तेहिंतो वि अहियं पयासयरा । लोआलोउजोयगकेवलनाणप्पगासेण ।। ६३७ ।। आदित्या दिवसकराः तेभ्योऽप्यधिकं प्रकाशकराः । लोकालोकोद्योतककेवलज्ञानप्रकाशेन ।। ६३७ ।। “આદિત્ય' એટલે દિવસને કરનારા સૂર્યો, તેમનાથી પણ અધિક પ્રકાશને કરનારા (તીર્થકરો), (કયા પ્રકાશને કરનારા ?) લોક અને અલોક બન્નેને પ્રકાશિત કરનારા કેવળજ્ઞાનના પ્રકાશ વડે ત્રિભુવનગતપદાર્થોને પ્રકાશિત १२ना२३). (638) (સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ) सागरवरो समुद्दो, सयंभुरमणो तओ वि गंभीरा । सिद्ध त्ति निट्टियहा, सिद्धिं मुत्ति मम दिसंतु ।। ६३८ ।। सागरवरः समुद्रः स्वयंभूरमणस्ततोऽपि गम्भीराः । सिद्धा इति निष्ठितार्थाः सिद्धिं मुक्तिं मम दिशन्तु ।। ६३८ ।। “સાગરવર' એટલે ઉત્કૃષ્ટ સમુદ્ર તે સ્વયંભૂરમણ સમુદ્ર, તેનાથી પણ વધારે ગમ્ભીર, “સિદ્ધા' એટલે જેમના સર્વ કાર્યો પાર પડી ચૂકયા છે તે (તીર્થકરો) 'सिद्धिं' भुतिने आपो. (53८) जह एगचेइयगिहे, एगक्खेत्तुब्भवे जिणवरिंदे । आसज कया एसाऽभिवंदणा भत्तिजुत्तेहिं ।। ६३९ ।। यथैकचैत्यगृहान् एकक्षेत्रोद्भवान् जिनवरेन्द्रान् । ૧૯૨ Page #201 -------------------------------------------------------------------------- ________________ आसद्य कृतैषाऽभिवन्दना भक्तियुक्तैः ।। ६३९ ।। જેમ એક જિનાલયમાં રહેલા, એક ક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વર ભગવંતોને આશ્રયને ભક્તિથી યુક્ત જીવો વડે આ વંદના કરાઇ. (૬૩૯) इय सव्वचेइयाण वि, कायव्वा वंदणा सुहत्थीहिं । सव्वे(वि) जिणेदा एरिस त्ति पणिहाणजुत्तेहिं ।। ६४० ।। इति सर्वचैत्यानामपि कर्तव्या वन्दना सुखा(शुभा)र्थिभिः । सर्वे(ऽपि)जिनेन्द्रा एतादृशा इति प्रणिधानयुक्तैः ।। ६४० ।। આ પ્રમાણે બધા જ જિનેશ્વર ભગવંતો પણ આટલા જ ઉપાય છે એવા પ્રણિધાનથી યુક્ત સુખેચ્છુ (સર્વ જીવોએ) સર્વ પ્રતિમાઓની પણ વંદના કરવી मे. (४०) वंदामि चेइयाई, काउस्सग्गेण तो असेसाई । इय उल्लसंतभावो, पुणो वि एवं समुञ्चरइ ।। ६४१ ।। वन्दे चैत्यानि कायोत्सर्गेण ततोऽशेषाणि । इत्युल्लसद्भावः पुनरप्येतत् समुच्चरति ।। ६४१ ।। તેથી હું કાયોત્સર્ગ વડે બધા જ જિનચૈત્યોને વંદુ એવા ઉછળતા ભાવ વડે इशथी मासूत्र पोटो. (१४१) “सव्वलोए अरिहंतचेइयाण" इत्यादि ।। “सर्वलोके अर्हच्चैत्यानाम्" इत्यादि । संपूर्ण भारदा लिनेश्वरोना येत्याने.......... सव्वो ति निरवसेसो, उड्ढाऽहो- तिरियभेयपडिभिन्नो। लोगो त्ति खेत्तलोगो, सिद्धते सुप्पसिद्ध जं ।। ६४२ ।। सर्व इति निरवशेष ऊर्ध्वा-ऽधस्तिर्यग्भेदप्रतिभिन्नः । लोक इति क्षेत्रलोकः सिद्धान्ते सुप्रसिद्धं यत् ।। ६४२ ।। સર્વ' એટલે સંપૂર્ણ- ઉર્ધ્વલોક, અપોલોક અને તિર્જીલોકના ભેદથી ૧૯૩ Page #202 -------------------------------------------------------------------------- ________________ मिन्न 'els' मेले क्षेत्रलोभाममां सुप्रसिद्ध छ. (६४२) आगासस्स पएसा, उड्ढं च अहे य तिरियलोगे य । जाणाहि खेत्तलोगं, अणंतजिणदेसियं सम्मं ।। ६४३ ।। आकाशस्य प्रदेशा ऊर्ध्वं च अधश्च तिर्यग्लोके च । जानीहि क्षेत्रलोकमनन्तजिनदेशितं सम्यक् ।। ६४३ ।। આકાશના પ્રદેશો જે ઊર્ધ્વલોક, અધોલોક અને તિચ્છલોકમાં રહેલા છે તે અનન્ત જિનેશ્વર ભગવંતોએ બતાવેલા ક્ષેત્રલોકને સમ્યમ્ રીતે જાણ. (४३) (deोभा यत्यानी संध्या) तत्थ किर उड्ढलोए, चउरासी चेइयाण लक्खाई। सत्ताणउइसहस्सा, तह तेवीसं विमाणा उ ।। ६४४ ।। तत्र किलोव॑लोके चतुरशीतिश्चैत्यानां लक्षाणि । सप्तनवतिसहस्त्राणि तथा त्रयोविंशतिर्विमानानि तु ।। ६४४ ।। તેમાં ઊર્ધ્વલોકમાં ચોર્યાશી લાખ સત્તાણું હજાર ત્રેવીસ (૮૪,૯૭૦૨૩) विमानो छ भने प्रत्येमागे- मेट तटस। ४ नासयो छे. (६४४) (अधोलोमा लिनालयो) सत्तेव य कोडीओ, हवंति बावत्तरी सयसहस्सा । अहलोए सासयचेइयाण नेया इमा संखा ।। ६४५ ।। सप्तैव च कोटयो भवन्ति द्वासप्ततिः शत सहनाः । अधोलोके शाश्वतचैत्यानां ज्ञेया इयं संख्या ।। ६४५ ।। सात रोसने होते२८५ (७,७२,00,000), अधोदोभा शाश्वत नियैत्योनीमारी संध्या ५वी. (१४५) ( तिम येत्यो) जिणभवणाई तिरिय, संखाईयाइँ भोमनगरेसु । जोइसियविमाणेसु य, तत्तो वि हु संखगुणियाइं ।। ६४६ ।। ૧૯૪ - Page #203 -------------------------------------------------------------------------- ________________ जिनभवनानि तिर्यक् संख्यातीतानि भौमनगरेषु । ज्योतिषिकविमानेषु च ततोऽपि खलु संख्यगुणितानि ।।६४६।। તિર્આલોકમાં વ્યંતરોના નગરોમાં અસંખ્ય જિનચૈત્યો છે અને જ્યોતિષ દેવોના વિમાનોમાં તેના કરતાં પણ (પૂર્વોકત અસંખ્યાત કરતાં પણ) સંખ્યાતગુણા જિનાલયો હોય છે. (૬૪૬) वासहर-मेरु- वक्खार - दहवई - माणुसुत्तरनगेसु । नंदीसर - कुंडल - रुयग- वट्टवेयड्ढमाईसु ।। ६४७ ।। वर्षधर-मेरु-वक्षस्कार-द्रहपति मानुषोत्तरनगेषु । नन्दीश्वर - कुण्डल - रुचक- वृत्तवैताढ्यादिषु ।। ६४७ ।। वर्षधर पर्वतो (9), मे३पर्वत, वक्षस्कार पर्वतो, सरोवरो, मानुषोत्तर પર્વતોના કૂટો, નન્દીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ, રુચક દ્વીપ અને વૃત્તવૈતાઢ્યાદિ udal 43........(480) પર્વતો પર. (५४७) पंचदसकम्मभूमिसु सासय कित्तिमयभेयभिन्नाई । अरहंतचेइयाई, तिरियलोगम्मि तेसिमहं ।। ६४८ ।। पञ्चदशकर्मभूमिषु शाश्वत कृत्रिमकभेदभिन्नानि । अर्हच्चैत्यानि तिर्यग्लोके तेषामहम् ।। ६४८ ।। -- તેમજ પંદર કર્મભૂમિને વિષે શાશ્વત અને જીવોદ્વારા બનાવાયેલા (અશાશ્વત) ભેદથી ભિન્ન, આમ તિર્હાલોકને વિષે જે અરિહંત ભગવાનના ચૈત્યો છે તેમનો હું (કાયોત્સર્ગ કરું છું.) (૬૪૮) अरहतचेइयाणं, करेइ इच्चाइदडग पढिउं । पुव्विं व काउसग्गं, करेज झाएज मंगलगं ।। ६४९ ।। अर्हच्चैत्यानां करोति इत्यादिदण्डकं पठित्वा । पूर्वमिव कायोत्सर्गं कुर्याद् ध्यायेद् मङ्गलकम् ।। ६४९ ।। ‘અરહંત ચેઇયાણં કરેમિ’...ઇત્યાદિ સૂત્ર બોલી પૂર્વની જેમ કાઉસ્સગ્ગ કરે અને મંગલ-નમસ્કાર મંત્રને ધ્યાવે. (૬૪૯) ૧૯૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ - पुव्वं व पारिऊणं, परमेट्ठीणं थुई 3 काऊणं । देजाऽणेगजिणाणं, थुई समुद्दामसद्देण ।। ६५० ।। पूर्वमिव पारयित्वा परमेष्ठिनां स्तुतीश्च कृत्वा । दद्यादनेकजिनानां स्तुतीः समुद्दामशब्देन ।। ६५० ।। પહેલાની જેમ પરમેષ્ઠીઓની સ્તુતિ કરીને (નમો અરિહંતાણં બોલીને) કાયોત્સર્ગ પારી સારી રીતે મોટે અવાજે અનેક જિનેશ્વર ભગવંતોની સ્તુતિ पोती. (६५०) (शानहन) दसणसुद्धिनिमित्तं, तित्थंकरवंदणा कया एसा। नाणविसुद्धिनिमित्तं, एत्तो वदामि सुयणाणं ।। ६५१ ।। दर्शनशुद्धिनिमित्तं तीर्थकरवन्दना कृतैषा । ज्ञानविशुद्धिनिमित्तमितो वन्दे श्रुतज्ञानम् ।। ६५१ ।। સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે આ તીર્થંકર પરમાત્માઓની વંદના કરી, હવે ! જ્ઞાનની વિશુદ્ધિ માટે શ્રુતજ્ઞાનને વંદના કરું છું. (૬૫૧) तं मिच्छसम्मभेया, दुविह मिच्छसुयवजणट्ठाए । जेहिँ पणीयं सम्मं, नाणं ते वंदए एवं ।। ६५२ ।। तद् मिथ्या-सम्यग्भेदाद् द्विविधं मिथ्याश्रुतवर्जनार्थाय । यैः प्रणीतं सम्यग् ज्ञानं तान् वन्दते एवम् ।। ६५२ ।। તે શ્રુતજ્ઞાન મિથ્યાજ્ઞાન અને સમ્યજ્ઞાન એમ બે પ્રકારનું છે. તેમાંથી મિથ્યાશ્રુતનો ત્યાગ કરવા માટે જેઓએ સભ્ય જ્ઞાનની પ્રરૂપણા કરી છે તેમની सारीत वंदना ७२ जे. (७५२) "पुक्खरवरदीवड्ढे” इत्यादि । "पुष्करवरद्वीपार्धे” इत्यादि । श्रेष्ठ सेवा पुष्प२ वीपना अर्थमा....... ૧૯૬ -- Page #205 -------------------------------------------------------------------------- ________________ तत्थ - उद्धारसागराणं, अड्ढाइजाण जत्तिया समया । एत्थ किर तिरियलोए, दीवसमुद्दा उ एवइया ।। ६५३ ।। तत्र - उद्धारसागराणामर्धतृतीयानां यावन्तः समयाः । अत्र किल तिर्यग्लोके द्वीप-समुद्रास्तु एतावन्तः ।। ६५३ ।। તેમાં - અઢી ઉદ્ધાર સાગરોપમના (જૈનાગમોમાં આવતું એક પ્રકારનું સમયનું માપ) જેટલા સમયો છે તેટલા આ તિર્જીલોકમાં દ્વીપો અને સમુદ્રો છે. (543) अभिंतरओ दीवो-दहीण-पडिपुन्नचंदसंठाणो । जंबुद्दीवो लखं, विक्खंभायामओ होइ ।। ६५४ ।। अभ्यन्तरको द्वीपो-दधीनां प्रतिपूर्णचन्द्रसंस्थानः । जम्बूद्वीपो लक्षं विष्कम्भा-ऽऽयामतो भवति ।। ६५४ ।। આ દ્વીપસમુદ્રોમાં સૌથી અંદર સંપૂર્ણ ચન્દ્રમાં જેવો ગોળાકાર જંબૂદ્વીપ લંબાઈ અને પહોળાઇથી ૧ લાખ યોજન પ્રમાણવાળો છે. (૬૫૪) तं पुण लवणसमुद्दो, परिक्खिवई दुगुणलक्खविक्खंभो । तं पुण धायइसंडो, तं दुगुणं तं च कालोओ ।। ६५५ ।। तं पुनर्लवणसमुद्रः परिक्षिपति द्विगुणलक्षविष्कम्भः । तं पुनर्धातीषण्डः (खण्डः) तद्विगुणं तं च कालोदः । ६५५। તેને બે લાખ યોજન પહોળાઈવાળો લવણસમુદ્ર વટળાઇને રહેલો છે. તેને વીંટળાઈને ઘાતકી ખંડ તે પણ દ્વિગુણ વિસ્તારવાળો છે. અને તેને વીંટળાઈને सोघि समुद्र रहेको छ. (१५५) सो पुण पुक्खरदीवेण वेढिओ पुव्वदुगुणमाणेणं । इय दुगुणदुगुणमाणा, सव्वे दीवा समुद्दा य ।। ६५६ ।। स पुनः पुष्करद्वीपेन वेष्टितः पूर्वद्विगुणमानेन । ૧૯૭ Page #206 -------------------------------------------------------------------------- ________________ इति द्विगुणद्विगुणमानाः सर्वे द्वीपाः समुद्राश्च ।। ६५६ ।। તે વળી પહેલાનાથી (કાળોદધિ સમુદ્રથી) દ્વિગુણ પ્રમાણવાળા પુષ્કરદ્વીપથી વીંટળાયેલો છે. આ પ્રમાણે ત્યાર પછીના બધા દ્વીપ અને સમુદ્રો(પૂર્વ પૂર્વ १२तां) द्विगुश - द्विगुश प्रमाशवाणा छे. (949) तेसु किर तइयदीवो, सोलसलक्खप्यमाणविक्खंभो । पुक्खरवरो त्ति भन्नइ, तस्सद्धं पुक्खरवरद्धं ।। ६५७ ।। तेषु किल तृतीयद्वीपः षोडशलक्षप्रमाणविष्कम्भः । पुष्करवर इति भण्यते तस्यार्धं पुष्करवरार्धम् ।। ६५७ ।। ते द्वीप भने समुद्रोमा सोण साज (१५,००,०००) यो४न विस्तारवाणी ત્રીજો દ્વીપ પુષ્ક૨વ૨ એ પ્રમાણે કહેવાય છે. (તેનું નામ પુષ્કરવર છે.) તેનો अर्धो भाग ते पुष्डरवरार्ध. (949) पायारसंठिएणं, परिखित्तं माणुसनगेणं । एवं मणुस्सखेत्तं, बाहिं तिरिया य देवा य ।। ६५८ ।। प्रकारसस्थितेन परिक्षिप्तं मानुषनगेन । एतद् मनुष्यक्षेत्रं बहिस्तिर्यञ्चश्च देवाश्च ।। ६५८ ।। કિલ્લા આકારના માનુષોત્તર પર્વતથી વીંટળાયેલા પુષ્કરાર્ધ દ્વીપ સુધીનું મનુષ્યક્ષેત્ર છે. તેની બહાર તિર્યંચો અને દેવો રહે છે. (૬૫૮) पुक्खरवरदीवड्ढे, धायइसंडे दुइयदीवम्मि | जंबुद्दीवम्मि य आइमम्मि सव्वेसि दीवाणं ।। ६५९ ।। पुष्करवरद्वीपार्थे धातकीखण्डे द्वितीयद्वीपे । जम्बूद्वीपे चादिमे सर्वेषां द्वीपानाम् ।। ६५९ ।। પુષ્કરવર દ્વીપના અર્ધ ભાગમાં, ધાતકીખંડ નામના બીજા દ્વીપમાં અને સર્વ દ્વીપોના અગ્રિમ ભાગે રહેલ સર્વ પ્રથમ દ્વીપ જંબુદ્રીપમાં...(૬૫૯) पच्छाणुपुव्वियाए, निद्देसो एस स्वित्तगुरुयत्ता । भरहे - रवय-विदेहे, एस समाहारददो उ ।। ६६० ॥ ૧૯૮ Page #207 -------------------------------------------------------------------------- ________________ पश्चानुपूर्वीतया निर्देश एष क्षेत्रगुरुकत्वात् । भरतै-रावत-विदेहे एष समाहारद्वन्द्वस्तु ।। ६६० ।। આ પ્રમાણે પાછળના ક્રમથી નિર્દેશ કર્યો છે તે પાછળ પાછળનું ક્ષેત્ર મોટું હોવાને કારણે તેમ કર્યું છે. ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં અહીં समावन्द्व समास यो छ. (550) एक्केवं पंचगुणं, जम्हा भरहाइयाण एयाण । पनरससु कम्मभूमिसु, भावत्थो होइ एयस्स ।। ६६१ ।। एकैकं पञ्चगुणं यस्माद् भरतादिकानामेतेषाम् । पञ्चदशसु कर्मभूमिषु भावार्थो भवति एतस्य ।। ६६१ ।। હવે ભરત વિગેરે એકે-એક ક્ષેત્રો પાંચ-પાંચ હોવાને કારણે 'म२२वय-विह' नोभावार्थ '५६२ भभूमिमां' मेवो थाय. (११) धम्मो इह सुयधम्मो, आइगरा होति तस्स तित्थयरा । ते उ नमसामि अहं, वंदामि विसुद्धचित्तेणं ।। ६६२ ।। धर्म इह श्रुतधर्म आदिकरा भवन्ति तस्य तीर्थकराः । तांस्तु नमस्याम्यहं वन्दे विशुद्धचित्तेन ।। ६६२ ।। અહીં ધર્મ એટલે શ્રતધર્મ, તેની આદિ – શરૂઆતને કરનારા તીર્થકરો હોય छ. तेभने हुं 'नभंसामि' भेट विशुद्ध चित्तथी वहन छु. (११२) धम्माइगरे एवं, थोऊण सुयस्स संथवं कुणइ । तमतिमिरपडलविद्धसणस्स एगाएँ गाहाए ।। ६६३ ।। धर्मादिकरानेवं स्तुत्वा श्रुतस्य संस्तवं करोति । तमस्तिमिरपटलविध्वंसनस्य एकया गाथया ।। ६६३ ।। આ પ્રમાણે ધર્મની શરૂઆત કરનારા તીર્થકર ભગવંતોની સ્તુતિ કરી હવે શ્રુતજ્ઞાનની સ્તુતિ “તમતિમિરપાડલવિદ્ધસણસ્સ' એ એક ગાથા વડે કરે છે. (993) (તમતિમિરપાડલવિદ્ધસણમ્સ) ૧૯૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ तत्थ तमो अन्नाणं, रूविजइ तम्मि तिमिरपडल व । विद्धंसणो विणासी, तस्स उ जिणभणियसिद्धंतो ।। ६६४ ॥ तत्र तमोऽज्ञानं रूप्यते तस्मिन् तिमिरपटलमिव । विध्वंसनो विनाशी तस्य तु जिनभणितसिद्धान्तः ।। ६६४ ।। તેમાં “તમઃ' એટલે અજ્ઞાન, તેને અંધકારના સમૂહની ઉપમા અપાય છે. આવા અજ્ઞાન રૂપી અંધકારના સમૂહનો વિધ્વંસન' એટલે વિનાશ કરનાર टिनेश्वर भगवंताला मामशास्त्रो (छ) (१६४) __ ( सुनरिमउियस्स) तस्स त्ति सुरा पयडा, गणो य संघो फुड च्चिय नरिंदो। तेहि महियस्स परिपूइयस्स गुरुभत्तिराएण ।। ६६५ ।। (सामाघ२२स पंह) सीमा मेरा तं जो, धरई धम्मस्स तह अहम्मस्स । तं वंदे भत्तीए, छहविभत्ती उ बीयत्थे ।। ६६६ ।। तस्येति सुराः प्रकटा गणश्च सङ्घः स्फुट एव नरेन्द्रः । । तैर्महितस्य परिपूजितस्य गुरुभक्तिरागेण ।। ६६५ ।। सीमा मर्यादा तां यो धरति धर्मस्य तथाऽधर्मस्य ।। त वन्दे भक्त्या षष्ठीविभक्तिस्तु द्वितीयार्थे ।। ६६६ ।। વળી તે “સુર” એટલે દેવતાઓ “ગ” એટલે સમૂહ “નરેન્દ્ર તો સ્પષ્ટ જ છે, દેવતાઓના સમૂહ અને રાજાઓ વડે “મહિસ્સ”એટલે ઉત્કૃષ્ટ ભક્તિ અને પ્રેમથી સંપૂર્ણ રીતે પૂજાયેલા... “સીમા' એટલે ધર્મ અને અધર્મની મર્યાદા, તેને જે ધારણ કરે છે (તે જિનાગમ), તેને હું ભક્તિથી વંદુ છું. અહીં દરેક પદમાં વપરાયેલ છઠ્ઠી વિભક્તિ દ્વિતીયા વિભક્તિના અર્થમાં વપરાઈ છે. (१५-११) (५४ोउियमोडास) पप्फोडियमइसयचुन्नियं ति जेणेह मोहमहजालं। वंदे तं सिद्धतं, अहवा तस्सेव माहप्पं ।। ६६७ ।। २०० - Page #209 -------------------------------------------------------------------------- ________________ प्रस्फोटितमतिशयचूर्णितमिति येनेह मोहमहाजालम् । वन्दे तं सिद्धान्तमथवा तस्यैव माहात्म्यम् ।। ६६७ ।। પફોડિય” એટલે જેના વડે મોહની મહાજાળ સંપૂર્ણપણે ભાંગી નખાઈ છે તેવા જિનાગમને અથવા તો તેના જ માહાત્મને નમસ્કાર કરું છું. (૬૬૭) तहा-“जाई-जरा-मरण" इत्यादि सूत्रम् ।। तथा-“जाति-जरा-मरण-" इत्यादि सूत्रम्। 'oxन्म-४२।-भरस' वि. जाइ त्ति मासनवगं, गब्भे वसिऊण गरुयदुक्खेणं । नेरइयस्स व घडियालयाओ जीवस्स णिग्गमणं ।। ६६८ ।। जातिरिति मासनवकं गर्भे उषित्वा गुरुकदुःखेन । नैरयिकस्येव घटिकाऽऽलयाद् जीवस्य निर्गमनम् ।। ६६८ ॥ જાઈ એટલે નવ મહિના ગર્ભમાં વસી અતિશય દુઃખપૂર્વક, નારકીનો જીવ નાનકડા ઘડા જેવા ઉત્પત્તિસ્થાનમાંથી બહાર નીકળે તેમ, જીવનું (गलमाथी पार नीत). (५६८) (४२१) होइ जरा वुड्ढत्तं, ववसायपहुत्तरूवबलमहणी । जा परिभवदवदड्ढ, जीवंतमयं जर्ण कुणइ ।। ६६९ ।। भवति जरा वृद्धत्वं व्यवसाय-प्रभुत्व-रूप-बलमथनी । या परिभवदवदग्धं जीवन्मृतं जनं करोति ।। ६६९ ।। પ્રયત્ન, સ્વામિપણું, રૂપ અને બલનો નાશ કરનાર “જરા” નો અર્થ ઘડપણ થાય છે, જે વારંવાર અપમાન રૂપી અમિથી બળી રહેલા માણસને જીવતો છતાં भावोऽरी नाषेछ.(१८) (भ२९१) मरणं पुण पंचत्तं, भयंकरं सयलजीवलोयस्स । निययमनायागमणं, दुहावहं वेरिचक्कं व ।। ६७० ।। ર૦૧ Page #210 -------------------------------------------------------------------------- ________________ मरणं पुनः पञ्चत्वं भयंकरं सकलजीवलोकस्य । नियतमज्ञातागमनं दुःखावहं वैरिचक्रमिव ।। ६७० ।। મરણ' એટલે મૃત્યુ, જે જગતના સર્વ જીવસમૂહોને વિષે ભય ઉત્પન્ન કરનારું છે, નિશ્ચયથી (ચોક્કસપણે) જેના આગમનને જાણી શકાતું નથી અને शत्रुमोना सेनानी ममोत्५६ छे. (६७०) (सी) सोओ मण-देहाणं, संतावयरो जणस्स परिणामो। धणहरण-बंधुमरणाइसंभवो भवभमनिमित्तं ।। ६७१ ।। शोको मनो-देहयोः संतापकरो जनस्य परिणामः । धनहरण- बन्धुमरणादिसंभवो भवभ्रमनिमित्तम् ।। ६७१ ।। ઘનનો નાશ કે લૂંટ, સ્વજનનું મરણ વિગેરેથી ઉત્પન્ન થતો, મન અને શરીરને વિષે તાપ ઉપજાવનારો, સંસારના ભ્રમણમાં કારણભૂત જીવનો परिमिते शोs. (७१) (५९॥सस) एएसिमणिहाणं, पणासणो जो जिणेदसुयधम्मो। तस्सोवलब्भ सारं, एमाइपयाण संबंधो ।। ६७२ ।। एतेषामनिष्टानां प्रणाशनो यो जिनेन्द्र श्रुतधर्मः । तस्योपलभ्य सारमेवमादिपदानां संबन्धः ।। ६७२ ।। આ અનિષ્ટોનો નાશ કરનાર જે જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલો શ્રતધર્મ, તેના સારને પામીને આમ આગળના પદો સાથે સંબંધ છે. (૬૭૨) असुहनिवारणसत्ती, पाएणेएण तस्स निद्दिहा ।। सुहसंपयाण सत्ती, भन्नइ तीएण पाएण ।। ६७३ ।। अशुभ(असुख)निवारणशक्तिः पादेनतेन ( प्रायेणैतेन) तस्य निर्दिष्टा । सुख(शुभ)संपदां शक्तिर्भण्यते तृतीयेन पादेन ॥ ६७३ ।। ૨૦૨ - Page #211 -------------------------------------------------------------------------- ________________ આ પદ દ્વારા અશુભનું અથવા અસુખનું દુઃખનું) નિવારણ કરવાની તે શ્રુતની શક્તિ બતાવી. હવે ત્રીજા પદ દ્વારા શુભ સંપત્તિ પ્રાપ્ત કરાવવાની અથવા સુખને પ્રાપ્ત કરાવવાની શક્તિ કહેવાય છે, તે બતાવાય છે. (૬૭૩) कल्लं सायं जम्हा, अणेइ वाहरइ तेण कल्लाणं । पुक्खलमिति संपुन्नं, सव्वपहाणं पुण विसालं ।। ६७४ ।। कल्यं सातं यस्माद् अणति व्याहरति तेन कल्याणम् । पुष्कलमिति संपूर्ण सर्वप्रधानं पुनर्विशालम् ।। ६७४ ।। ‘કલ્ય” એટલે સુખને, તેને ‘અeઈ એટલે બોલાવતું હોવાથી તેને કલ્યાણ हेवायछ, 'पुर' मेटले संपूर्ण भने 'विशाल' अटले सर्वोत्कृष्ट. (७४) | तिविहविसेसणजुत्तं, सुहमावहई करेइ जीवाणं । जो तस्स भणियमिमिणा, सुयस्स सुयदाणसामर्थ ।। ६७५ ।। त्रिविधविशेषणयुक्तं सुखमावहति करोति जीवानाम् । यस्तस्य भणितमनेन श्रुतस्य सुखदानसामर्थ्यम् ।। ६७५ ।। આમ ત્રણ વિશેષણથી યુક્ત સુખને જે જીવોને વિષે “આવહતિ' એટલે કરે છે તે, કૃતનું આ પદ દ્વારા સુખ આપવાનું સામર્થ્ય સૂચવ્યું. (૬૭૫) को ति सयन्नो पुरिसो, देवाईया य पयडा चेव । तेसिं गणेहि दढमच्चियस्स परिपूइयस्स ति ॥ ६७६ ।। क इति सकर्णः पुरुषो देवादिकाश्च प्रकटाश्चैव । तेषां गणैर्दृढमर्चितस्य परिपूजितस्येति ।। ६७६ ।। કો એટલે કોણ સાવધાન મનુષ્ય, દેવાદિ તો સ્પષ્ટ જ છે, તેમના સમૂહો परे अत्यंत 'मश्यियस्स' मेटले पूरयेवा...(५७१) धम्मो सुयधम्मो च्चिय, एए उ सारो य तस्स माहप्पं । उवलब्म जाणिऊणं, करेइ लुत्तो इकारो त्थ ।। ६७७ ।। धर्मः श्रुतधर्म एव एते तु सारश्च तस्य माहात्म्यम् । उपलभ्य ज्ञात्वा करोति लुप्त इकारोऽत्र ।। ६७७ ।। ૨૦૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ 'घम्भस' भेटले श्रुतधर्मनी 'सार' भेटले माहात्म्य प्रभाव 6qeue' એટલે જાણીને “કરે” કરેઈ શબ્દનો છે અહીંયા લોપાઈ ગયો છે, કરે ? (श्रुतधना भावने पीने ओ९ ४३?) (१७७) सिढिलित्तमिह पमाओ, भेओ अत्थाओ तम्मि विसयम्मि । जाणियजिणवयणाणं, न एस जुत्तो त्ति भावत्थो ।। ६७८ ।। शिथिलत्वमिह प्रमादो भेदोऽर्थात् तस्मिन् विषये । ज्ञातजिनवचनानां नैष युक्त इति भावार्थः ।। ६७८ ।। પ્રમાદ એટલે શિથિલપણું, તે વિષયમાં અર્થથી ભિન્નતા (સૂત્રના અર્થને બદલે બીજું જ ચિંતન ચાલે તે). જિનેશ્વર પરમાત્માનું વચન (આજ્ઞા) જાણનારને આવો પ્રમાદ કરવો યોગ્ય નથી, એવો આ પદનો ભાવાર્થ છે. (१७८) तहा-"सिद्धे भो ! पयओ" वृत्तं सूत्रम् ।। तथा-"सिद्धान् भो ! प्रयतः" वृत्तं सूत्रम् । (सिद्ध) सिद्धे लद्धपइडे, अक्खलिए कुमयसत्थनिवहेण । अहवा सिद्धे णिच्चे, तिकालभाविप्पहावेण ।। ६७९ ।। सिद्धान् लब्धप्रतिष्ठान् अस्खलितान् कुमतशास्त्रनिवहेन । अथवा सिद्धान् नित्यान् त्रिकालभाविप्रभावेण ।। ६७९ ।। કુદર્શનીઓના શાસ્ત્રસમૂહથી અલના નહીં પમાડાયેલા, પોતાના અસ્તિત્વને પ્રાપ્ત કરનાર સિદ્ધોને અથવા ત્રણ કાળમાં જેમનો પ્રભાવ અકબંધ २३वानो छ तवा शाश्वत सिद्धाने....(५५८) सिद्धे वा विक्खाए, सदेव-मणुयाऽसुरम्मि लोयम्मि । भो आमंतणसद्दो, अइसयनाणीण सव्वाणं ।। ६८० ।। सिद्धा वा विख्याताः सदेव-मनुजा-ऽसुरे लोके । भोः आमन्त्रणशब्दोऽतिशयज्ञानिनां सर्वेषाम् ।। ६८० ।। અથવા દેવ મનુષ્યો અને અસુરોથી યુક્ત (ઉર્ધ્વ, તિર્જી અને २०४ Page #213 -------------------------------------------------------------------------- ________________ અઘોલોકરૂ૫) લોકને વિષે વિખ્યાત એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું એવો પદસંબંધ છે.) ભો એ સર્વ જ્ઞાનાતિશયને ધારણ કરનારા કેવળજ્ઞાની આદિઓને આમંત્રણ આપતો શબ્દ છે. (૬૮૦) (નમો જિણમએ) भो ! पेच्छह अइसइणो, पमायचाएण एस पयओ हैं । वयणेण तं पयासइ, होउ नमो मे जिणमयस्स ।। ६८१ ।। भोः ! प्रेक्षध्वमतिशयिनः प्रमादत्यागेन एष प्रयतोऽहम् । वचनेन तत् प्रकाशते भवतु नमो मम जिनमतस्य ।। ६८१ ।। હે અતિશયજ્ઞાનીઓ! જુઓ, હું પ્રમાદનો ત્યાગ કરી આ ઉદ્યમવાન થયો છું. શેને વિષે તે પોતાના જ વચનથી સ્પષ્ટ કરે છે. જિનેશ્વર ભગવાનના મતને (દર્શનને) મારો નમસ્કાર થાઓ. (૬૮૧) छट्ठीसत्तमियाणं, नत्थि विभत्तीणमत्थभेओ त्ति । તેજ રત્ન-મથે, નિદ્રા સત્તા સુરે I ૬૮૨ || षष्ठी-सप्तमीकानां नास्ति विभक्तीनामर्थभेद इति । तेन चतुर्थ्यर्थे निर्दिष्टा सप्तमी सूत्रे ।। ६८२ ।। છઠ્ઠી અને સાતમી વિભક્તિઓના અર્થમાં કોઈ ભેદ નથી. તેથી ચોથી વિભક્તિના અર્થમાં (છઠ્ઠી વિભક્તિની જગ્યાએ) સાતમી વિભક્તિનો નિર્દેશ સૂત્રમાં કર્યો છે. (૬૮૨) अहवा वि नमो अव्वयमवगयतइयाविभत्तियं नेयं । पयओ नमणेणा ऽहं, जिणमयविसए त्ति वक्कत्थो ॥ ६८३ ।। अथवाऽपि 'नमस् अव्ययमपगततृतीयाविभक्तिकं ज्ञेयम् । प्रयतो नमनेनाऽहं जिनमतविषये इति वाक्यार्थः ।। ६८३ ।। અથવા જેની તૃતીયા વિભક્તિ નીકળી ગઈ છે અને તેથી અવ્યયરૂપ બનેલો નમો શબ્દ જાણવો. તેથી વાકયનો અર્થ એવો થાય છે જિનેશ્વર પરમાત્માના મતને વિષે નમન કરવા વડે હું ઉદ્યમવાન છું. (૬૮૩) ૨૦૫ Page #214 -------------------------------------------------------------------------- ________________ अहवा वि न-मा-सद्दा, पडिसेहत्था परोप्परं दो वि । पगयं गति अत्थं, पयओ ऽहं जिणमए सिद्धे ।। ६८४ ।। अथवाऽपि 'न-मा-शब्दौ प्रतिषेधार्थों परस्परं द्वावपि । प्रकृतं गमयतोऽथ प्रयतोऽहं जिनमते सिद्धे ।। ६८४ ।। અથવા નિષેધાર્થકન અને મા શબ્દ જાણવા. પરસ્પર નિષેધાર્થક બે શબ્દો એ હકારાત્મક અર્થને જણાવે છે તેથી અહીં વાક્ષાર્થ “હું સિદ્ધ એવા જિનમતને विष धमवान छु' वो थाय. (१८४) . जिणमयमिह सुयधम्मो, थोउं सो चेव पत्थुओ जम्हा । होइ जियाणं नंदी, जेण सया संजमे तत्तो ।। ६८५ ।। जिनमतमिह श्रुतधर्मः स्तोतुं स एव प्रस्तुतो यस्मात् । भवति जीवानां नन्दिर्येन सदा संयमे ततः ।। ६८५ ।। અહીં જિનમત તરીકે શ્રુતધર્મને લેવો કેમકે તેની જ સ્તવના કરવી અહીં! આગળ પ્રસ્તુત છે, કેમકે તેનાથી જીવોને સદા કાળને માટે સંયમને વિષે “નન્ટિ थाय छे. (१८५) (नन्दि ) नंदी परमसमिद्धी, सया वि णिच्चं पि संजमे चरणे । तस्स विसेसणमेयं, देव-नागाइ विन्नेयं ।। ६८६ ।। नन्दिः परमसमृद्धिः सदाऽपि नित्यमपि संयमे चरणे । तस्य विशेषणमेतद् देव-नागादि विज्ञेयम् ।। ६८६ ।। નબ્દિ એટલે ઉત્કૃષ્ટ કોટિની સમૃદ્ધિ “સદા' એટલે નિત્યકાળ માટે “સંયમ' એટલે ચારિત્રને વિષે (થાય છે.) આગળ આવતું દેવ-ગ્રામ વિગેરે પદ એ यारित्र-विशेष ९. (१८७) (हव-नाग-सु१९९५) देवा विमाणवासी, जोइसियाई उ उवरिमा सव्वे । नाग-सुवन्ना भुवणाहिवासि उवलक्खणं भणियं ।। ६८७ ।। ૨૦૬ Page #215 -------------------------------------------------------------------------- ________________ देवा विमानवासिनो ज्योतिषिकादयस्तु उपरिमाः सर्वे । नाग-सुवर्णा भुवनाधिवासिन उपलक्षणं भणितम् ।। ६८७ ।। દેવો એટલે વૈમાનિક દેવો, જ્યોતિષ દેવો વિગેરે તિર્જીલોકની ઉપરના બધા દેવો લઈ લેવા, નાગકુમાર અને સુવર્ણકુમાર દેવતાઓ એ ભવનપતિના (उपलक्ष माटे यु. (नाग-सुवा शथी बधा भवनपति सेवा) (१८७) (उन्नर-समूअमाव) किन्नरगणगहणाओ, संगहिया सयलवंतरा देवा । चउविहसुरेहि सब्भूयभावओ परमभत्तीए ।। ६८८ ।। . किन्नरगणग्रहणात् संगृहीताः सकलव्यन्तरा देवाः । चतुर्विधसुरैः सद्भूतभावतः परमभक्त्या ।। ६८८ ।। કિન્નરગણ' શબ્દ લેવાથી બધા વ્યન્તર દેવોનો સંગ્રહ કર્યો. આમ ચારે | પ્રકારના દેવો વડે હૃદયના સાચા ભાવથી અને પરમભક્તિથી.. (૬૮૮) (मयि ) दढमच्चियम्मि परिपूइयम्मि नंदी जओ हवइ चरणे । सव्वायरेण संपइ, पयओ ऽहं तम्मि सुयधम्मे ।। ६८९ ।। दृढमर्चिते परिपूजिते नन्दिर्यतो भवति चरणे । सर्वादरेण संप्रति प्रयतोऽहं तस्मिन् श्रुतधर्मे ।। ६८९ ।। અત્યંત “અચ્ચિએ પૂજા કરાયેલ જેનાથી ચારિત્રને વિષે પરમ સમૃદ્ધિ થાય છે તે શ્રુતધર્મને વિષે સંપૂર્ણ આદરથી હવે હું પ્રયત્નશીલ બન્યો છું. (૬૮૯) सब्भूय-नागसद्दक्खराण पढमाणमेत्थ दुब्भावो। छंदोभंगभयाओ, पाययलक्खणबलाओ वि ।। ६९० ।। सद्भूत-नाग-शब्दाक्षराणां प्रथमानामत्र द्विर्भावः । छन्दोभङ्गभयात् प्राकृतलक्षणबलादपि ।। ६९० ।। સભૂત અને નાગ શબ્દોના પ્રથમાક્ષરોની અહીં જે દ્વિરુક્તિ કરી છે (મ્સ, ના) તે છન્દના ભંગના ભયથી તેમજ પ્રાકૃત લક્ષણશાસ્ત્રના બળથી કરી છે. ૨૦૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ (५८०) भणियं च तत्थ नीया लोयमभूया, य आणिया दोन्नि बिंदु-दुब्भावा । अत्थं गमंति तं चिय, जो तेसिं पुव्वमेवासि ।। ६९१ ।। भणितं च तत्र नीतौ लोपमभूतौ च आनीतौ द्वौ बिन्दु - द्विर्भावौ । अर्थं गमयतः तमेव यस्तेषां पूर्वमेवाऽऽसीत् ।। ६९१ ।। પ્રાકૃત લક્ષણશાસ્ત્રમાં કહ્યું છે કે અર્થના રક્ષણ માટે અને લોપ ન થયો હોય ત્યારે ઉમેરાયેલો અનુસ્વાર કે કરાયેલી દ્વિરુક્તિ તે જ અર્થને જણાવે છે જે અર્થ ते शब्दनो पूर्वे हतो. (१८१) (लोगो) लोइजर दिस्सर जं, जहडिओ केवलेण णाणेण । पंचत्थिकायमइओ, तो लोगो एत्थ घेत्तव्वो ।। ६९२ ।। लोक्यते दृश्यते यद् यथास्थितः केवलेन ज्ञानेन । पञ्चास्तिकायमयोऽतो लोकोऽत्र ग्रहीतव्यः ।। ६९२ ।। જે કેવળજ્ઞાન વડે જેવો છે તેવો પાંચ અસ્તિકાયમય ‘લોક્યતે’ દેખાય છે તેથી તેવો લોક અહીં આગળ લેવો. (૬૯૨) (४त्थ पडियो भ्यमिए) जत्थ त्ति जम्मि सुयधम्मदप्पणे अवितहोवलंभाओ । चिट्ठs पइडिओ इव, पच्चक्खं जयमिणं सो उ ।। ६९३ ।। यत्रेति यस्मिन् श्रुतधर्मदर्पणेऽवितथोपलम्भात् । तिष्ठति प्रतिष्ठति इव प्रत्यक्षं जगदिदं स तु ।। ६९३ ॥ ‘જત્થ' એટલે જે શ્રુતધર્મરૂપી અરિસામાં, જે રૂપે છે તે જ રૂપે દેખાતો હોવાથી ‘પઇક્રિઓ’ એટલે જાણે રહેલો ન હોય તે રીતે લાગે છે, વળી જેને આ જગત પ્રત્યક્ષ છે તે (શ્રુતધર્મને નમસ્કાર થાઓ) (૬૯૩) ૨૦૮ Page #217 -------------------------------------------------------------------------- ________________ (als) नरलोयमेत्तमेयं ति संसयावगमकारणे भणियं । तेलोको उड्ढा-ऽहो-तिरियविभेयं तिहुयणं पि ।। ६९४ ।। नरलोकमात्रमेतदिति संशयापगमकारणे भणितम् । त्रैलोक्यं ऊर्ध्वा-ऽध-स्तिर्यग्विभेदं त्रिभुवनमपि ।। ६९४ ।। મનુષ્ય લોક જેટલા જ જગતને આ શ્રુતધર્મદેખી શકે છે એવા સંશયને દૂર કરવા “તેલોÉ' કહ્યું. રૈલોક્ય એટલે ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્થાલોક એમ જેના ત્રણ ભેદ પડે છે તે ત્રિભુવન આખું આમાં આવે. (૬૯૪) तस्स विसेससरूवं, नेयं मच्चासुरं ति इह मच्चा । भणिया मणुया असुरा वि दाणवा तेसि एगत्तं ।। ६९५ ।। तस्य विशेषस्वरूपं ज्ञेयं माऽसुरमिति इह माः । भणिता मनुजा असुरा अपि दानवास्तयोरैक्यम् ।। ६९५ ।। તેનું વિશેષસ્વરૂપ બતાવવા “માસુર” પદ જાણવું. અહીં મર્ય એટલે મનુષ્યો કહ્યા છે. અને અસુરો એટલે દાનવો. તે બન્નેનો સમાસ જાણવો. (G९५) - एवं किर दंडो इव, मज्झग्गहणेण एत्थ संगहिओ। सुर- नारयाइरूवो, लोगो सव्वो वि दहव्वो ।। ६९६ ।। एवं किल दण्ड इव मध्यग्रहणेनाऽत्र संगृहीतः । सुर-नारकादिरूपो लोकः सर्वोऽपि द्रष्टव्यः ।। ६९६ ।। આ પ્રમાણે જેમ દંડને મધ્યમાં ગ્રહણ કરવાથી સંપૂર્ણ દંડ ગૃહીત થઇ જાય છે તેમ તિર્થાલોકનિવાસી મનુષ્યો અને ભવનપતિઓને ગ્રહણ કરવાથી દેવતાઓના નિવાસભૂત ઉર્ધ્વલોક અને નારકોના સ્થાનભૂત અધોલોક, આમ સંપૂર્ણ લોક ગ્રહણ કરી લીધેલો જાણવો. (૬૯૬). एवं संखेवेणं, काउं सुयधम्मसंथवो भव्वो। अइभत्तिपरियचित्तो, आसीवायं इमं पढइ ।। ६९७ ।। एवं संक्षेपेण कृत्वा श्रुतधर्मसंस्तवं भव्यः । ૨૦૯ Page #218 -------------------------------------------------------------------------- ________________ अतिभक्तिभृतचित्त आशीर्वादमिमं पठति ।। ६९७ ।। આ પ્રમાણે સંક્ષેપથી શ્રતધર્મની સ્તવના કરીને અતિશય ભક્તિથી સભર यित्तवाणो मव्यात्मामा माशीवाहने छ - साशीप सापेछ. (६८७) धम्मो त्ति सुत्तधम्मो, वड्ढउ पावेइ उन्नई परमं । सासयमणवरयं चिय, विजयाओ दुम्मयचमूणं ।। ६९८ ।। धर्म इति सूत्रधर्मो वर्धतां प्राप्नोति उन्नतिं परमाम् । शाश्वतमनवरतमेव विजयाद् दुर्मदचमूनाम् ।। ६९८ ।। 'धम्मो' भेटले श्रुतधर्म, १४७' मेटल श्रेष्ठ मेवी गरिमाने प्राप्त ४२, “સાસઓ સદાકાળ માટે સતત દુર્મદ એવી અન્તરંગ શત્રુઓની સેના પર વિજય મેળવીને કૃતધર્મ શ્રેષ્ઠ એવી ગરિમાને પ્રાપ્ત કરો. (૬૯૮) धम्मो चरित्तधम्मो, तेण जहा उत्तरं अइपहाणं । होइ तह चिय वड्ढउ, सुयधम्मो एस भगवं ति ।। ६९९ ॥ धर्मश्चारित्रधर्मः तेन यथा-उत्तरमतिप्रधानम् । भवति तथैव वर्धतां श्रुतधर्म एष भगवानिति ।। ६९९ ।। અહીં ઘર્મ શબ્દથી ચારિત્રધર્મ લેવો. તેનાથી ઉત્તર અતિ પ્રધાન બને તે રીતે આ ભગવાન શ્રતધર્મ વધો. ચારિત્રધર્મ કરતાં શ્રતધર્મ ઉત્કૃષ્ટ બનો.) (Gee) - आयरसूयणहेउं, वड्ढउ भणियं पुणो इममदुई। उवविस उवविस भुंजसु, दीसइ लोए वि ववहारो ।। ७०० ।। आदरसूचनहेतुं 'वर्धताम्' भणितं पुनरिदमदुष्टम् । उपविश उपविश भुक्ष्व द्दश्यते लोकेऽपि व्यवहारः ।। ७००। આદર સૂચવવા માટે “વઠ્ઠલ' એમ (બીજીવાર) કહ્યું છે અને એમાં જરા પણ દોષ નથી આવતો કેમકે લોકમાં પણ આવો વ્યવહાર દેખાય છે જેમકે - बेस, बेस, लोन ४२. (७००)सिद्धिसमूसुयहियओ, न हु एत्तियवंदणेण परितुडो । ૨૧૦ - Page #219 -------------------------------------------------------------------------- ________________ तव्वंदणाइहेडं, कुणइ पुणो एवमुवसर्ग ।। ७०१ ।। सिद्धिसमुत्सुकहृदयो न खलु एतावद्वन्दनेन परितुष्टः । तदवन्दनादिहेतुं करोति पुनरेवमुपस(मुत्स)र्गम् ।। ७०१ ।। સિદ્ધિગતિ પામવા માટે અત્યંત ઉત્સુક હૃદયવાળો સાધક આટલા વંદનથી ખુશ થતો નથી તેથી તેના વંદન-પૂજન-સત્કારાદિ માટે વળી પાછો આ પ્રમાણે योत्स[5२ छे. (७०१) "सुयस्स भगवओ १करेमि काउस्सग्गमिच्चाइ जाव वोसिरामि"। "श्रुतस्य भगवतः करोमि कायोत्सर्गमित्यादि यावद् व्युत्सृजामि" ।। શ્રુત ભગવાનનો કાયોત્સર્ગ કરું છું થી માંડી વોસિરામિ સુધી. पुव्वं व कायचायं, काउं परिचिंतिउण मंगलयं । विहिपारियउस्सग्गो, सुयनाणथुइं तओ देजा ।। ७०२ ।। पूर्वमिव कायत्यागं कृत्वा परिचिन्त्य मङ्गलकम् । विधिपारितोत्सर्गः श्रुतज्ञानस्तुतिं ततो दद्यात् ।। ७०२ ।। પૂર્વની જેમ કાયોત્સર્ગ કરી, એક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી, વિધિપૂર્વક કાયોત્સર્ગ પારી, ત્યાર પછી શ્રુતજ્ઞાનની સ્તુતિ કહે. (૭૦૨) पढमत्थएँ भावजिणा, बीए ठवणाजिणा जिणहरत्था । तइए पुण नामजिणा, तिलोयठवणाजिणा य थुया ।। ७०३ ।। प्रथमस्तवे भावजिना द्वितीये स्थापनाजिना जिनगृहस्थाः ।। तृतीये पुनर्नामजिनास्त्रिलोकस्थापनाजिनाश्च स्तुताः ।। ७०३ ।। પહેલા સૂત્રમાં (નમુત્થણંમાં) ભાવજિનેશ્વરોની, બીજામાં (અરિહંત ચેઇયાણમાં) જિનમંદિરમાં રહેલા સ્થાપના જિનેશ્વરોની અને ત્રીજા (લોગસ્સ) સૂત્રમાં નામ જિનેશ્વરો અને ત્રણે લોકમાં રહેલા સ્થાપના જિનેશ્વરોની સ્તુતિ उरी. (803) २११ Page #220 -------------------------------------------------------------------------- ________________ इह पुक्खरवरदंडे, दव्वरिहताण वंदणा विहिया । तित्थयरनामबंधणनिबंधणं जेण सुयणाणं ॥ ७०४ ।। इह पुष्कर वरदण्डे द्रव्याहता वन्दना विहिता। तीर्थकरनामबन्धननिबन्धनं येन श्रुतज्ञानम् ।। ७०४ ।। અહીં ‘પુફખરવર' સૂત્રમાં દ્રવ્યતીર્થકરોને વંદના કરી. (અહીં પ્રશ્ન થાય કે અહીં તો શ્રુતજ્ઞાનને વંદના કરી તેમાં દ્રવ્યતીર્થકરની વંદના કેવી રીતે આવી તો તેનું સમાધાન કરતા કહે છે) કેમકે તીર્થંકર નામકર્મ બાંધવામાં શ્રુતજ્ઞાન ॥२९॥ छे. (७०४) भणियं च भूयस्स भाविणो वा, भावस्सिह कारणं तु जं लोए । तं दव्व सव्वन्नू, सचेयणाऽचेयणं बेंति ।। ७०५ ।। भणितं च भूतस्य भाविनो वा भावस्येह कारणं तु यल्लोके । तद् द्रव्यं सर्वज्ञाः सचेतना-ऽचेतनं ब्रुवन्ति ।। ७०५ ।। ભૂતકાળ કે ભવિષ્યમાં થયેલા કે થનારા ભાવનું લોકમાં જે સજીવ કે નિર્જીવ કારણ હોય તેને સર્વજ્ઞ ભગવંતો દ્રવ્ય કહે છે. (૭૦૫) (तर्थ२ नमन २al) तहाहि अप्पुव्वनाणगहणे, सुयभत्ती पवयणे पभावणया । एएहिँ कारणेहिँ, तित्थयरत्तं लहइ जीवो।। ७०६ ।। तथाहि अपूर्वज्ञानग्रहणे, श्रुतभक्तिः प्रवचने प्रभावनता । एतैः कारणेः तीर्थकरत्वं लभते जीवः ।। ७०६ ।। ભૂતકાળે નહીં મેળવેલા જ્ઞાનને મેળવવું, શ્રુતની ભક્તિ અને પ્રવચનની प्रभावन - २९) 4394 तीर्थ ४२५j भगवे छे. (७०१) २१२ Page #221 -------------------------------------------------------------------------- ________________ (सिद्धोनी स्तवनानुं अरस) एवं चउप्पयारा, अरहंता ताव वंदिया एए । संपइ कमपत्ताणं, सिद्धाण करेमि संथवणं ।। ७०७ ।। एवं चतुष्प्रकारा अर्हन्तस्तावद् वन्दिता एते । संप्रति क्रमप्राप्तानां सिद्धानां करोमि संस्तवनम् ।। ७०७ ।। આ પ્રમાણે ચાર પ્રકારના – ચાર નિક્ષેપાના અરિહંતોને વંદન કર્યા. હવે ક્રમથી પ્રાપ્ત થતા સિદ્ધ ભગવંતોની સ્તવના કરું છું. (૭૦૭) अहव चिइवंदणाओ, सिद्धत्तं जेहि पावियं पुव्विं । तप्पयलाभनिमित्तं सिद्धे वंदामि ते इहिं ।। ७०८ ।। अथवा चैत्यवन्दनात् सिद्धत्वं यैः प्राप्तं पूर्वम् । तत्पदलाभनिमित्तं सिद्धान् वन्दे तानिदानीम् ।। ७०८ ।। અથવા ચૈત્યવંદનથી જેમણે સિદ્ધપણું પહેલા મેળવ્યું છે તે સિદ્ધોને હવે તે સિદ્ધપદની પ્રાપ્તિ થાય તે માટે હું વંદું છું. (૭૦૮) जह गारुडिओ गरुडं, विजो धन्नंतरिं सया सरइ । विजासिद्ध विजाहरो वि इट्ठत्तसिद्धत्थं ।। ७०९ ।। यथा गारुडिको गरुडं, वैद्यो धन्वन्तरिं सदा स्मरति । विद्यासिद्धं विद्याधरोऽपि इष्टत्वसिद्ध्यर्थम् ।। ७०९ ।। જેમ પોતાના ઇષ્ટપણાની સિદ્ધિ માટે મદારી ગરૂડ દેવને સ્મરે, વૈદ્ય સદા સર્વોત્કૃષ્ટ વૈદ્ય એવા ધન્વન્તરિને યાદ કરે અને વિઘાઘર પણ સકળ વિદ્યા જેને સિદ્ધ થયેલી છે તેવા વિદ્યાસિદ્ધનું સ્મરણ કરે...(૭૦૯) एवं सिद्धपयत्थी, करेमि सिद्धाण संथवमियाणिं । इय भावतो सम्मं, सिद्धाण थुई पढइ ( पयओ) ।। ७१० ।। एवं सिद्धपदाऽर्थी करोमि सिद्धानां संस्तवमिदानीम् । इति भावयन् सम्यक् सिद्धानां स्तुतिं पठति ( प्रयतः) ।। ७१०।। આ પ્રમાણે સિદ્ધપદનો અભિલાષક હું હવે સિદ્ધોની સ્તવના કરું છું એ ૨૧૩ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે ભાવના કરતાં સારી રીતે પ્રયત્નપૂર્વક સિદ્ધોની સ્તુતિ બોલે. (૭૧૦) "सिद्धाणं बुद्धाणं" इत्यादि सूत्रम् ।। "सिद्धेभ्यो बुद्धेभ्यः” इत्यादि सूत्रम् ।। सिद्धा निप्फन्ना खलु, सक्कारंतरपवित्तिनिरवेक्खा । सव्वुत्तमपयपत्ता, जेसिं परिकम्मणा नत्थि ।। ७११ ।। सिद्धा निष्पन्नाः खलु सत्कारान्तरप्रवृत्तिनिरपेक्षाः । सर्वोत्तमपदप्राप्ता येषां परिकर्मणा नास्ति ।। ७११ ।। સિદ્ધ એટલે જેમના સર્વ કાર્યો પૂર્ણ થયા છે, સત્કાર સિવાયની અન્ય સર્વ પ્રવૃત્તિઓથી નિરપેક્ષ, સર્વોત્તમ એવા સિદ્ધિપદને પામેલા અને જેમને પોતાના આત્માને કર્મથી મુક્ત કરવાનું કોઈ પરિકર્મ બાકી નથી તેવા હોય છે. (૭૧૧) विजा-जोगं-जण-धाउवायसिद्धाइया वि लोगम्मि । सिद्धा चेव पसिद्धा, विसेसणं तेण बुद्धाणं ।। ७१२ ।। विद्या-योगा-ऽञ्जन-धातुवादसिद्धादिका अपि लोके । सिद्धा एव प्रसिद्धा विशेषणं तेन बुद्धेभ्यः ।। ७१२ ।। અતિશયિત વિદ્યાને ધારણ કરનારા, યોગચૂર્ણની અવનવી કરામતોના જાણકાર, અંજનથી અદ્રશ્ય થનારા, પિત્તળાદિ ધાતુને સુવર્ણાદિ ધાતુઓમાં પલટાવવાની ધાતુવાદની ક્રિયામાં સિદ્ધ, આ બધા પણ લોકમાં સિદ્ધ તરીકે જ પ્રસિદ્ધ છે, તેથી બુદ્ધાણં' એવું વિશેષણ તેમનાથી અલગ પાડવા મૂકયું છે. (७१२) (सुद्धा) बुझंति जे समग्गं, वहृतमणागयं अईयं पि।। भवभाविवत्थुतत्तं, तेसिं बुद्धाण सिद्धाणं ।। ७१३ ।। बोधन्ति ये समग्रं वर्तमानमनागतमतीतमपि । भवभाविवस्तुतत्त्वं तेभ्यो बुद्धेभ्यः सिद्धेभ्यः ।। ७१३ ।। જેઓ સંસારમાં રહેલા ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યના સર્વ ૨૧૪ - Page #223 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોના રહસ્યને જાણે છે તેવા બુદ્ધ = જ્ઞાની એવા સિદ્ધોને (નમસ્કાર થાઓ.) (७१३) .. (4214i) मुत्तिं पत्ता वि सुरा, परिभूर्य जाणितण नियतित्थं । संसारे अवयारं, कुणति केसिंचि मयमेयं ।। ७१४ ।। मुक्तिं प्राप्ता अपि सुराः परिभूतं ज्ञात्वा निजतीर्थम् । संसारे अवतारं कुर्वन्ति केषाञ्चिद् मतमेतत् ।। ७१४ ।। મુક્તિ પામેલા પણ દેવતાઓ પોતાના શાસનનો પરાભવ જાણીને સંસારમાં ફરી અવતાર ગ્રહણ કરે છે આવો કેટલાક દર્શનીઓનો મત છે. (७१४) तेसि पडिबोहणत्थं, पारगयाणं विसेसणं भणियं । न हु हुंति तारिसा जं, पारगया भवसमुदस्स ।। ७१५ ।। तेषां प्रतिबोधनार्थ 'पारगतेभ्यो' विशेषणं भणितम्। न खलु भवन्ति तादृशा यत् पारगता भवसमुद्रस्य ।। ७१५ ।। તેઓના પ્રતિબોધ માટે પારગીયાણું” એવું વિશેષણ મૂક્યું છે કેમકે જેઓ સંસારસાગરનો પાર પામી ગયા તેઓ ખરેખર ફરી સંસારમાં અવતાર લેતા નથી. (અથવા સંસારસાગરથી પાર પામી ગયા છે તેથી ફરીથી સંસારમાં અવતાર લેવાવાળા અમારા સિદ્ધ નથી. (૭૧૫). पारं पजंतं खलु, गयाणं पत्ताण भवमहोयहिणो। अच्चंतियगमणेणं, भुज्जो वि तदप्पवेसाओ ।। ७१६ ।। पारं पर्यन्तं खलु गतेभ्यः प्राप्तेभ्यो भवमहोदधेः । आत्यन्तिकगमनेन भूयोऽपि तदप्रवेशात् ।। ७१६ ।। संसा२३५ी महासागरनो 'पा२' छेडी 'या' त यो छ भयो, ફરીથી કયારેય પણ નહીં પ્રવેશ કરવા દ્વારા આત્મત્તિકપણે જેઓ संसारसागरनी पार पाभी गया छे. (७१७) ૨૧૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ (परं५२ गया) ते वि हु अणाइसिद्धा, केहि वि इह ति तन्निरासत्थं । भन्नइ विसेसणंतर-मन्ने पि परंपरगयाणं ।। ७१७ ।। तेऽपि खलु अनादिसिद्धाः कैरपि इष्टा इति तन्निरासार्थम् । भण्यते विशेषणान्तरमन्यदपि 'परंपरागतेभ्यः' ।। ७१७ ।। તેવા સિદ્ધ પણ કેટલાકને મતે અનાદિકાળથી સિદ્ધ છે તેથી તેવા સિદ્ધપદથી અલગતા બતાવવા “પરંપરગયાણં' એવું બીજું પણ વિશેષણ કહ્યું છે. (૭૧૭) एगुवएसादन्नो, तओ वि अन्नो तओ वि अन्नयरो । एवं परंपराए, गयाण पत्ताण मुत्तिपयं ।। ७१८ ।। एकोपदेशादन्यः, ततोऽपि अन्यः, ततोऽपि अन्यतरः । एवं परंपरया गतेभ्यः प्राप्तेभ्यो मुक्तिपदम् ।। ७१८ ॥ એકના ઉપદેશથી બીજો, તેના ઉપદેશથી બીજા કોઇ, વળી તેના ઉપદેશથી આ પ્રમાણે પરંપરાથી “ગયાણ” મુક્તિ પદને જેઓ પામ્યા છે તેવા સિદ્ધોને नमस्कार थामो.) (७१८) न य वत्तव्वं पढमो, कस्सुवएसेण सिवपर्य पत्तो ? । कालस्स व पढमत्तं, नत्थि च्चिय जेण कस्सा वि ।। ७१९ ।। न च वक्तव्यं प्रथमः कस्योपदेशेन शिवपदं प्राप्तः ? । कालस्य इव प्रथमत्वं नास्त्येव येन कस्यापि ।। ७१९ ।। સૌ પ્રથમ સિદ્ધ કોના ઉપદેશથી મુક્તિપદને પામ્યા? તેમ ન કહેવું કેમકે જેમ કાળની કોઈ આદિ નથી તેમ સિદ્ધમાં પણ કોઈ પ્રથમ નથી. (૭૧૯). (बी0 रीते परं५२ गयाi) किं चविणया नाणं नाणा, उ दसणं दसणाओ चरण तु । चरणाहिंतो मोक्खो, परंपरा इमा एवं ।। ७२० ।। किं च ૨૧૬ - Page #225 -------------------------------------------------------------------------- ________________ विनयाद् ज्ञानं, ज्ञानात्तु दर्शनं दर्शनाच्चरणं तु । चरणेभ्यो मोक्षः परंपरा इयमेवम् ।। ७२० ।। વળી વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય, જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત થાય. આ પ્રમાણે આ પરંપરા છે. (તે પરંપરાથી સિદ્ધો भोक्षे य.) (७२०) नियवीरिएण अहवा, कालसहावाइणो वसे काउं । भवियव्वयनामाए, विसालसोवाणमालाए ।। ७२१ ।। मिच्छत्तमहाकूवा, निग्गंतूणऽजिऊण य कमेण । संमत्तदेसविरई-चरणाइपरंपरं परमं ।। ७२२ ।। एवं परंपराए, गयाण मोक्खं सया नमो होउ । जस्स जहिं मलविगमो, तस्स तहिं चेव मुत्तिपयं ।। ७२३ ॥ एवंविहदुनयनिर-सणथमचंतसुद्धबुद्धीहिं । लोयग्गमुवगयाणं, पयमेवं पयडमुवइई ।। ७२४ ॥ निजवीर्येण अथवा काल-स्वभावादीन् वशे कृत्वा । भवितव्यतानाम्या विशालसोपानमालया ।। ७२१ ।। मिथ्यात्वमहाकूपाद् निर्गत्य अर्जित्वा च क्रमेण । सम्यक्त्व-देशविरति-चरणादिपरंपरा परमाम् ।। ७२२ ।। एवं परंपरया गतेभ्यो मोक्षं सदा नमो भवतु । यस्य यत्र मलविगमः तस्य तत्रैव मुक्तिपदम् ।। ७२३ ।। एवंविधदुर्नयनिरसनार्थमत्यन्तशुद्धबुद्धिभिः । लोकाग्रमुपगतेभ्यः पदमेवं प्रकटमुपदिष्टम् ।। ७२४ ।। અથવા પોતાના આંતરિક પરાક્રમથી કાળ, સ્વભાવાદિ પાંચ કારણોને વશ કરીને ભવિતવ્યતા નામની વિશાળ સોપાનોની શ્રેણિ વડે... મિથ્યાત્વ નામના પાતાળ કૂવામાંથી બહાર નીકળી ક્રમે કરીને સમ્યકત્વ, દેશવિરતિ, सर्वविविगेरेना सर्वश्रेष्ठ परंपराने प्राप्तरी,..... मावी ५२५२॥ द्वार। ૧ કાળ, સ્વભાવ, કર્મ, પુરૂષાર્થ, ભવિતવ્યતા - કોઈ પણ કાર્ય થવા માટે આ પાંચ કારણો જરૂરી હોય છે. ૨૧૭ Page #226 -------------------------------------------------------------------------- ________________ જેઓ મોક્ષ પામ્યા છે તેવા સિદ્ધોને નમસ્કાર થાઓ જ્યાં જેમના કર્મનો નાશ થાય છે ત્યાં જ તેમનું મુક્તિપદ હોય છે (આ સંસારમાં જ)....આવા પ્રકારના દુર્નયનો નિરાસ કરવા માટે અત્યન્ત નિર્મળ બુદ્ધિવાળા ગણધર ભગવંતોએ લોગમુવગયાણ' લોકના અગ્ર ભાગે રહેલા પદ એવું સ્પષ્ટ બતાવ્યું છે. (૭૨૧-૨૨-૨૩-૨૪) लोगो चउदसरजू, इसिपब्भाराभिहाणवरपुढवी। लोयग्गथूभिया सा, सीया य जिणागमपसिद्धा ।। ७२५ ।। लोकश्चतुर्दशरजुरीषत्प्रारभाराभिधानवरपृथिवी । लोकाग्रस्तूपिका सा सिता च जिनागमप्रसिद्धा ।। ७२५ ।। લોક ચૌદ રાજલોક પ્રમાણવાળો છે, ચૌદમા રાજલોકમાં “ઈશસ્ત્રાગભારા' નામની શ્રેષ્ઠ (અર્ધચન્દ્રાકાર) પૃથ્વી છે જે જિનાગમમાં “લોકાગ્રસ્તૃપિકા' અને સિતા' નામથી પણ પ્રસિદ્ધ છે. (૭૨૫). तेसिं उवरिं गंतूण जोयणं तस्स उवरिमे कोसे । उवरिमछब्भायम्मी, लोयग्गं सिवपर्य मुत्ती ।। ७२६ ।। तेषामुपरि गत्वा योजनं तस्योपरिमे क्रोशे । उपरिमषड्भागे लोकाग्रं शिवपदं मुक्तिः ।। ७२६ ।। તે પૃથ્વીની ઉપર એક યોજન જઇને તેના ઉપલા એક ગાઉના સૌથી ઉપલા ૧, (ષષ્ઠાંશ) ભાગને લોકનો અગ્રભાગ -મોક્ષપદ કે મુક્તિ કહે છે. (૭૨ ૬) तं ठाणमुवगयाणं, असेसकम्मक्खएण पत्ताणं । सव्वेसु वि संबज्झइ, नमो सया सव्वसिद्धाणं ।। ७२७ ।। तत् स्थानमुपगतेभ्योऽशेषकर्मक्षयेण प्राप्तेभ्यः । सर्वेष्वपि संबध्यते 'नमः सदा सर्वसिद्धेभ्यः' ।। ७२७ ।। તે સ્થાનને વિષે ‘ઉવગયા' એટલે સર્વ કર્મો ક્ષય કરીને પહોચેલા સર્વસિદ્ધોને સદાકાળ નમસ્કાર થાઓ. આ “નમો સયા સવૅસિદ્ધાણં' નો સંબંધ આગલા સર્વ પદો જોડે છે. (૭ર૭). (૧) ૪ ગાઉ = ૧ યોજન, ૩ ગાઉ છોડીને ઉપલું ૧ ગાઉં. ૨૧૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ ( नमो सया सव्वसिद्धा) सव्वं सिद्ध जेसिं, सज्झ थेवं पि किं पि नहि अत्थि । ते हुंति सव्वसिद्धा, जइ वा अन्नो इमो अत्थो ।। ७२८ ।। सर्वं सिद्धं येषां साध्यं स्तोकमपि किमपि नहि अस्ति । ते भवन्ति सर्वसिद्धा यदि वा अन्योऽयमर्थः ।। ७२८ ।। જેમના સર્વ કાર્યો સિદ્ધ થઇ ગયા છે અને કાંઇ પણ, થોડુંક પણ સિદ્ધ કરવાનું બાકી રહેતું નથી તેઓ સર્વસિદ્ધ બને છે અથવા બીજો અર્થ આ પ્રમાણે धाय. (७२८) तित्थातित्थाहि (इ) उवाहिभेयओऽणेगहा जिणमयम्मि । सिद्धा हुति पसिद्धा, सव्वग्गहणेण ते गहिया ।। ७२९ ।। तीर्थातीर्थाद्युपाधिभेदतोऽनेकधा जिनमते । सिद्धा भवन्ति प्रसिद्धाः सर्वग्रहणेन ते गृहीताः ।। ७२९ ।। તીર્થ, અતીર્થ વિગેરે ઉપાધિના ભેદથી જિનશાસનને વિષે અનેક પ્રકારના સિદ્ધો પ્રસિદ્ધ છે. અહીં સર્વ શબ્દને લેવાથી તે બધાને લીધા છે. (૭૨૯) (अनेड प्रहारना सिद्धो) भणियं च सिद्धा अणेयभेया, तित्थंतित्थयरतदियरा चेव । सयपत्तेयविबुद्धा, बुहबोहिय स - ऽन्न- गिहिलिंगे ।। ७३० ।। भणितं च “सिद्धा अनेकभेदाः तीर्थतीर्थकर - तदितराश्चैव । स्वयं-प्रत्येकविबुद्धा बुद्धबोधिताः स्वा ऽन्य- गृहिलिङ्गे ॥७३० | કહ્યું છે કે सिद्धो खनेड प्रहारना छे तीर्थसिद्ध, खतीर्थसिद्ध, તીર્થંકરસિદ્ધ, અતીર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધ સિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગસિદ્ધ અને ગૃહિલિંગ સિદ્ધ. (930) ૨૧૯ Page #228 -------------------------------------------------------------------------- ________________ इत्थी-पुरिस-नपुंसक-एगा-ऽणेग तह समयभिन्ना य । तग्गहणत्थं भणियं, नमो सया सव्वसिद्धाणं ।। ७३१ ।। स्त्री-पुरुष-नपुंसक-एका-ऽनेकाः तथा समयभिन्नाश्च । तद्गहणार्थ भणितं नमः सदा सर्वसिद्धेभ्यः ।। ७३१ ।। સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસક સિદ્ધ, એક સિદ્ધ, અનેક સિદ્ધ તથા સાંતરસિદ્ધો - નિરંતરસિદ્ધો, આ બધા સિદ્ધોને લેવા માટે “નમો સયા सम्पसिद्धा' ह्यु. (७३१) सामन्नेण जिणाई, वंदित्ता वंदई विसेसेण । आसन्नुवयारित्ता, वीरं वट्टततित्थयरा(रं) ।। ७३२ ।। सामान्येन जिनादीन् वन्दित्वा वन्दते विशेषेण । आसन्नोपकारित्वाद् वीरं वर्तमानतीर्थकरम् ।। ७३२ ।। આ પ્રમાણે સામાન્યથી જિનેશ્વર ભગવંતોને વંદન કરીને હવે નજીકના કાળમાં થવાથી અત્યંત ઉપકારી વર્તમાન તીર્થાધિપતિ મહાવીરસ્વામિ પ્રભુને विशिष्ट रीते वहन ७३ छे. (७३२) “जो देवाण वि" गाहा, सूत्रम् ।। "यो देवानामपि" गाथा, सूत्रम् । ગાથા, સૂત્રમાં જે દેવોના પણ દેવ છે ઇત્યાદિ एयस्स अक्खरत्थो, सुगमो साहेमि नवरं भावत्थं । जो देवाण वि देवो, निच्चं सुरसेवियत्ताओ ।। ७३३ ।। एतस्याक्षरार्थः सुगमः कथयामि नवरं भावार्थम् । यो देवानामपि देवो नित्यं सुरसेवितत्वात् ।। ७३३ ।। આનો અક્ષરાતી સુગમ છે છતાં ભાવાર્થને કહું છું જેઓ સદા દેવતાઓથી પૂજાતા હોવાના કારણે દેવોના પણ દેવ છે. (૭૩૩) (દેવોના દેવ કઈ રીતે) तहाहि ૨૨૦. Page #229 -------------------------------------------------------------------------- ________________ इंतेहिं जतेहिँ य, बोहिनिमित्तं ति संपयत्थीहिं । अविरहियं देवेहिं, जिणपयमूलं सयाकालं ।। ७३४ ।। तथाहि आयद्भिर्याद्भिश्च बोधिनिमित्तमिति संपदर्थिभिः । अविरहितं देवैर्जिनपदमूलं सदाकालम् ।। ७३४ ।। બોધિ-જિનધર્મની પ્રાપ્તિ માટે કે સમ્પત્તિના અભિલાષથી આવતા અને જતા દેવતાઓથી જિનેશ્વર ભગવંતના ચરણકમલ સદા કાળ માટે અવિરહિત होय छे - युक्त होय छे. (७३४) ( हेवा पंसि नमसंति) बाहिरिगा वि हु सेवा, संभवइ अओ विसेसओ भणियं । जं देवा पंजलिणो, भत्तिवसाओ नमसंति । ७३५ ।। बाह्याऽपि खलु सेवा संभवत्यतो विशेषतो भणितम् । यं देवाः प्राञ्जलयो भक्तिवशाद् नमस्यन्ति ।। ७३५ । આવી સેવા તો માત્ર બહારથી પણ હોઇ શકે એટલે કે દિલમાં ભક્તિભાવ ન હોવા છતાં માત્ર બાહ્યા આડંબર હોય તેવી શંકાને દૂર કરવા વિશેષથી કહ્યું – બે હાથ જોડીને દેવતાઓ ભક્તિપૂર્વક જેમને નમસ્કાર કરે છે. (૭૩૫) सेवा - नमसणाई, सुरेहिँ कीरति सुरवईणं पि । तं देवदेवमहियं, सुरवइमहियं ति संलत्तं ।। ७३६ ।। सेवा- नमस्यनानि सुरैः क्रियन्ते सुरपतीनामपि । तद् देवदेवमहितं सुरपतिमहितमिति संलपितम् ।। ७३६ । આવા સેવા અને નમસ્કાર તો દેવતાઓ વડે ઇન્દ્રને પણ કરાય છે તેથી ઇન્દ્રથી પણ અધિક બતાવવા તં - તે ‘દેવદેવમહિયં’ દેવોના પણ દેવ ઇન્દ્રથી જેઓ પૂજાયેલા છે તેમ કહ્યું. (સિરસા વંદે મહાવીર - મસ્તકથી તેવા મહાવીરસ્વામિને વંદન કરું છું.) (૭૩૬) काउण नमोक्कारं, संसइ तस्सेवऽणप्पमाहप्पं । ૨૨૧ Page #230 -------------------------------------------------------------------------- ________________ फलसवणाओ जम्हा, बुद्धिपहाणा पवत्तंति ।। ७३७ ।। कृत्वा नमस्कार शंसति तस्यैवानल्पमाहात्म्यम् । फलश्रवणाद् यस्माद् बुद्धिप्रधानाः प्रवर्तन्ते ।। ७३७ ।। આ પ્રમાણે નમસ્કાર કરીને હવે તે નમસ્કારના જ અતિશય મહાન એવા માહાભ્યને જણાવે છે કેમકે બુદ્ધિજીવી મનુષ્યો ફળને સાંભળીને કાર્યમાં પ્રવૃત્તિ छे. (७७) “एक्को वि नमोक्कारो" गाहा । "एकोऽपि नमस्कारः" गाथा । ગાથા: એક પણ કરેલો નમસ્કાર एक्को सव्वपहाणो, अब्बीओ वावि एत्थ नायव्वो। वीरस्स नमोकारो, किं पुण बहुग त्ति अविअत्थो । ७३८ ।। एकः सर्वप्रधानोऽद्वितीयो वाऽप्यत्र ज्ञातव्यः । वीरस्य नमस्कारः किं पुनर्बहुक इति अपि-अर्थः ।। ७३८ ।। “એક્કો' એટલે સર્વશ્રેષ્ઠ અથવા એકનો અર્થ અહીં, માત્ર એક જ બીજો નહીં એમ જાણવો, વીર ભગવાનને (કરેલો) નમસ્કાર, ઘણાની તો વાત જ શું ७२वी ? मावो पि' नो मर्थ छ. (७३८) ओहि-मणपजवनाणिणो वि सामन्नओ जिणा होति । जियबहुगुरुकम्मत्ता, तेसि वरा हुंति केवलिणो । ७३९ ।। अवधि-मनःपर्यवज्ञानिनोऽपि सामान्यतो जिना भवन्ति । जितबहुगुरुकर्मत्वात् तेषां वरा भवन्ति केवलिनः ।। ७३९ ।। ઘણા બધા ભારે કર્મોને (ઘાતી કર્મોને) જીતી લીધા હોવાથી સામાન્યથી અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીઓ પણ જિન કહેવાય છે. તેમનાથી શ્રેષ્ઠ अवशानी मगवंत होय छे...(७३८) तेहितो वि पहाणो, जिणवरवसभो ति वद्धमाणजिणो। तस्स नमोकारो जो, माहप्पं भन्नए तस्स ।। ७४० ।। ૨૨૨ Page #231 -------------------------------------------------------------------------- ________________ तेभ्योऽपि प्रधानो जिनवरवृषभ इति वर्धमानजिनः । तस्य नमस्कारो यो माहात्म्यं भण्यते तस्य ।। ७४० ।। તે કેવળજ્ઞાની ભગવંતોમાં પણ શ્રેષ્ઠ અને એથી જ જિનવરોને વિષે વૃષભસમાન વર્ધમાનજિનેશ્વર છે. તેમને કરાતો જે નમસ્કાર, તેનું માહાત્મ્ય - प्रभाव हेवाय छे. (७४०) संसारसागराओ, तारे धुवं नरं व नारिं वा । नरगहणा नरजाई, लद्धा किं नारिगहणेण ? ।। ७४१ ।। संसारसागरात् तारयति ध्रुवं नरं वा नारीं वा । नरग्रहणाद् नरजातिर्लब्धा किं नारीग्रहणेन ? ।। ७४१ ।। (તે કરેલો નમસ્કાર) પુરૂષને કે સ્ત્રીને અવશ્ય સંસારસાગરથી તારે છે. નર શબ્દ લેવાથી આખી મનુષ્ય જાતિ આવી જાય છે તો પછી નારી શબ્દ લેવાની ४३२ शी छे ? (७४१) (नारी शब्द सेवानुं अरा) अन्नाणवसा केई, सिद्धिं नेच्छंति चेव नारीणं । तेसि पडिबोहणत्थं, नारीगहणं इमं एत्थ ।। ७४२ ।। अज्ञानवशात् केचित् सिद्धिं नेच्छन्ति चैव नारीणाम् । तेषां प्रतिबोधनार्थं नारीग्रहणमिदमत्र ।। ७४२ ।। અજ્ઞાનને વશ થઇ કેટલાક જીવો સ્ત્રીઓના મોક્ષગમનને ઇચ્છતા જ નથી-સ્વીકારતા જ નથી, તેથી તેમના પ્રતિબોધ માટે અહીં નારી શબ્દને ગ્રહણ हुर्यो छे. (७४२) संसारसागरो, संतरणं सिद्धिपयगमानत्तं । तं नारीणं पि धुवं, जायइ जिणवरनमोक्कारा ।। ७४३ ।। संसारसमुद्रात् संतरणं सिद्धिपदकमाज्ञप्तम् । तन्नारीणामपि ध्रुवं जायते जिनवरनमस्कारात् ।। ७४३ ।। સંસાર સાગરને પાર ઉતરી જવું તેને સિદ્ધિસ્થાન કહ્યું છે. આવું સિદ્ધિસ્થાન નારીઓને પણ જિનેશ્વર ભગવંતના નમસ્કારથી અવશ્ય મળે છે. (૭૪૩) ૨૨૩ - Page #232 -------------------------------------------------------------------------- ________________ आह फुडं नहि मुणिमो, विहिवाओ एस किं व थुइवाओ?। अह विहिवयणं एयं, निरत्थयं सेसणुट्ठाणं ।। ७४४ ।। आह स्फुटं नहि जानीमो विधिवाद एषः किं वा स्तुतिवादः । ' अथ विधिवचनमेतद् निरर्थकं शेषानुष्ठानम् ।। ७४४ ।। શિષ્ય પ્રશ્ન કરે છે- આ એક જ વખત કરેલો નમસ્કાર સંસારસાગરથી તારે છે એવું) વચન વિધિવાદ - વિધિ બતાવનાર છે કે સ્તુતિવાદ – સ્તુતિ કરનાર છે. જો વિધિવાદ હોય તો પછી બાકીના અનુષ્ઠાનો નિરર્થક બની જશે. (७४४) एसो च्चिय कायब्वो, निच्चं पुरिसेण सिद्धिकामेण । सो वि न जुत्तो बीओ, एकादवि कजसिद्धीओ ।। ७४५ ।। एष एव कर्तव्यो नित्यं पुरुषेण सिद्धिकामेन । सोऽपि न युक्तो द्वितीय एकस्मादपि कार्यसिद्धितः ।। ७४५ ।। મોક્ષને ઇચ્છનારા પુરુષે સદા કાળ આ (નમસ્કાર) જ કરવો જોઇએ, અને તે પણ બીજો કરવો યોગ્ય નથી કેમકે એકથી જ મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ થઈ જાય છે. (કેમકે અહીં જ બતાવ્યું કે એક વખત કરેલો નમસ્કાર સંસારતારક छ.) (७४५) अह थुइवाओ एसो, थुम्वइ वेयालिएहिँ जह रन्नो। कुंतस्स सत्तपायालभेयणे नूण सामत्थं ।। ७४६ ।। अथ स्तुतिवाद एष स्तूयते वैतालिकैर्यथा राज्ञः । कुन्तस्य सप्तपातालभेदने नूनं सामर्थ्यम् ।। ७४६ ।। જેમ બંદિજનો વડે રાજાની સ્તુતિ કરાય છે “રાજાના ભાલામાં સાત પાતાલને ભેદવાની ખરેખર શક્તિ છે. તેવી રીતે આ સ્તુતિવાદ - પ્રશંસાવાદ छ. (७४१) अलियवयणं खु एयं, भन्नइ सव्वन्नुणो पुरो कह णु ? । लोए वि पसिद्धमिणं, देवा सत्ता वि गेज्झ त्ति ।। ७४७ ।। अलीकवचनं खल्वेतद् भण्यते सर्वज्ञस्य पुरः कथं नु ? । ૨૨૪ Page #233 -------------------------------------------------------------------------- ________________ लोकेऽपि प्रसिद्धमिदं देवाः सत्त्वादपि ग्राह्या इति ।। ७४७ ।। તો આવું પ્રશંસાનું ખોટું વચન સર્વજ્ઞની સમક્ષ કેવી રીતે બોલાય?કેમકે લોકમાં પણ પ્રસિદ્ધ છે કે દેવોને સત્ત્વથી પણ વશ કરી શકાય છે. (૭૪૭) अलियवयणं पि पावस्स कारण वन्नियं जिणेदेहिं । संतगुणकित्तणा वि य, जिणाण जं वंदणा इट्ठा ।। ७४८ ।। अलीकवचनमपि पापस्य कारणं वर्णितं जिनेन्द्रैः । सद्गुणकीर्तनाऽपि च जिनानां यद् वन्दना इष्टा ।। ७४८ ।। વળી જિનેશ્વર ભગવંતોએ મિથ્યા વચનોને પણ પાપના કારણ કહ્યા છે. અને જિનેશ્વર દેવોને સદભૂત ગુણોનું કીર્તન એ પણ વંદના તરીકે માન્ય જ છે (तो पछी मावीपोटी प्रशंसा ४२वानी ४३२ शुं ?) (७४८) एयं दुहा वि एवं, चिंतिजंतं न संगयं भाइ। गाहासुत्तं भंते !, ता सीसउ एत्थ परमत्थो ।। ७४९ ।। एतद् द्विधाऽपि एवं चिन्त्यमानं न संगतं भाति । गाथासूत्र भगवन् ! ततः शिष्यतामत्र परमार्थः ।। ७४९ ।। હે પૂજ્યપાદ ! આમ બન્ને રીતે વિચારતાં પણ આ ગાથાબદ્ધ સૂત્ર સંગત લાગતું નથી તો અહીં ખરેખર શી વસ્તુસ્થિતિ છે તે કહો. (૭૪૯) (मायानो प्रत्युत्तर) भणइ गुरू भो ! तुमए, वियप्पकल्लोललोलहियएण । मोहं कओ पयासो, भावत्थमबुज्झमाणेण ।। ७५० ।। भणति गुरुर्भोः ! त्वया विकल्पकल्लोललोलहृदयेन । मोघं कृतः प्रयासो भावार्थमबुध्यमानेन ।। ७५० ।। ગુરૂભગવંત કહે છે - ભાવાર્થને નહીં જાણતા અને તેથી જ વિકલ્પોના મોજાઓથી તરલિત હૃદયવાળા તારા વડે આ ગાથાસૂત્રને સમજવાનો નિષ્ફળ प्रयास ।यो छे. (७५०) ૨૨૫ Page #234 -------------------------------------------------------------------------- ________________ (भावनमार) नणु सिद्धमेव भगवओ, एसो सव्वोत्तमो नमोक्कारो। आणाणुपालणत्थं, भावनमोक्काररूव त्ति ।। ७५१ ।। ननु सिद्धमेव भगवत एष सर्वोत्तमो नमस्कारः । आज्ञानुपालनार्थ भावनमस्काररूप इति ।। ७५१ ।। આજ્ઞાના પાલન માટે કરાતો (પ્રયત્ન) એ ભાવનમસ્કારરૂપ છે અને પરમાત્માને કરાતાનમસ્કારમાં આ (ભાવ) નમસ્કાર સર્વશ્રેષ્ઠ છે તે સિદ્ધ થયેલું ४ जे. (७५१) आणाणुपालणाओ, तत्तो सव्वुत्तमा भवतरणं । होइ धुवं भवियाणं, गाहासुत्तं कहमजुत्तं ? ।। ७५२ ।। आज्ञानुपालनात् ततः सर्वोत्तमाद् भवतरणम् । भवति ध्रुवं भव्यानां गाथासूत्रं कथमयुक्तम् ? ।। ७५२ ।। તેથી સર્વોત્કૃષ્ટ આજ્ઞાના પાલન રૂપ ભાવનમસ્કારથી ભવ્યજીવો અવશ્ય સંસારસાગરથી તરી જાય છે. તેથી ગાથા સૂત્ર અયુક્ત કેવી રીતે? (૭૫૨) ता विहिवाओ एसो, थुइवाओ वा न दोसमावहइ । सब्भूयभासणाओ, संतगुणुक्त्तिणा चेव ।। ७५३ ।। ततो विधिवाद एषः स्तुतिवादो वा न दोषमावहति । सद्भूतभाषणात् सद्गुणोत्कीर्तना एव ।। ७५३ ।। તેથી આ વિધિવાદ હોય કે સ્તુતિવાદ હોય તો પણ દોષયુક્ત નથી બનતો કેમકે વાસ્તવિકતાનું જ નિરૂપણ કર્યું છે અને સદભૂત ગુણોનું જ ઉત્કીર્તન કર્યું छ. (७५3) (पूर्वपक्ष) नणु तणुसत्ता नारी, तीसे कह घडइ एरिसं विरियं ? । उत्तमवीरियसज्झा, होइ जओ मुत्तिसंपत्ती ।। ७५४ ।। ननु तनुसत्त्वा नारी तस्यां कथं घटते एतादृशं वीर्यम् ? । ૨૨૬ Page #235 -------------------------------------------------------------------------- ________________ उत्तमवीर्यसाध्या भवति यतो मुक्तिसंपत्तिः ।। ७५४ ।। શિષ્ય પ્રશ્ન કરે છે-નારી અલ્પસત્વવાળી હોય છે તો તેણીમાં આવું (મોક્ષ પામવા જેટલું) પરાક્રમ કઈ રીતે ઘટી શકે? કેમકે મુક્તિપણાની પ્રાપ્તિ તો उत्तमवायथा ४ साधी शय छे. (७५४) वीरियविरहाओ च्चिय, सत्तमपुढवीगई वि नो तीसे । ता कह नेव्वाणगमो, मुणिवर ! घडइ ? त्ति गुरुराह ।। ७५५ ।। वीर्यविरहादेव सप्तमपृथिवीगतिरपि नो तस्याः । ततः कथं निर्वाणगमो मुनिवर ! घटते ? इति गुरुराह ॥७५५।। આંતરિક પરાક્રમનો અભાવ હોવાથી જ સાતમી પૃથ્વી-નરકમાં પણ તેણીની ગતિ થઈ શકતી નથી તો પછી હે મુનિવર ! મોક્ષગમન તો કઈ રીતે घटीश ? वे गु३भगवंत प्रत्युत्तर भाछे. (७५५) (सुनो प्रत्युत्तर) विरिएण होइ हीणो, इत्थीहिंतो नपुंसओ लोए । सो वचइ नेव्वाणं, महातम चाविगाणेणं ।। ७५६ ।। वीर्येण भवति हीनः स्त्रीभ्यो नपुंसको लोके । स व्रजति निर्वाणं महातमां चाऽविगानेन ।। ७५६ ।। સ્ત્રીઓ કરતાં નપુંસક લોકને વિષે વીર્યથી હીન હોય છે તે તો કોઈ પણ વિરોધ વગર મોક્ષમાં પણ જાય છે અને સાતમી નરકમાં પણ જાય છે. (૭૫૬) ता कीस न इच्छिजइ, सिद्धी नारीण निउणबुद्धीहिं ? । अह सत्तमपुढवीए, गमणाभावो इहं नायं ।। ७५७ ।। ततः कस्माद् नेष्यते सिद्धिर्नारीणां निपुणबुद्धिभिः ? । अथ सप्तमपृथिव्यां गमनाऽभाव इह ज्ञातम् ।। ७५७ ।। તો પછી સૂક્ષ્મબુદ્ધિવાળા જીવો નારીનું મોક્ષગમન કેમ સ્વીકારતા નથી? सातभी न२ मा ४वानो समापते ४ ५ छ महोती...(७५७), ૨૨૭ Page #236 -------------------------------------------------------------------------- ________________ नणु भावविसेसाओ, सिद्धिं नरयं च पाणिणो जंति । नारीणमसुहभावो न हु तिव्वो होइ पयईए ।। ७५८ ।। ननु भावविशेषात् सिद्धिं नरकं च प्राणिनो यान्ति । नारीणामशुभभावो न खलु तीव्रो भवति प्रकृत्या ।। ७५८ ।। વિશિષ્ટ કોટિના ભાવથી જીવો મોક્ષમાં અને નરકમાં જાય છે. સ્ત્રીઓને સ્વભાવથી જ તીવ્ર એવો અશુભ ભાવ ઉત્પન્ન થતો નથી. (૭૫૮) (સાતમી નરકમાં નહીં જવાનું કારણ) तम्हा सत्तमपुढवीं, न जंति ताओ निसग्गओ चेव । वच्चंति मुत्तिमुत्तम !, सुहपरिणामोवलंभाओ ।। ७५९ ।। तस्मात् सप्तमपृथिवीं न यान्ति ता निसर्गादेव। व्रजन्ति मुक्तिमुत्तम ! शुभपरिणामोपलम्भात् ।। ७५९ ।। તેથી સ્વભાવથી જ સ્ત્રીઓ સાતમી નરકમાં જતી નથી જ્યારે તે ઉત્તમ! શુભ પરિણામની પ્રાપ્તિથી મોક્ષમાં જાય છે. (૭૫૯) सत्तममहिगामित्ता(त्तं). जइ हेऊ होज उड्ढगमणस्स । ता कीस सहस्सारा, उवरिं मच्छा न गच्छंति ? ।। ७६० ।। सप्तममहीगामित्वं यदि हेतुर्भवेदूर्ध्वगमनस्य । ततः कस्मात् सहस्रारादुपरि मत्स्या न गच्छन्ति ? ।। ७६० ।। સાતમી નરકમાં જવાની યોગ્યતા એ જો ઉપર પણ જવામાં કારણ હોય તો પછી માછલાઓ સહસ્ત્રાર નામના આઠમા દેવલોકની ઉપર કેમ જતા નથી? (સાતમી નરકમાં જાય છે તો મોક્ષ સુધીના દ્વાર પણ ખુલ્લા રહેવા જોઈએ) (७१०) जह जाइपच्चयाओ, मच्छाईणं न अत्थि सिद्धिगमो। तह सत्तमपुढविगई, नारीण निसग्गओ नत्थि ।। ७६१ ।। यथा जातिप्रत्ययाद् मत्स्यादीनां नास्ति सिद्धिगमः । तथा सप्तमपृथ्वीगतिर्नारीणां निसर्गतो नास्ति ।। ७६१ ।। ૨૨૮ Page #237 -------------------------------------------------------------------------- ________________ જેમ માછલા વિગેરેને જાતિના કારણે મોક્ષગમન નથી તેમ સ્ત્રીઓને પણ સ્વભાવથી સાતમી નરકમાં જવાતું નથી. (૭૬૧) (मोक्षमां शा भाटे भय ? ) तह वि हु जुत्ता मुत्ती, जम्हा दीसइ अणुत्तरं विरियं । धम्मविसयम्मि तासिं, तहातहा उजु (ज) मंतीणं । ७६२ ।। तथाऽपि खलु युक्ता मुक्तिर्यस्माद् द्दश्यतेऽनुत्तरं वीर्यम् धर्मविषये तासां तथातथोद्यच्छन्तीनाम् ।। ७६२ ।। છતાં પણ મોક્ષમાં જવું તેણીને માટે યોગ્ય જ છે કેમકે તેવા તેવા પ્રકારે પ્રયત્નવાન તે સ્ત્રીઓનો ધર્મના વિષયમાં ઉત્કૃષ્ટ વીર્ય દેખાય છે. (૭૬૨) किं बहुणा ? सिद्धमिणं, लोए लोउत्तरे वि नारीणं । नियनियधम्मायरणं, पुरिसेहितो विसेसेणं ।। ७६३ ।। किं बहुना ? सिद्धमिदं लोके लोकोत्तरेऽपि नारीणाम् । निजनिजधर्माचरणं पुरुषेभ्यो विशेषेण ।। ७६३ ।। વધારે ચર્ચા કરવાથી સર્યું -લોકમાં અને લોકોત્તર એવા જિનશાસનમાં સ્ત્રીઓનું પુરૂષો કરતાં સ્વ-સ્વ ધર્મનું આચરણ વિશેષ પ્રકારે હોય છે તે સિદ્ધ ४छे. (७५३) सुहभावसालिणीओ, दाण- दया- सील-संजमधरीओ । सुत्तस्स पमाणत्ता, लहंति मुत्तिं सुनारीओ ॥ ७६४ ।। शुभभावशालिन्यो दान-दया- शील-संयमधर्यः । सूत्रस्य प्रमाणत्वाद् लभन्ते मुक्तिं सुनार्यः ।। ७६४ ।। શુભ ભાવથી શોભતી, દાન-દયા-શીલ અને સંયમને ધારણ કરનારી સન્નારીઓ સૂત્રના પ્રમાણથી મોક્ષને પામે છે. (૭૬૪) इय वट्टमाणतित्था - हिनायगं वंदिऊण भावेण । कल्लाणत्तयकित्तण-पुव्वं नेमीजिणं थुणइ ।। ७६५ ।। इति वर्तमानतीर्थाधिनायकं वन्दित्वा भावेन । ૨૨૯ Page #238 -------------------------------------------------------------------------- ________________ कल्याणकत्रयकीर्तनपूर्व नेमिजिनं स्तौति / / 765 / / આ પ્રમાણે વર્તમાન તીર્થના અધિપતિને ભાવથી નમસ્કાર કરીને ત્રણ કલ્યાણકોના કીર્તન પૂર્વક નેમિનાથ પરમાત્માની સ્તુતિ કરે છે. (765) "उजिंतसेलसिहरे" गाहा, सूत्रम् / / "उजयन्तशैलशिखरे" गाथा, सूत्रम् "384-d-गिरनार पर्वत शि५२ 52.." // . सुत्तत्थो सुगमो च्चिय, किं पुण कारणमिमस्स संथवणं ? / कीरइ भुवणच्चब्भुय-विसेसचरियाणुसरणत्थं / / 766 / / सूत्रार्थः सुगम एव किं पुनः कारणमस्य संस्तवनम् ? / क्रियते भुवनात्यद्भुतविशेषचरितानुस्मरणार्थम् / / 766 / / . सूत्रनो अर्थ स२१ छे. नेमनाथ प्रभुनी स्तवना // भाटे से छो ? - વિશ્વના વિષે અત્યભુત અને વિશિષ્ટ ચરિત્રના સ્મરણ માટે તેમની સ્તવના! 5२राय छे. (711) अहवा - भत्ती नेमिजिणेंदे, होइ पसिद्धी तहा सुतित्थस्स / कल्लाणयतियपूया-संपायणमेय गाहाए / / 767 / / अथवा भक्तिर्नेमिजिनेन्द्रे भवति प्रसिद्धिः तथा सुतीर्थस्य / 'कल्याणकत्रिकपूजासंपादनमेतद् गाथया / / 767 / / અથવા આ ગાથા વડે નેમિનાથ પરમાત્માની ભક્તિ થાય છે, એક સુંદર તીર્થની અનુમોદના થાય છે અને ત્રણ કલ્યાણકોની પૂજાનું સંપાદન (પ્રસિદ્ધિ) थाय छे. (717) - सुकयमणुमोइअव्वं, पुणो पुणो साणुबंधफलहेऊ / इय वंदिय देवाणं, भुजो अणुकित्तणं कुणइ / / 768 / / 230 Page #239 -------------------------------------------------------------------------- ________________ सुकृतमनुमोदितव्यं पुनः पुनः सानुबन्धफलहेतु / इति वन्दित्वा देवेभ्यो भूयोऽनुकीर्तनं करोति / / 768 / / અનુબંધયુક્ત ફળની પ્રાપ્તિ માટે વારંવાર સુકૃતની અનુમોદના કરવી જોઈએ તેથી જિનેશ્વર દેવોને નમસ્કાર કરીને ફરી તેનું કીર્તન કરે છે. (768) | "चत्तारि अह दस दो य वंदिया" गाहा, सूत्रम् / / "चत्वारः अष्ट दश द्वौ च वन्दिताः" गाथा, सूत्रम् / यार, 416, शसनेमाम वन्हीयेला योवीसनेश्वरी... - चउरो उसभजिणाओ, अट्ठ य सुमईजिणाओ आरब्भ / विमलजिणाओ दस दो, अ वंदिया पास-वीरजिणा / / 769 // सव्वे वि जिणवरा ते, चउवीस भरहखेत्तसंभूया / परमहनिहियट्ठा, कयकिच्चा नोवयारेणं // 770 // चत्वार ऋषभजिनाद् अष्टौ च सुमतिजिनादारभ्य / विमलजिनाद्दश द्वौ च वन्दितौ पार्श्व-वीरजिनौ / / 769 // सर्वेऽपि जिनवरास्ते चतुर्विशतिर्भरतक्षेत्रसंभूताः / परमार्थनिष्ठितार्थाः कृतकृत्या नोपचारेण / / 770 / / ષભદેવ ભગવાનથી માંડીને ચાર, સુમતિનાથ ભગવાનથી માંડીને આઠ, વિમલનાથ ભગવાનથી માંડીને દશ અને પાર્શ્વનાથ ભગવાન તેમજ વીર પ્રભુ એમ બે, આ પ્રમાણે વંદન કરાયેલા.. તે ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા સર્વે ચોવીશ જીનેશ્વર ભગવંતો - “પરમઢનિઢિયટ્ટા' - વાસ્તવિક રીતે જેઓ कृतकृत्य थयाछे मात्र 6५॥२थी नहीं मेवातमी..... (718-770) एवं बहुप्पयारा, सिद्धा सव्वे वि दिंतु मे सिद्धिं / आइबयपामना, वक्खायं गाहदुगमेयं / / 771 / / एवं बहुप्रकाराः सिद्धाः सर्वेऽपि ददतु मम सिद्धिम् / आचीर्णकप्रामाण्याद् व्याख्यातं गाथाद्विकमेतत् / / 771 / / આ પ્રમાણે ઘણા પ્રકારના સિદ્ધો છે, તે બધાં ય મને મુક્તિપદ આપો. 231 Page #240 -------------------------------------------------------------------------- ________________ - સૂત્રમાં નહીં હોવા છતાં) આચરણા પ્રમાણથી આ બે ગાથાઓની વ્યાખ્યા કરી छे. (771) सुत्ताऽभणियं ति न संगर्य ति एयं न जुजए वोत्तुं / सब्भावबुद्धिजणगं, सव्वं सुत्ते भणियमेव / / 772 / / सूत्राऽभणितमिति न संगतमित्येतद् न युज्यते वक्तुम् / सद्भावबुद्धिजनकं सर्व सूत्रे भणितमेव / / 772 / / સૂત્રમાં નથી કહ્યું તેથી તેની વ્યાખ્યા કરવી એ સંગત નથી” આમ કહેવું યોગ્ય નથી કેમકે સુંદર ભાવને ઉત્પન્ન કરનારું જે હોય તે બધુ સૂત્રમાં કહેલું જ छतेम . (772) वड्ढइ विसुद्धभावो, भवियाणमिमेण गाहजुयलेण / अणुहवसिद्धं एय, भावपहाणाण भव्वाणं / / 773 / / वर्धते विशुद्धभावो भव्यानामनेन गाथायुगलेन / अनुभवसिद्धमेतद् भावप्रधानानां भव्यानाम् / / 773 / / આ બે ગાથાઓથી ભવ્ય જીવોનો શુભ ભાવ વધે છે, શુભ ભાવથી ભાવિત भव्य पाने भानुभवसिद्ध 4 छे. (773) थुइ-थोत्त-चित्तपमुहं, गुणकरमनं पि संमयं जह वा। एयं पि तहा नेयं, मज्झत्थमणेहिं विउसेहिं / / 774 / / स्तुति-स्तोत्र-चित्रप्रमुखं गुणकरमन्यदपि सम्म तं यथा वा / एतदपि तथा ज्ञेयं मध्यस्थमनोभिर्विद्वद्भिः / / 774 / / વિચિત્ર અને સુંદર પ્રકારની સ્તુતિઓ, સ્તોત્રો વિગેરેની જેમ બીજું જે કાંઈ પણ શુભભાવને ગુણકારી હોય તે જેમ સમ્મત છે તેમ આ પણ તે જ રીતે સમ્મત छ तेम मध्यस्थमनवा विद्वानोमे पुं. (774) जिणवंदणावसाणे, जिणगिहवासीण देव-देवीणं / संबोहणत्थमहुणा, काउस्सग्गं कुणइ एवं / / 775 / / जिनवन्दनावसाने जिनगृहवासिनां देव-देवीनाम् / 232 Page #241 -------------------------------------------------------------------------- ________________ - संबोधनार्थमधुना कायोत्सर्ग करोत्येवम् / / 775 / / જિનેશ્વર પરમાત્માને વંદન કર્યા પછી હવે જિનચૈત્યના નિવાસી દેવ અને ! દેવીઓને સંબોધવા માટે આ પ્રમાણે કાયોત્સર્ગ કરે છે. (775) - - "वेयावच्चगराणं संतिगराणं सम्मदिहि-समाहिगराणं करेमि काउस्सग्गं अनत्थूससिएण" इत्यादि सूत्रम् / / "वैयावृत्त्यकराणां शान्तिकराणां सम्यग्दृष्टिसमाधिकराणां करोमि कायोत्सर्गमन्यत्रोच्छ्वसितेन" इत्यादि सूत्रम् / / વૈયાવચ્ચ-સેવા કરનારા, શાન્તિ કરનારા, સમ્યગ્દર્શની જીવોને સમાધિ १२नाराहपोनो योत्स[७७२वास छोडीने...त्या. वेयावच्चं जिणगिह-रक्खण-परिहवणाइजिणकिच्चं / संती पडणीयकओ-वसग्गविनिवारणं भवणे / / 776 / / वैयावृत्त्यं जिनगृहरक्षणपरिष्ठा(प्रतिष्ठा) पनादि जिनकृत्यम् / शान्तिः प्रत्यनीककृतोपसर्गविनिवारणं भवने / / 776 / / જિનચૈત્યનું રક્ષણ, આજુબાજુ રહેલા અશુચિ પદાર્થોને દૂર ફેંકવા વિગેરે પરમાત્મભક્તિનું કાર્ય તે વૈયાવચ્ચ છે. અને જિનશાસનના શત્રુઓએ જિનચૈત્યને વિષે કરેલાં ઉપસર્ગોનું નિવારણ કરવું તે શાંતિ. (776) सम्मदिट्ठी संघो, तस्स समाही मणोदुहाभावो। एएसि करणसीला, सुरवरसाहम्मिया जे उ / / 777 / / सम्यग्दृष्टिः संघः, तस्य समाधिर्मनोदुःखाऽभावः / एतेषां करणशीलाः सुरवरसाधर्मिका ये तु / / 777 / / સમ્યગ્દષ્ટિ તે સકળ સંઘ, તેની સમાધિ એટલે માનસિક દુઃખનો અભાવ - याने ३२वाना स्वभावामा श्रेष्ठ हेवो३५. साधर्मिीछे...(७७७) तेसिं संमाणत्थं, काउस्सग करेमि एत्ताहे / अन्नत्थूससियाई-पुव्वुत्तागारकरणेणं / / 778 / / - 233 Page #242 -------------------------------------------------------------------------- ________________ तेषां सम्मानार्थ कायोत्सर्ग करोमीदानीम् / अन्यत्रोच्छ्वसितादिपूर्वोक्ताऽऽकारकरणेन / / 778 / / તેમના સન્માન માટે હું હવે ઉચ્છવાસ વિગેરેને છોડીને ઈત્યાદિ પૂર્વે કહેલા આગાર કરવા પૂર્વક કાયોત્સર્ગ કરું છું. (778) ... . (4dua) एत्थ उ भणेज कोई, अविरइगंधाण ताणमुस्सग्गो। न हु संगच्छइ अम्हं, सावय-समणेहि कीरंतो / / 779 / / अत्र तु भणेत् कश्चिद् अविरतिकान्धानां तेषामुत्सर्गः / न खलु संगच्छतेऽस्माभिः श्रावक- श्रमणैः क्रियमाणः / / 779 // અહીં કોઈ એમ કહે કે અવિરતિના અન્ધાપાથી આંધળાભીંત થયેલા (અથવા અવિરતિથી ગંધાતા) તેમનો શ્રાવક અને સાધુ એટલે કે વિરતિધર એવા આપણે કાયોત્સર્ગ કરવો ઉચિત નથી. (779) (प्रत्युत्तर) गुणहीणवंदणं खलु, न हु जुत्तं सव्वदेस-विरयाणं / भणइ गुरू सच्चमिणं, एत्तो च्चिय एत्थ नहि भणियं / / 780 / / गुणहीनवन्दन खलु न हु युक्तं सर्व-देशविरतानाम् / भणति गुरुः सत्यमिदमत एवात्र नहि भणितम् / / 780 / / સર્વવિરતિધરો અને દેશવિરતિધરોએ ગુણથી હીનને વંદન કરવું યોગ્ય नथी. ગુરૂભગવંત પ્રત્યુત્તર આપે છે તમારી વાત સાચી છે તેથી જ તો અહીં એવું નથી ! j...(780) वंदण-पूयण-सक्कारणाइहेडं करेमि उस्सग्गं / वच्छल्लं पुण जुत्तं, जिणमयजुत्ते तणुगुणे वि / / 781 / / वन्दन-पूजन-सत्कारणादिहेतुं करोम्युत्सर्गम् / 234 Page #243 -------------------------------------------------------------------------- ________________ वात्सल्यं पुनर्युक्तं जिनमतयुक्ते तनुगुणेऽपि / / 781 / / વંદન-પૂજન-સત્કારાદિ માટે કાયોત્સર્ગ કરું છું. વળી જિનેશ્વર પરમાત્માના મત શાસન) થી યુક્ત નાના ગુણવાળા ઉપર પણ વાત્સલ્યભાવ रामको योग्य छे. (781) ते हु पमत्ता पायं, काउस्सग्गेण बोहिया धणियं / पडिउजमंति फुडपाडिहेरकरणे ददुच्छाहा / / 782 / / ते खलु प्रमत्ताः प्रायः कायोत्सर्गेण बोधिता भृशम् / प्रत्युद्यच्छन्ति स्फुटप्रातीहार्यकरणे दत्तोत्साहाः / / 782 / / તે દેવતાઓ પ્રાયઃ પ્રમત્ત હોય છે તે કાયોત્સર્ગથી જગાડાયેલા અને ઉત્સાહપૂર્વક પ્રેરાયેલા પરમાત્મા અને શાસનની પ્રભાવના કરવામાં અત્યંત प्रयत्नशीलबने छे.(७८२) / - सुव्वइ सिरिकताए, मणोरमाए तहा सुभद्दाए। अभयाईणं पि कयं, सनेझं सासणसुरेहिं / / 783 / / श्रूयते श्रीकान्ताया मनोरमायास्तथा सुभद्रायाः / अभयादीनामपि कृतं सानिध्यं शासनसुरैः / / 783 / / શ્રીકાંતાને, મનોરમાને, સુભદ્રાને તથા અભય વિગેરેને પણ શાસનદેવતાઓએ સહાય કરી હતી તેવું સંભળાય છે. (783) संघुस्सग्गा पायं, वड्ढइ सामथमिह सुराणं पि / जह सीमंधरमूले, गमणे माहिलविवायम्मि / / 784 / / संघोत्सर्गात् प्रायो वर्धते सामर्थ्यमिह सुराणामपि / यथा सीमंधरमूले गमने माहिलविवादे / / 784 / / સંઘ દ્વારા કરાતા કાયોત્સર્ગથી પ્રાયઃ દેવતાઓનું પણ સામર્થ્ય વધે છે. દા.ત. ગોષ્ઠામાહિલ સાથેના વિવાદ સમયે નિરાકરણ માટે સીમંધરસ્વામિ પરમાત્મા પાસે શાસનદેવી ગયા તે વખતે સંઘના કાયોત્સર્ગથી દેવી નિર્વિબે ४ने पाछामाव्या. (784) 235 - - Page #244 -------------------------------------------------------------------------- ________________ जक्खाए वा सुव्वइ, सीमंधरसामिपायमूलम्मि / नयणं देवीएँ कयं, काउस्सग्गेण सेसाणं / / 785 / / यक्षाया वा श्रूयते सीमंधरस्वामिपादमूले। नयनं देव्या कृतं कायोत्सर्गेण शेषाणाम् / / 785 / / અથવા (શ્રીયકના મરણનું પાપ લાગવાના આઘાતથી બેચેન બનેલા યક્ષા. સાધ્વીજીના ચિત્તનું સમાધાન કરવા) બાકીના (યક્ષા સિવાયના) સંઘે કરેલા કાયોત્સર્ગથી શાસનદેવી યક્ષા સાધ્વીને શ્રી સીમંધરસ્વામિ પરમાત્મા પાસે લઈ यता संमणाय छे. (785) एमाइकारणेहिं, साहम्मियसुरवराण वच्छल्लं / पुव्वपुरिसेहिं कीरइ, न वंदणाहेउमुस्सग्गो / / 786 / / एवमादिकारणैः साधर्मिकसुरवराणां वात्सल्यम् / पूर्वपूरुषैः क्रियते न वन्दनाहेतुमुत्सर्गः / / 786 / / આવા પ્રકારના કારણોથી સાધર્મિક દેવતાઓનું વાત્સલ્ય જ પૂર્વપુરૂષો દ્વારા કરાય છે. કાંઈ વંદના વિગેરે હેતુ માટે કાયોત્સર્ગ કરાતો નથી. (786) - पुव्वपुरिसाण मग्गे, वच्चंतो नेय चुक्कइ सुमागा। पाउणइ भावसुद्धि, मुच्चइ मिच्छाविगप्पेहिं / / 787 // पूर्वपुरुषाणां मार्गे व्रजन नैव भ्रश्यति सुमार्गात् / प्राप्रोति भावशुद्धिं मुच्यते मिथ्याविकल्पैः / / 787 / / પૂર્વજોના માર્ગે ચાલતો પુરૂષ કયારેય પણ સન્માર્ગથી ભ્રષ્ટ થતો નથી, ભાવની નિર્મળતાને પ્રાપ્ત કરે છે અને મિથ્યા વિકલ્પોથી આત્માને છોડાવે છે. (887) पारियकाउस्सग्गो, परमेट्ठीणं च कयनमोकारो। वेयावच्चगराणं, देज थुई जक्खपमुहाणं / / 788 / / पारितकायोत्सर्गः परमेष्ठिनां च कृतनमस्कारः / वैयावृत्यकराणां दद्यात् स्तुतिं यक्षप्रमुखाणाम् / / 788 / / ર૩૬ Page #245 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ પારી, પંચપરમેષ્ઠીને નમસ્કાર કરી (નમો અરિહંતાણું, નમોડર્ણ બોલી) વૈયાવૃત્ય-સેવા-ભક્તિ કરનારા યક્ષ વિગેરેની સ્તુતિ બોલે. (788) (ફરી બીજી વાર વંદના કરે) कयसिद्धनमोकारो, पुणो वि पणिवायदंडगाईयं / बीयथुइजुयलएणं, पुव्वि पिव वंदणं कुणइ / / 789 / / कृतसिद्धनमस्कारः पुनरपि प्रणिपातदण्डकादिकम् / द्वितीयस्तुतियुगलकेन पूर्वमिव वन्दना करोति / / 789 / / આ પ્રમાણે સિદ્ધોને જેણે નમસ્કાર કર્યો છે તેવો સાધક ફરીથી નમુસ્કુર્ણ વિગેરેથી શરૂ કરી બીજા થોયના જોડાથી પૂર્વની જેમ (અરિહંત ચેઇઆણં, લોગસ, પુષ્પરાવર., સિદ્ધાણે એમ ચાર સ્તોત્ર-સ્તુતિ પૂર્વક) વંદના કરે. (789) આ ના पुणरतं. पि न दुई, दहव्वमिण जिणागमनूहि / जिणगुणथुइरूवत्ता, कम्मक्खयकारणत्तेण / / 790 / / पुनरुक्तमपि न दुष्टं द्रष्टव्यमिदं जिनागमज्ञैः / जिनगुणस्तुतिरूपत्वात् कर्मक्षयकारणत्वेन / / 790 / / આ ચૈત્યવન્દના જિનેશ્વર દેવોના ગુણોની સ્તુતિરૂપ હોવાથી કર્મક્ષયનું કારણ બને છે તેથી ફરીથી કહો તો પણ પુનરુક્તિ દોષથી દૂષિત ન બને તે જિનાગમના જાણકારોએ જાણવું. (90) सइ चित्तसमाहाणे, अहियं पि जिणेदवंदणं सेयं / कम्पक्खयहेउत्ता, पंचनमोक्कारगुणणं व / / 791 / / सति चित्तसमाधानेऽधिकमपि जिनेन्द्रवन्दनं श्रेयः / कर्मक्षयहेतुत्वात् पञ्चनमस्कारगुणनमिव / / 791 / / પંચપરમેષ્ઠિનો નમસ્કાર કર્મક્ષયનો હેતુ હોવાથી તેને વારંવાર ગણવો એ કલ્યાણકારી છે તેમ જિનેશ્વરપરમાત્માને વંદન કર્મક્ષયનો હેતુ હોવાથી ચિત્તની | સમાધિ-પ્રસન્નતા હોય તો અધિક વાર કરવું પણ કલ્યાણકારી છે. (791). 237 Page #246 -------------------------------------------------------------------------- ________________ भणियं च पव्वदिवसे, पत्तेयं चेइयाइ सव्वाइं / समणेहिँ सावएहिँ य, सत्तीए वदणिजाई / / 792 / / भणितं च पर्वदिवसे प्रत्येकं चैत्यानि सर्वाणि / श्रमणैः श्रावकैश्च शक्त्या वन्दनीयानि / / 792 / / કહ્યું છે કે શક્તિ હોય તો પર્વના દિવસે સાધુ ભગવંતોએ અને શ્રાવકોએ દરેકે દરેક જિનાલયને વાંદવા જોઈએ- પ્રત્યેક જિનાલયમાં ચૈત્યવંદના કરવી म. (782) - जह विसविघायणत्थं, पुणो पुणो मंतमतणं सुहयं / तह मिच्छत्तविसहरं, विनेयं वंदणाई वि / / 793 / / यथा विषविधातनाथ पुनः पुनः मन्त्रमन्त्रणं शुभकम् / तथा मिथ्यात्वविषहरं विज्ञेयं वन्दनाद्यपि / / 793 / / જેમ ઝેરના મારણ માટે વારંવાર મત્રનો જાપ કરવો એ સુખદાયી છે (અથવા ઉપકારી છે, તે જ રીતે મિથ્યાત્વરૂપી ઝેરને હરનારું વંદન પણ વારંવાર કરાતું ઉપકારી બને છે તે જાણવું. (793) भणियं चमिच्छादंसणमहणं, सम्मसणविसुद्धिहेउं च / चिइवंदणाइ विहिणा, पन्नत्तं वीयरागेहिं / / 794 / / भणितं चमिथ्यादर्शनमथनं सम्यग्दर्शनविशुद्धिहेतुं च / चैत्यवन्दनादि विधिना प्रज्ञप्तं वीतरागैः / / 794 / / વળી કહ્યું છે કે- વિધિપૂર્વક કરાતી ચૈત્યવંદના વિગેરે મિથ્યાત્વનો નાશ કરનારા છે અને સમ્યગ્દર્શનની નિર્મળતાના હેતુભૂત છે તેમ વીતરાગ भगवतीमे धुं छे. (784) - जइ वि बहुहा न तीरइ, दो वाराओ अवस्स कायव्वं / संविग्गमुणीहिँ जओ, आइनं वन्नियं चेव // 795 / / 238 - Page #247 -------------------------------------------------------------------------- ________________ यद्यपि बहुधा न शक्यते द्वौ वारौ अवश्यकर्तव्यम् / संविग्नमुनिभिर्यत आचीर्णं वर्णितमेव / / 795 / / જો કે વારંવાર વંદના કરવી શક્ય નથી છતાં પણ બે વાર તો અવશ્ય વંદના કરવી જોઈએ કેમકે સંવિગ્ન મુનિઓ વડે તેવું આચરાયેલું છે અને શાસ્ત્રમાં ५९पुंछ. (785) सुहभाववुड्ढिहेउं, निच्चं जिणवंदणा सिवत्थीहिं / संपुन्ना कायव्वा, विसेसओ गेहवासीहिं / / 796 / / शुभभाववृद्धिहेतुं नित्यं जिनवन्दना शिवार्थिभिः / संपूर्णा कर्तव्या विशेषतो गेहवासिभिः / / 796 / / વિશેષથી મોક્ષાભિલાષક જીવોએ શુભભાવની વૃદ્ધિ માટે સંપૂર્ણ - ઉત્કૃષ્ટ એવી જિનવદના રોજ અવશ્ય કરવી જોઇએ. (796). आह किमेसा तुब्बे, विसेसओ सावयाणमुवइट्ठा ? / किं साहूण न नियमो ?, भणइ गुरू सुणसु परमत्थं / / 797 / / / आह किमेषा युष्माभिर्विशेषतः श्रावकाणामुपदिष्टा ? / कि साधूनां न नियमः ? भणति गुरुः श्रुणु परमार्थम् / / 797 // આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના વિશેષથી શ્રાવકોને કેમ બતાવી? સાધુ ભગવંતોને આનો કેમ નિયમ નહીં? એમ શિષ્ય પ્રશ્ન કરતાં ગુરૂ ભગવંત કહે છે. તેનું રહસ્ય તુ સાંભળ. (797) समणाण सावयाण य, उस्सग्गो एस चेव दडव्वो। गिहिणां विसेसभणणे, बितीमं कारणं गुरुणो / / 798 / / श्रमणानां श्रावकाणां चोत्सर्ग एष एव द्रष्टव्यः / गृहिणां विशेषभणने ब्रुवन्तीदं कारणं गुरवः / / 798 / / સાધુ ભગવંતો અને શ્રાવકો બન્ને માટે ઉત્સર્ગ તો આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનો ! જ જાણવો. ફક્ત ગૃહસ્થોને વિશેષથી કહેવામાં ગુરૂભગવંતો આ કારણ કહે 239 Page #248 -------------------------------------------------------------------------- ________________ छे. (788) चरणहियाण किरिया, सव्वा वि जिणेदवंदणा चेव / आणाणुपालणं चिय, जम्हा तं बिंति तत्तविऊ / / 799 / / चरणस्थितानां क्रिया सर्वापि जिनेन्द्रवन्दना एव / आज्ञानुपालनमेव यस्मात् तद् ब्रुवते तत्त्वविदः / / 799 / / ચારિત્રધારી મહાત્માઓની સર્વ ક્રિયાઓ જિનેશ્વરોની વંદનારૂપ જ છે કેમકે તત્ત્વને જાણનારા વિદ્વાનો આજ્ઞાના સંપૂર્ણ પાલનને જ ઉત્કૃષ્ટ જિનવંદના छे. (789) चरणकरणाविरोहा, साहू वंदंति हीणमहियं वा / किरियंतरे वि तेसिं, परिणामो तग्गओ चेव / / 800 / / चरणकरणाऽविरोधात् साधवो वन्दते हीनमधिकं वा / क्रियान्तरेऽपि तेषां परिणामस्तद्गत एव / / 800 / / ચરણસિતરી અને કરણસિત્તરીમાં બાધ ન આવે તે રીતે મહાત્માઓ ઓછી કે વધારે વન્દના કરે છે કેમકે બીજી ક્રિયા કરતી વખતે પણ તે મહાત્માઓનો भाव माशाना अनुपालन 35 पंहनानो 4 होय छे. (800) गिहिणो पुण सो भावो, ताव त्ति य जाव वंदणं कुणइ / आरंभपरिग्गहवावडस्स न उ सेसकालम्मि / / 801 / / गृहिणः पुनः स भावस्तावदिति च यावद्वन्दनां करोति / आरम्भपरिग्रहव्यापृतस्य न तु शेषकाले / / 801 / / જ્યારે ગૃહસ્થને તો વંદનાનો ભાવ જ્યાં સુધી વંદના કરે ત્યાં સુધી જ હોય છે, આરંભ અને પરિગ્રહમાં મગ્ન બનેલા તેમને બાકીના સમયમાં વંદનાનો भाव होतो नथी. (801) तम्हा संपुन्न च्चिय, जुत्ता जिणवंदणा गिहत्थाणं / सुहभाववुड्ढिओ जं, जायइ कम्मक्खओ विउलो / / 802 / / तस्मात् संपूर्णा एव युक्ता जिनवन्दना गृहस्थानाम् / 240 Page #249 -------------------------------------------------------------------------- ________________ - meme शुभभाववृद्धेर्यद् जायते कर्मक्षयो विपुलः / / 802 // તેથી ગૃહસ્થોને ઉત્કૃષ્ટ જિનવંદના કરવી જ યોગ્ય છે જેથી શુભભાવોની पृद्धिधी विपुल ननिसाय छे. (802) (अपवाह) संपुन्नपक्खवाई, वित्तिविरोहाइकारणा कह वि / डहरतरं पि कुणतो, संपुनाए फलं होइालहइ) / / 803 / / संपूर्णापक्षपाती वृत्तिविरोधादिकारणात् कथमपि / लघुतरामपि कुर्वन् संपूर्णायाः फलं भवति (लभते) / / 803 / / / ઉત્કૃષ્ટ ચૈત્યવન્દનાનો પક્ષપાતી આજીવિકામાં બાઘ આવવો વિગેરે કોઈ પણ કારણથી કદાચ નાની પણ ચૈત્યવન્દના કરે તો પણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનું ३ण भेगवे छ. (203) जो पुण पमायसीलो, कुग्गहमरलेण वावि हयसन्नो / संपुनाकरणमणो-रहं पि हियए न धारेइ / / 804 / / यः पुनः प्रमादशीलः कुग्रहगरलेन वाऽपि हतसंज्ञः / संपूर्णाकरणमनोरथमपि हृदये न धारयति / / 804 // જે વળી અત્યંત પ્રમાદી છે અથવા તો કદાગ્રહના ગરલ (ધીમા ઝેર) થી નષ્ટ થયેલી. બુદ્ધિવાળો છે અને તેથી ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના કરવાના મનોરથને 59 ६६यां धा२९५ उरतो नथी. (804) सो मोहतिमिरछाइय-दिही बहुदुक्खसावयाइने / संमग्गमपावंतो, परिभमइ चिरं भवारने / / 805 / / स मोहतिमिरच्छादितदृष्टिबहुदुःखश्वापदाकीर्णे / सन्मार्गमप्राप्नुवन् परिभ्रमति चिरं भवारण्ये / / 805 / / તે મોહના અંધારાથી છવાઈ ગયેલા વિવેકચાવાળો ઘણા દુ:ખો રૂપી જંગલી પશુઓથી ભરેલા ભવજંગલમાં સન્માર્ગને પ્રાપ્ત નહીં કરતો લાંબા કાળ सुधी मछ.(८०५) - 241 ___ Page #250 -------------------------------------------------------------------------- ________________ (Gसस) तो तिक्कालं गिहिणो, पंचहि सक्कथएहिँ सा जुत्ता। जइ ताव वित्तिबाहा, असमाहिकरी न संभवइ / / 806 / / ततस्त्रिकाल गृहिणः पञ्चभिः शक्रस्तवैः सा युक्ता / यदि तावद् वृत्तिबाधा असमाधिकरी न संभवति / / 806 / / જો ભક્તિના કારણે વેપાર વગેરે આજીવિકાના સાધનોમાં આવતો બાઘ મનની અસમાધિ ન કરતો હોય તો ગૃહસ્થોએ ત્રિકાળ ચૈત્યવંદના પાંચ नमुत्थुलथी ४२वी योग्य छे. (801) (अपवाद) तब्भावे उ अवस्स, नवभेयाए इमीऍ अन्नयरी / पडिसुद्धा कायव्वा, दंसणसुद्धि महंतेण // 807 / / तद्भावे तु अवश्यं नवभेदाया अस्या अन्यतरा / प्रतिशुद्धा कर्तव्या दर्शनशुद्धिं काता / / 807 / / જો આજીવિકાનો બાધ અસમાધિકારક હોય તો સમ્યગ્દર્શનની નિર્મળતાને ઈચ્છનારા શ્રાવકે નવમેદવાળી ચૈત્યવંદનામાંથી કોઈ એક પ્રકારની ચૈત્યવંદના विशुद्धप ४२वी शो मे. (807) नवभेया पुण एसा, भणिया पुरिसेहि तत्तवेईहिं।। संपुनमचायतो, मा कोइ चएज सव्वं पि / / 808 // नवभेदा पुनरेषा-भणिता पुरुषैस्तत्त्ववेदिभिः / संपूर्णामशक्नुवन् मा कोऽपि त्यजेत् सर्वमपि / / 808 / / તત્ત્વને જાણનારા પૂર્વપુરૂષોએ એટલે જ આ નવ પ્રકારની ચૈત્યવંદનાને બતાવી છે કે જેથી ઉત્કૃષ્ટ વંદના કરવાને અશક્ત સંપૂર્ણપણે ચૈત્યવંદના કરવાનું ओछोडीन है. (808) (प्रश्रोत्तर) आह किमैवइय च्चिय, उयाहु अहिया वि संगया एसा ? / 242 Page #251 -------------------------------------------------------------------------- ________________ पडिभणइ गुरू सुंदर ! अइभरियं नत्थि धम्मम्मि / / 809 // आह किमेतावत्येव उताहो अधिकाऽपि संगता एषा। प्रतिभणति गुरुः सुन्दर ! अतिभृतं नास्ति धर्मे / / 809 / / શિષ્યનો પ્રશ્ન - શું ચૈત્યવંદના આટલીજ કરવી કે અધિક પણ કરવી યોગ્ય छ ? ગુરૂભગવંત પ્રત્યુત્તર આપે છે - હે સુન્દર! ઘર્મમાં ક્યારેય પણ અતિભરાવો ! होतो नथी. (मे तेली व तो धर्भधारे वातो नथी.) (804) एत्तो अहिगतराऽवि हु, कीरंती गरुयभत्तिराएण / कल्लाणयपव्वाइसु, गुणावहा चेव भत्ताणं / / 810 / / इतोऽधिकतराऽपि खलु क्रियमाणा गुरुकभक्तिरागेण / कल्याणकपर्वादिषु गुणावहा एव भक्तानाम् / / 810 / / ઉત્કૃષ્ટભક્તિ અને બહુમાનથી કલ્યાણક વિગેરે પર્વના દિવસોમાં આનાથી (ઉત્કૃષ્ટથી) પણ અધિકતર કરાતી ચૈત્યવંદના ભક્તજનોને લાભદાયી જ છે - गुरी छे. (810) (महिनामा माम) वड्ढइ धम्मज्झाणं, फुरंति हियए गुणा जिणिंदाणं / उच्छलइ तेसु भत्ती, कम्पिंधणहुयवहसमाणा / / 811 / / वर्धते धर्मध्यानं स्फुरन्ति हृदये गुणा जिनेन्द्राणाम् / उच्छलति तेषु भक्तिः कर्मेन्धनहुतवहसमाना / / 811 / / અધિક કરાતી ભક્તિથી ધર્મધ્યાન વધે છે, હૃદયમાં જિનેશ્વર દેવોના ગુણ સ્ફરે છે અને તે પરમાત્માઓને વિષે કર્મરૂપી ઈન્જનને બાળવા માટે અમિ समान मलित छ. (811) अनेसिं भव्वाणं, उवइट्ठो होइ उत्तमो मग्गो। इय विविहा हुँति गुणा, पुणो पुणो वंदणाकरणे // 812 / / अन्येषां भव्यानामुपदिष्टो भवति उत्तमो मार्गः / 243 Page #252 -------------------------------------------------------------------------- ________________ इति विविधा भवन्ति गुणाः पुनः पुनर्वन्दनाकरणे / / 812 / / બીજા ભવ્યજીવોને તેનાથી ઉત્તમ માર્ગનો ઉપદેશ મળે છે આ પ્રમાણે વારંવાર વંદના કરવામાં વિવિધ ગુણો છે. (812) अनं चभावुल्लासेण विणा, अहिगपवित्ती न होइ धम्मम्मि / सो खलु सुप्पणिहाणं, भन्नइ विनायसमएहिं / / 813 / / अन्यच्चभावोल्लासेन विना अधिकप्रवृत्तिर्न भवति धर्मे / स खलु सुप्रणिधानं भण्यते विज्ञातसमयैः / / 813 / / વળી, ભાવોલ્લાસ વગર ધર્મમાં અધિક પ્રવૃત્તિ નથી થતી અને આગમશાસ્ત્રોના જાણકાર વિદ્વાનો તે ભાવોલ્લાસને શુભ પ્રણિધાન કહે છે. (813) (प्रसिधानमाहात्म्यसूय द्रष्टता) सुव्वइ दुग्गयनारी, जयगुरुणो सिंदुवारकुसुमेहिं / पूयापणिहाणेणं, उवउत्ता(वण्णा)तियसलोयम्मि / / 814 / / श्रूयते दुर्गतनारी जगद्गुरोः सिन्दुवारकुसुमैः / पूजाप्रणिधानेन उपयुक्ता(पन्ना) त्रिदशलोके / / 814 / / સંભળાય છે કે દૌર્ગત્યથી કલંકિત દુર્ભાગી નારી સિન્ડ્રુવારના પુષ્પો વડે પરમાત્માની પૂજા કરવાના પ્રણિધાન- ભાવોલ્લાસથી દેવલોકને વિષે ઉત્પન્ન 25. (814) वंदणपणिहाणाओ, सुविसुद्धाओ पवड्ढमाणाओ। सुव्वइ जिणेदसमए, देवत्तं दुदुरो पत्तो / / 815 / / वन्दनप्रणिधानात् सुविशुद्धात् प्रवर्धमानात् / श्रूयते जिनेन्द्रसमये देवत्वं दर्दुरः प्राप्तः / / 815 / / વધતા જતા સુવિશુદ્ધ એવા વંદનના ભાવોલ્લાસથી દેડકો દેવપણાને પામ્યો 244 Page #253 -------------------------------------------------------------------------- ________________ अनाममा संभपाय छे. (815) एत्तो च्चिय सुहमइणो, बहुसो वंदति पव्वदियहेसु / तित्थाणि मणे परिउं, अट्ठावय-रेवयाईणि // 816 / / इत एव शुभमतयो बहुशो वन्दन्ते पर्वदिवसेषु / तीर्थानि मनसि धृत्वा अष्टापद-रैवतादीनि / / 816 / / તેથી જ શુભઆશયવાળા ભવ્યાત્માઓ પર્વદિવસોમાં અષ્ટાપદ, ગિરનારજી વિગેરે તીર્થોને મનમાં ધારી વારંવાર વંદન કરે છે. (16) (पतिथि विशेष हन) सुत्तम्मि वि भणियमिणं, अहमि-चाउद्दसीसु सङ्ग्रेण / सव्वाइँ चेइयाई, विसेसओ वंदियव्वाई / / 817 / / सूत्रेऽपि भणितमिदमष्टमी-चतुर्दशीषु सङ्केन / सर्वाणि चैत्यानि विशेषतो वन्दितव्यानि / / 817 / / વળી સૂત્રમાં પણ આમ કહ્યું છે કે - આઠમ, ચઉદશ જેવી પર્વતિથિઓમાં સંઘે સર્વ ચૈત્યોને વિશેષ પ્રકારે વાંદવા જોઇએ. (817). तह सावगो वि एवं, वनिजइ पुव्वपुरिससत्थेसु / पूयाविसेसकारी, पव्वेसु इमं जओ सुत्तं / / 818 / / तथा श्रावकोऽपि एवं वर्ण्यते पूर्वपुरुषशास्त्रेषु / पूजाविशेषकारी पर्वसु इदं यतः सूत्रम् / / 818 / / તથા શ્રાવક પણ આ પ્રમાણે પૂર્વપુરૂષોએ બનાવેલા શાસ્ત્રોમાં પર્વદિવસોમાં વિશિષ્ટ પૂજા કરનારો બતાવ્યો છે કેમકે આવું સૂત્ર છે. (818) संवच्छर-चाउम्मासिएसु अट्ठाहियासु वि तिहीसु / सव्वायरेण लग्गइ, जिणवरपूआ-तवगुणेसु / / 819 / / संवत्सर-चातुर्मासिकेषु अष्टाहिकाष्वपि तिथिषु / सर्वादरेण लगति जिनवरपूजातपोगुणेषु / / 819 / / 245 Page #254 -------------------------------------------------------------------------- ________________ - સાંવત્સરિક અઠ્ઠાઇ (પર્યુષણની), ચાતુર્માસિક ત્રણ અઠ્ઠાઇઓને વિષે અને કલ્યાણક તિથિઓને વિષે પણ અત્યંત આદરપૂર્વક જિનેશ્વર ભગવંતોની પૂજા અને તપ આદિ અનુષ્ઠાનોને વિષે આત્માને જોડે છે. (819) इय पूय चिय एगा, भणिया न य वंदण ति मा बुज्झ / नहि संपुन्ना पूया, वंदणविगला जओ होइ / / 820 // एषा पूजा एवैका भणिता न च वन्दनेति मा बुध्यस्व / नहि संपूर्णा पूजा वन्दनविकला यतो भवति // 820 // અહીં પૂજા એકલી જ કહી છે વંદના નથી કહી એવું તું ન જાણતો, કેમકે ! વન્દના વગરની પૂજા સંપૂર્ણ પૂજા બનતી નથી. (820) निच्चं चिय किच्चमिण, न य सव्वो तरइ निच्चसो काउं / इय सव्वपरिच्चाया, उवइट्ठा पव्वदियहेसु // 821 // नित्यमेव कृत्यमिदं न च सर्वः शक्नोति नित्यशः कर्तुम् / इति सर्वपरित्यागाद् उपदिष्टा पर्वदिवसेषु / / 821 / / આ તો રોજ જ કરવાનું કર્તવ્ય છે અને કાંઈ બધા રોજ આ કરી શકે નહીં આમ વિચારી તેનો સર્વથા ત્યાગ ન કરે તે માટે માત્ર પર્વદિવસોમાં આ यैत्यवन्ना बतावी छे. (821) सुत्ते एगविह च्चिय, भणिया तो भेयसाहणमजुत्तं / इय थूलमई कोई, जंपइ सुत्तं इमं सरिउं / / 822 // सूत्रे एकविधा एव भणिता ततो भेदकथनमयुक्तम् / इति स्थूलमतिः कश्चित् कथयति सूत्रमिदं स्मृत्वा / / 822 / / સૂત્રમાં એક પ્રકારની જ ચૈત્યવંદના કહી છે તો પછી તેના ભેદ કરવા અયોગ્ય છે એમ સ્કૂલબુદ્ધિવાળો કોઈ આ સૂત્રનું સ્મરણ કરીને .....(822) (सूत्रनी साक्षll) तिन्नि' वा कड्ढई जाव, थुईओ तिसिलोइया / 246 Page #255 -------------------------------------------------------------------------- ________________ ताव तत्थ अणुजायं, कारणेण परेण वि / / 823 / / तिस्त्रो वा कर्षति यावत् स्तुतीस्त्रिश्लोकिकाः / तावत् तत्र अनुज्ञातं कारणेन परेणापि / / 823 / / ત્રણ શ્લોકવાળી ત્રણ સ્તુતિઓ જ્યાં સુધીમાં બોલી લેવાય ત્યાં સુધી જ! જિનાલયમાં રહેવાની અનુજ્ઞા આપેલી છે, કોઈ કારક હોય તો એથી વધારે समय पाय.(८२3) भणइ गुरू ते सुतं, चिइवंदणविहिपरूवगं न भवे / निकारणजिणमंदिरपरिभोगनिवारगत्तेण / / 824 / / भणति गुरुस्तत् सूत्रं चैत्यवन्दनविधिप्ररूपकं न भवेत् / निष्कारणजिनमन्दिरपरिभोगनिवारकत्वेन / / 824 / / ગુરૂભગવંત જવાબ આપે છે તે સૂત્ર ચૈત્યવંદનની વિધિ બતાવનારું નથી પણ નિષ્કારણ જિનમદિરનો લાંબો સમય સુધી પરિભોગ કરવાનો નિષેધ २ना सूत्रछ...(८२४) जं वा-सद्दो पयडो, पक्खंतरसूयगो तहिं अस्थि / संपुनं वा वंदइ, कड्डइ वा तिन्नि उ थुईओ / / 825 // यद् 'वा'शब्दः प्रकटः पक्षान्तरसूचकस्तत्राऽस्ति / संपूर्णा वा वन्दते, कर्षति वा तिस्त्रस्तु स्तुतीः // 825 / / કેમ કે બીજા પક્ષને સૂચવનારો ‘ના’ શબ્દ સ્પષ્ટપણે ત્યાં રહેલો છે જેનો અર્થ- સંપૂર્ણ ચૈત્યવંદના કરે અથવા ત્રણ સ્તુતિઓ બોલે. (825). एसो वि हु भावत्थो, संभाविजइ इमस्स सुत्तस्स / वा अनत्थं सुतं, अनत्थ न जोइउं जुत्तं / / 826 / / एषोऽपि खलु भावार्थः संभाव्यतेऽस्य सूत्रस्य / ततोऽन्यार्थ सूत्रमन्यत्र न योजयितुं युक्तम् / / 826 / / આ સૂત્રનો આવો પણ ભાવાર્થ સંભવી શકે છે તેથી જેનો અર્થ બીજો થતો હોય તેવા સૂત્રને અન્ય અર્થ સાથે જોડી દેવું યોગ્ય નથી. (826). 247 Page #256 -------------------------------------------------------------------------- ________________ (शं मानवामांनी घोष) जइ एत्तियमेत्तं चिय, जिणवंदणमणुमयं सुए हुतं / थुइ-थोत्ताइपवित्ती, निरत्थिया होज सव्वाऽवि / / 827 / / यदि एतावन्मात्रमेव जिनवन्दनमनुमतं श्रुतेऽभवत् / स्तुति-स्तोत्रादिप्रवृत्तिनिरर्थका भवेत् सर्वाऽपि // 827 / / વળી જો આગમમાં જો આટલું માત્ર જ જિનવંદન અનુજ્ઞાત હોત - સ્વીકારાયું હોત તો સ્તુતિ - સ્તોત્ર વિગેરેની બધી યે પ્રવૃત્તિઓ સાવ નિરર્થક 4 25 12. (827) संविग्गा विहिरसिया, गीयत्थतमा य सूरिणो पुरिसा / कह ते सुत्तविरुद्धं, सामायारी परूवेंति ? // 828 / / संविग्ना विधिरसिका गीतार्थतमाश्च सूरयः पुरुषाः / कथं ते सूत्रविरुद्धां सामाचारी प्ररूपयन्ति / / 828 / / આચાર્ય ભગવંતો મોક્ષાભિલાષી, વિધિના રસીયા અને ઉત્કૃષ્ટ કક્ષાના ગીતાર્થ પુરૂષો હતા, તેઓ સૂત્રથી વિરોધી એવી સામાચારીની પ્રરૂપણા કઈ रीत ? अर्थात् न रे. (828) (बी समाधान) अहवाचीवंदणा उ दुविहा, निच्चा इयरा उ होइ नायव्वा / तव्विसयमिमं सुतं, मुणंति गीया उ परमत्थं / / 829 / / अथवा चैत्यवन्दना तु द्विविधा नित्या इतरा तु भवति ज्ञातव्या / तद्विषयमिदं सूत्रं जानन्ति गीतास्तु परमार्थम् // 829 / / અથવા ચૈત્યવન્દના બે પ્રકારે છે- 1) નિત્ય અને 2) પ્રાસંગિક, તદ્વિષયક // सूत्रछ, सामi dra गीतार्थ भा५३षो से छे. (828) सम्ममवियारिऊणं, सओ य परओ य समयसुत्ताई। 248 Page #257 -------------------------------------------------------------------------- ________________ जो पवयणं विकोवइ, सो नेओ दीहसंसारी / / 830 / / सम्यगविचार्य स्वतश्च परतश्च समयसूत्राणि / यः प्रवचनं विगोपायति स ज्ञेयो दीर्घसंसारी / / 830 / / જે પોતાના ક્ષયોપશમથી અથવા બીજા પાસે વિનયથી આગમ ગ્રન્થોને બરાબર વિચાર્યા વગર શાસનની અવહેલના કરે છે તેને દીર્ધસંસારી જાણવો. (830) (षमागनछवोनी परिस्थिति) दूसमदोसा जीवो, जं वा तं वा मिसंतरं पप्प / चयइ बहुं करणिजं, थेवं पडिवजइ सुहेण / / 831 / / दुष्षमदोषाद् जीवो यद् वा तद् वा मिषान्तरं प्राप्य / त्यजति बहु करणीयं स्तोकं प्रतिपद्यते सुखेन / / 831 / / દુઃષમ નામના પાંચમા આરાના દોષથી જીવ જેવું તેવું કોઇ પ્રકારનું બહાનું મેળવી કરવા જેવું ઘણું છોડી દે છે અને સુખેથી કરી શકાય તેવું થોડુંક (धर्मानुष्ठान)स्वीरे छ. (831) एकं न कुणइ मूढो, सुयमुद्दिसिऊण नियकुबोहम्मि / जणमनं पि पवत्तइ, एवं बीयं महापावं / / 832 / / एकं न करोति मूढः श्रुतमुद्दिश्य निजकुबोधे / जनमन्यमपि प्रवर्तयति एवं द्वितीयं महापापम् / / 832 / / મોહગ્રસ્ત એવો તે વંદના કરતો નથી તે એક પાપ, અને શ્રુતનો આશરો લઈ પોતાના કુમાર્ગમાં અન્ય લોકોને પણ પ્રવર્તાવે છે આ બીજું મહાપાપ થયું. (832) - उप्पनसंसया जे, सम्म पुच्छंति नेव गीयत्थे / / चुकंति सुद्धमग्गा, ते पल्लवगाहिपंडिच्चा / / 833 / / उत्पन्नसंशया ये सम्यक् पृच्छन्ति नैव गीतार्थान् / भ्रश्यन्ति शुद्धमार्गात् ते पल्लवग्राहिपाण्डित्याः / / 833 / / 249 - - Page #258 -------------------------------------------------------------------------- ________________ જેઓ શંકા ઉત્પન્ન થયા પછી સાચી રીતે ગીતાર્થોને પૂછતા નથી તે માત્ર ઉપર ઉપરના શબ્દાર્થને જાણનારા પણ રહસ્યનો તાગ નહીં મેળવી શકનારા શુદ્ધ માર્ગથી ભ્રષ્ટ થાય છે. (૮૩૩) अलमेत्थ वित्थरेणं, वंदिय सन्निहियचेइयाणेवं । अवसेसचेइयाणं, वंदणपणिहाणकरणत्थं ।। ८३४ ।। अलमत्र विस्तरेण वन्दित्वा सन्निहितचैत्यान्येवम् । अवशेषचैत्यानां वन्दनप्रणिधानकरणार्थम् ।। ८३४ ।। અહીં વધારે વિસ્તાર કરવાથી સર્યું. આ પ્રમાણે નજીક રહેલા જિનચૈત્યોને વંદના કરી બાકીના જિનચૈત્યોને વંદન કરવા પ્રણિધાન કરવા માટે...(૮૩૪) पुव्वविहाणेण पुणो, भणित्तु सक्कत्थयं तओ कुणइ । जिणचेइयपणिहाणं, संविग्गो मुत्तसुत्तीए ।। ८३५ ।। पूर्वविधानेन पुनर्भणित्वा शक्रस्तवं ततः करोति । जिनचैत्यप्रणिधानं संविग्नो मुक्ताशुक्त्या ।। ८३५ ।। પૂર્વોક્ત વિધિથી ફરી નમ્રુત્યુણું કહી ત્યાર પછી મુક્તાશુક્તિ મુદ્રાથી સંવિગ્ન સાધક જિનચૈત્યોને વંદના કરવાનું પ્રણિધાન કરે છે. (૮૩૫) मूलम् - जावंति चेइयाई, उड्ढे य अहे य तिरियलोए य । सव्वाइँ ताइँ वंदे, इह संतो तत्थ संताई ।। ८३६ ।। यावन्ति चैत्यानि ऊर्ध्वं चाधश्च तिर्यग्लोके च । सर्वाणि तानि वन्दे इह सन् तत्र सन्ति ।। ८३६ ।। ઉર્ધ્વલોક, અધોલોક અને તિÁલોકમાં જેટલા જિનચૈત્યો છે તે સર્વેને, અહીં રહેલો હું ત્યાં રહેલા સર્વેને વંદના કરું છું. (૮૩૬) (शस्तवनुं प्रयोन) सक्कत्थएण इमिणा, एयाइं चेइयाइँ वंदामि । सक्कथयस्स य भणणे, एवं खु पओयणं भणियं ।। ८३७ ।। ૨૫૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ शक्रस्तवेनाऽनेन एतानि चैत्यानि वन्दे । शक्रस्तवस्य च भणने एतत्खलु प्रयोजनं भणितम् ॥ ८३७ ।। આ શક્રસ્તવ વડે આજિનચૈત્યોને હું વંદના કરું છું, આમાવતિ...પહેલાં શસ્તવને ભણવાનું આ પ્રયોજન બતાવ્યું. (૮૩૭) तत्तो य भावसारं, भणिऊणं छोमवंदणं विहिणा। साहुगयं पणिहाणं, करेइ एयाएँ गाहाए ।। ८३८ ॥ ततश्च भावसारं भणित्वा स्तोभवन्दनं विधिना । साधुगतं प्रणिधानं करोति एतया गाथया ॥ ८३८ ।। त्यार पछी मावोवासथी विषपूर्व 'छामि सभासमो.. ' ३५ થોભવંદન કરી નીચેની ગાથા વડે સાધુ ભગવંતોને લગતું પ્રણિધાન કરે. (८3८) (साधुत प्रालियान) मूलम् - जावंत केइ साहू, भरहे-रवयाए)महाविदेहे य । सव्वेसि तेसि पणओ, तिविहेण तिदंडविरयाणं ।। ८३९ ।। यावन्तः केऽपि साधवो भरते-रवते महाविदेहे च । सर्वेषां तेषां प्रणतः त्रिविधेन त्रिदण्डविरतानाम् ।। ८३९।।। ભરતક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં જેટલા સાધુભગવંતો છે, મનદંડ-વચનદંડ-કાયદંડ એમ ત્રણ દંડોથી કરણ-કરાવણ અને અનુમોદન એમ ત્રણ પ્રકારે અટકેલા તે સર્વેને હું નમસ્કાર કરું છું. (૮૩૯) तत्तो अतित्तचित्तो, जिणेंदगुणवनणेण भुजो वि । सुकइनिबद्धं सुद्धं, थयं च थोत्तं च वजरइ ॥ ८४० ॥ ततोऽतृप्तचित्तो जिनेन्द्रगुणवर्णनेन भूयोऽपि । सुकविनिबद्धं शुद्ध स्तवं च स्तोत्रं च कथयति ॥ ८४० ।। ત્યાર પછી આટલા જિનેશ્વર ભગવંતોના ગુણોનું વર્ણન કરવાથી પણ ૨૫૧ Page #260 -------------------------------------------------------------------------- ________________ અતૃપ્ત મનવાળો ફરીથી પણ સારા કવિઓએ બનાવેલા વિશુદ્ધ એવા સ્તવ भने स्तोत्रने हे. (८४०) (स्तव भने स्तोत्र) सक्कयभासाबद्धो, गंभीरत्थो थओ त्ति विक्खाओ । पाययभासाबद्धं, थोत्तं विविहेहिँ छंदेहिं ।। ८४१ ।। संस्कृतभाषाबद्धो गम्भीरार्थः स्तव इति विख्यातः । प्राकृतभाषाबर्द्ध स्तोत्रं विविधैश्छन्दोभिः।। ८४१ ।। સંસ્કૃત ભાષામાં રચાયેલી ગંભીર અર્થવાળી રચના સ્તવના નામથી વિખ્યાત થયેલી છે. જ્યારે પ્રાકૃત ભાષામાં વિવિધ છન્દોથી રચાયેલી રચનાને स्तोत्र हे छे. (८४१) गंभीरमहुरघोसं, तह तह थोत्ताइयं भणेजाह । जह जायइ संवेगं, सुणमाणाणं परेसिं पि ।। ८४२ ।। गम्भीरमधुरघोषं तथा तथा स्तोत्रादिकं भणेत । यथा जायते संवेगः श्रृण्वतां परेषामपि ।। ८४२ ।। ગંભીર અને મધુર અવાજે તેવી તેવી રીતે સ્તોત્ર વિગેરે કહે કે જેથી સાંભળનારા બીજાને પણ સંવેગ રસની ઉત્પત્તિ થાય. (૮૪૨) विविहमहाकइरइओ, वन्निजंतो विचित्तउत्तीहि । कस्स न हरेइ हिययं, तित्थंकरगुणगणो गुरुओ ? ॥ ८४३ ।। विविधमहाकविरचितो वर्ण्यमानो विचित्रोक्तिभिः ।। कस्य न हरति हृदयं तीर्थकरगुणगणो गुरुकः ।। ८४३ ।। વિવિધ મહાકવિઓએ રચેલો, વિવિધ યુક્તિઓથી વર્ણવાતો મહાન એવો તીર્થકરોના ગુણોનો સમૂહ કોના હૃદયનું હરણ કરતો નથી? (૮૪૩) भत्तिभरनिब्भरमणो, वंदित्ता सव्वजगइबिंबाई। मूलपडिमाइ पुरओ, पुणो वि सक्कत्थयं पढइ ।। ८४४ ।। भक्तिभरनिर्भरमना वन्दित्वा सर्वजगतीबिम्बानि । રપર Page #261 -------------------------------------------------------------------------- ________________ मूलप्रतिमायाः पुरतः पुनरपि शक्रस्तवं पठति ।। ८४४ ।। ભક્તિના સમૂહથી વ્યાપ્ત મનવાળો સમગ્ર જગતમાં રહેલા જિનબિંબોને વંદન કરીને મૂળ પ્રતિમાની સમક્ષ ફરીથી શકસ્તવને કહે છે. (૮૪૪) चीवंदणकयकिच्चो, पमोयरोमंचचच्चियसरीरो। सक्कथएणं वंदिय, अहिमयफलपत्थणं कुणइ ।। ८४५ ।। चैत्यवन्दनकृतकृत्यः प्रमोदरोमाञ्चचर्चितशरीरः । शक्रस्तवेन वन्दित्वा अभिमतफलप्रार्थनां करोति ।। ८४५ ।। ચૈત્યને વંદન કરવાથી કૃતકૃત્ય થયેલો, હર્ષથી ઊભા થયેલા રોમાંચથી શોભતા શરીરવાળો સાધક “નમુત્યુસં” વડે વંદન કરી ઈષ્ટફળની પ્રાર્થના કરે छ. (८४५) दुक्खक्खय कम्मक्खय समाहिमरणं च बोहिलाभो य । संपजउ मह एयं, तुह नाह ! पणामकरणेणं ॥ ८४६ ।। दुःखक्षयः कर्मक्षयः समाधिमरणं च बोधिलाभश्च । संपद्यतां ममैतत्तव नाथ ! प्रणामकरणेन ।। ८४६ ।। હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને દુઃખનો નાશ, કર્મનો ક્ષય, સમાધિયુક્ત મરણ અને બોધિ - ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ - આટલું મને भणो. (८४१) अहवा - जय वीयराय ! जगगुरु ! होउ ममं तुह पभावओ भयवं ! । भवनिव्वेओ मग्गाणुसारिया इट्ठफलसिद्धी ।। ८४७ ।। अथवाजय वीतराग ! जगद्गुरो ! भवतु मम तव प्रभावतो भगवन् !। भवनिर्वेदो मार्गानुसारिता इष्टफलसिद्धिः ।। ८४७ ।। अथवा, हे वीतराग ! मा५ ४५ पामो, ४गगुरु ! ५२मात्मा ! મને આપના પ્રભાવથી સંસાર પ્રત્યે ઉદ્વિગ્નતા, માર્ગાનુસારિતા અને ઈચ્છિત ૨૫૩ Page #262 -------------------------------------------------------------------------- ________________ इजनी प्राप्ति थाखो. (८४७) लोगविरुद्धच्चाओ, गुरुजणपूया परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखंडा ।। ८४८ ।। लोकविरुद्धत्यागो गुरुजनपूजा परार्थकरणं च । शुभगुरुयोगस्तद्वचनसेवना आभवमखण्डा ।। ८४८ ।। લોકમાં વિરુદ્ધ ગણાતા કાર્યોનો ત્યાગ, માતા-પિતા વિ. વડીલજનોની સેવા, પરાર્થકરણ, સદ્ગુરૂની પ્રાપ્તિ અને આજીવન અખંડપણે તેમની આજ્ઞાનું पालन (खाट भने प्राप्त थाखो.) (८४८) वारिजइ जइ वि नियाणबंधणं वीराय ! तुह समए । तहवि मम हुज सेवा, भवे भवे तुम्ह चलणाणं ।। ८४९ ।। वार्यते यद्यपि निदानबन्धनं वीतराग ! तव समये । तथापि मम भवेत्सेवा भवे भवे युष्माकं चरणानाम् ।। ८४९ ।। હે વીતરાગ ! જો કે તમારા શાસનમાં નિયાણું કરવાની ના પાડી છે છતાં પણ ભવોભવ આપના ચરણકમળની સેવા મને પ્રાપ્ત થો. (૮૪૯) (प्रशिधाननी भावश्यता) एएसिं एगयर, पणिहाणं नियमओ य कायव्वं । पणिहाणंता जम्हा, संपुत्रा वंदणा भणिया ।। ८५० ।। एतेषामेकतरत् प्रणिधानं नियमतश्च कर्तव्यम् । प्रणिधानान्ता यस्मात् संपूर्णा वन्दना भणिता ।। ८५० ।। આમાંથી કોઇ પણ એક પ્રણિધાન અવશ્ય કરવું જોઇએ કેમકે જે વંદનામાં છેલ્લે પ્રણિધાન-પ્રાર્થના હોય તેને જ સમ્પૂર્ણ વંદના કહી છે. (૮૫૦) उल्लासविसेसाओ, एत्तो अहियं पि चित्तउत्तीहिं । पयडियभावाइसयं, कीरतं गुणकरं चेव ।। ८५१ ।। उल्लासविशेषाद् इतोऽधिकमपि चित्रोक्तिभिः । प्रकटितभावातिशयं क्रियमाणं गुणकरमेव ।। ८५१ ।। ૨૫૪ Page #263 -------------------------------------------------------------------------- ________________ વિશેષ ભાવોલ્લાસ જાગે તો આનાથી પણ અધિક આશ્ચર્યકારી યુક્તિઓ વડે હૃદયના ભાવોના અતિશયને પ્રકટ કરતી પ્રાર્થના કરવી લાભદાયી જ છે. (८५१) अहिए भावुल्लासे, अहियाहियकरणपरिणई होइ । तह भाववंदणाए, लक्खणमेयं जओ भणियं ।। ८५२ ।। अधिके भावोल्लासे अधिकाधिककरणपरिणतिर्भवति । तथा भाववन्दनाया लक्षणमेतद् यतो भणितम् ।। ८५२ ।। અધિક ભાવોલ્લાસ હોતે છતે વધારે ને વધારે કરવાનો પરિણામ જાગે છે વળી ભાવવંદનાનું લક્ષણ પણ આ પ્રમાણે બતાવ્યું છે. (૮૫૨) (द्रव्य-भाव वहनाना क्ष) वेलाए' विहाणेण य, तग्गयचित्ताइणा य विबेओ । तब्बुड्ढिभावभावेहि, तह य दव्वे-यरविसेसो ।। ८५३ ।। वेलायां विधानेन च तद्गतचित्तादिना च विज्ञेयः । तद्वृद्धिभावभावैस्तथा च द्रव्ये-तरविशेषः ।। ८५३ ।। યથોચિત સમયની કાળજીથી, વિધિપૂર્વક, સ્તોત્રાદિમાં જ મગ્ન ચિત્ત અને ભાવોલ્લાસ – આ બધાની હાજરી કે ગેરહાજરીથી જ દ્રવ્ય અને ભાવવંદનાનો मेह पडे छे. (८५3) (ist) इह कस्सइ होज मई, नियाणकरणं इमं तु पच्चक्खं । जं पत्थणपणिहाणं, कीरइ परिथूलबुद्धीहिं ।। ८५४ ।। इह कस्यचिद् भवेद् मतिर्निदानकरणमिदं तु प्रत्यक्षम् । यत् प्रार्थनाप्रणिधानं क्रियते परिस्थूलबुद्धिभिः ।। ८५४ ।। અહીં કોઈની બુદ્ધિ આ પ્રમાણે થાય - આ તો સાક્ષાત નિયાણું જ કરાય છે કેમકે અત્યંત સ્કુલબુદ્ધિવાળા જીવો વડે પ્રાર્થનાનું જ પ્રણિધાન કરાય છે. (८५४) ૨૫૫ Page #264 -------------------------------------------------------------------------- ________________ सुव्वइ य दसाईसु, तित्थयरम्मि वि नियाणपडिसेहो । तम्हा न जुत्तमेयं, पणिहाणं अह गुरू भणइ ।। ८५५ ।। श्रूयते च दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । तस्माद् न युक्तमेतत् प्रणिधानमथ गुरुर्भणति ।। ८५५ ।। જ્યારે દશાશ્રુતસ્કન્ધાદિ સૂત્રોમાં તો તીર્થંકરપણાનું નિયાણું કરવાનો પણ નિષેધ કર્યો છે તેથી આ પ્રણિધાન કરવું યોગ્ય નથી. હવે ગુરૂદેવ તેનો પ્રત્યુત્તર माछ. (८५५) (समाधान-त्र .१२नुनियाj) जं संसारनिमित्तं, पणिहाणं तं खु भन्नइ नियाणं । तं तिविहं इयलोए, परलोए कामभोगेसु ।। ८५६ ।। यत् संसारनिमित्तं प्रणिधानं तत् खलु भण्यते निदानम्। तत् त्रिविधम्-इहलोके परलोके कामभोगेषु ।। ८५६ ।। જે સંસાર નિમિત્તક પ્રણિધાન હોય (સંસારના પદાર્થોની પ્રાર્થના હોય) તેને જ નિયાણું કહેવાય છે. આ નિયાણું ત્રણ પ્રકારનું હોય છે. ૧) ઈહલોક विषय: २) ५२९ो विषय 3) मनोगविषय. (८५७) (SSClsनिया) सोहाग-रज-बल-रूवसंपया माणुसम्मि लोगम्मि । जं पत्थिजइ धम्मा, इहलोयनियाणमेयं तु ।। ८५७ ।। सौभाग्य-राज्य-बल-रूपसंपदा मानुषे लोके । यत् प्रार्थ्यते धर्माद् इहलोकनिदानमेतत् तु ।। ८५७ ।। આ મનુષ્ય લોકમાં ધર્મથી સૌભાગ્ય-રાજય-બળ સ્પ અને સંપત્તિની જે પ્રાર્થના કરાય તે ઈહલોક નિયાણું છે. (૮૫૭) (५२मोनिया) वेमाणियाइसिद्धी, इंदत्ताईण पत्थणा जा उ । परलोयनियाणमिणं, परिहरियव्वं पयत्तेण ।। ८५८ ।। २५७ Page #265 -------------------------------------------------------------------------- ________________ वैमानिकादिसिद्धिरिन्द्रत्वादीनां प्रार्थना या तु । परलोकनिदानमिदं परिहर्तव्यं प्रयत्नेन ।। ८५८ ।। વૈમાનિક દેવપણાની પ્રાપ્તિ કે ઈન્દ્રપણાની પ્રાપ્તિની પ્રાર્થના તે પરલોક नियाjछ. तेनो प्रयत्नपूर्व परिहार ४२वो .. (८५८) (अममोगनिया) जो पुण सुकयसुधम्मो, पच्छा मग्गइ भवे भवे भोत्तुं । सद्दाइकामभोगे, भोगनियाणं इमं भणियं ।। ८५९ ।। यः पुनः सुकृतसुधर्मः पश्चाद् मार्गयति भवे भवे भोक्तुम् । शब्दादिकामभोगान् भोगनिदानमिदं भणितम् ।। ८५९ ।। વળી જેણે આ ભવમાં સમ્યગુ ધર્મને સુંદર કર્યા પછી ભવોભવ શબ્દાદિ વિષયોના ભોગને ભોગવવાને ઇચ્છે છે તે ભોગનિયાણું કહેવાય છે. (૮૫૯) | तह जं कोवाइसया, वह-बंधण-मारणाइपणिहाणं । दीवायणपमुहाणं, तं पि नियाणं महापावं ।। ८६० ।। तथा यत् कोपातिशयाद् वध-बन्धन-मारणादिप्रणिधानम् । द्वैपायनप्रमुखाणां तदपि निदानं महापापम् ।। ८६० ।। તથા જે અત્યંત ક્રોધથીદ્વૈપાયન વગેરેએ કરેલું કતલ કરવી, બાંધી રાખવું, पीथी भारऍवणे३नी ते ५ मति पापिष्ठ नियाj छ. (८५०) एएसि नियाणाणं, लक्खणमेगं पि नत्थि पणिहाणे । ता कह भणसि नियाणं ?, तहाहिभावेहि तस्सत्यं ।। ८६१ ।। एतेषां निदानानां लक्षणमेकमपि नास्ति प्रणिधाने । ततः कथं भणसि निदानं तथाऽधिभावय तस्यार्थम् (तथाहि भावय तच्छास्त्रम् ) ।। ८६१ ।। આ નિયાણાઓમાંનું એક પણ લક્ષણ આ પ્રાર્થનામાં નથી તો પછી તેને निया छ ? वणी तुंभे प्रार्थनाना अर्थने २२ वियार. (८५१)। (६:५क्षय-भक्षय) ૨૫૭ Page #266 -------------------------------------------------------------------------- ________________ सारीर - माणसाणं, दुक्खाण खओ त्ति होइ दुक्खखओ । नाणावरणाई, कम्माण खओ उ कम्मखओ ।। ८६२ ।। शारीर-मानसानां दुःखानां क्षय इति भवति दुःखक्षयः । ज्ञानावरणादीनां कर्मणां क्षयस्तु कर्मक्षयः ।। ८६२ ।। શારીરિક અને માનસિક દુઃખોનો નાશ થાય તે દુ:ખક્ષય અને જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ તે કર્મક્ષય થયો. (૮૬૨) (समाधिमरस) भन्नइ समाहिमरणं, रागद्दोसेहिँ विप्पमुक्काणं । देहस्स परिच्चाओ, भवंतकारी चरित्तीणं ।। ८६३ ।। भण्यते समाधिमरणं राग-द्वेषैर्विप्रमुक्तानाम् । बेह्रस्य परित्यागो भवान्तकारी चरित्रिणाम् ।। ८६३ । રાગ અને દ્વેષથી સંપૂર્ણ મૂકાયેલા - વીતરાગી એવા ચારિત્રધરોનો સંસારનો અન્ત કરનારો દેહનો સંપૂર્ણ ત્યાગ તેને સમાધિમરણ કહેવાય છે. (८५3) सम्मचरणाइ बोही, तीसे लाभो भवे भवे पत्ती । कम्मक्खयहेउत्ता, सिद्धफलो नियमओ एसो ।। ८६४ ।। सम्यक्चरणादि बोधिः तस्या लाभो भवे भवे प्राप्तिः । कर्मक्षयहेतुत्वात् सिद्धफलो नियमत एषः ।। ८६४ ।। સમ્યક્ત્વ-ચારિત્ર વિ. બોધિ કહેવાય, તેનો લાભ એટલે ભવોભવ પ્રાપ્તિ થાઓ. આમ આ કર્મક્ષયનું કારણ હોવાથી અવશ્ય મોક્ષફલક છે. (૮૬૪) (મોક્ષના કારણોની જ પ્રાર્થના) संपजउ महं एयं, तुह नाह पणामकरणओ सुगमं । मोक्खंगमेव सकलं, पत्थियमेयम्मि पणिहाणे ।। ८६५ ।। संपद्यतां ममैतत् तव नाथ ! प्रणामकरणतः सुगमम् । मोक्षाङ्गमेव सकलं प्रार्थितमेतस्मिन् प्रणिधाने ।। ८६५ ।। ૨૫૮ Page #267 -------------------------------------------------------------------------- ________________ - - “હે નાથ ! આપને પ્રણામ કરવાથી મને આ પ્રાપ્ત થાઓ આ પદ સરળ છે. આમ આ પ્રણિધાનમાં બધા મોક્ષના કારણભૂત પદાર્થોની જે માંગણી કરાઈ छ. (८९५) दुइयम्मि वि पणिहाणे, भवनिव्वेयाइ सिवफलं चेव । तो नत्थि अस्थमेओ, वंजणरयणा परं भिना ।। ८६६ ।। द्वितीयस्मिन्नपि प्रणिधाने भवनिर्वेदादि शिवफलमेव । ततो नास्ति अर्थभेदो व्यञ्जनरचना परं भिन्ना ।। ८६६ ।। બીજી પ્રાર્થનામાં પણ ભવનિર્વેદ વિગેરે મોક્ષના ફળને આપનારી જ માંગણીઓ છે તેથી અર્થની જરા પણ ભિન્નતા નથી, માત્ર શબ્દોની રચના જુદી छ. (८१) एत्तो च्चिय एगयरं, पणिहाणं नियमओ य कायव्वं । इय पुविं उवइडे, दुहाऽवि न नियाणमेयं ति ।। ८६७ ॥ इत एव एकतरत् प्रणिधानं नियमतश्च कर्तव्यम् । इति पूर्वमुपदिष्टं द्विधाऽपि न निदानमेतदिति ।। ८६७ ।। તેથી આ બેમાંથી કોઈ પણ એક પ્રણિધાન તો અવશ્ય કરવું જોઇએ, આમ પહેલા કહેલું બન્ને પ્રકારનું પણ પ્રણિધાન એ નિયાણું નથી. (૮૬૭) कम्मक्खयत्थमीडा, तत्तो नियमेण होइ किर मोक्खो । जइ सो वि न पत्थिजइ, धम्मे आलंबणं कयरं ? ।। ८६८ ।। कर्मक्षयार्थमीडा ततो नियमेन भवति किल मोक्षः । यदि सोऽपि न प्रार्थ्यते धर्मे आलम्बनं कतरत् ।। ८६८ ।। કર્મના ક્ષય માટે પ્રાર્થના અને તેનાથી (કર્મક્ષયથી) અવશ્ય મોક્ષ થાય છે. જો મોક્ષની પણ પ્રાર્થના ન કરાય તો ધર્મમાં આલંબન શેનું? (૮૬૮) आलंबणनिरवेक्खा, किरिया नियमेण दव्वकिरिय त्ति । संमुच्छिमपायाणं, पायं तुच्छप्फला होइ ।। ८६९ ।। आलम्बननिरपेक्षा क्रिया नियमेन द्रव्यक्रियेति । ૨૫૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ संमूर्च्छिमप्रायाणां प्रायः तुच्छफला भवति ।। ८६९ ।। આલંબનથી નિરપેક્ષ ક્રિયા એ અવશ્ય દ્રવ્યક્રિયા બને છે. અને આલંબન વિનાના સંમૂર્છાિમ જેવા જીવોની એ ક્રિયા તુચ્છ ફળને આપનારી બને છે. (८५८) अहवासुत्तम्मि चेव भणियं, पत्थणमारोग-बोहिलाभस्स। तम्हा कायव्वमिणं, पणिहाणं नो खलु नियाणं ।। ८७० ।। अथवा सूत्रे एव भणितं प्रार्थनमारोग्य-बोधिलाभस्य ।। तस्मात् कर्तव्यमिदं प्रणिधानं नो खलु निदानम् ।। ८७० ॥ અથવા સૂત્રમાં જ આરોગ્ય અને બોધિલાભની પ્રાર્થના કહી છે, તેથી આ પ્રણિધાનને પણ કરવું જોઈએ, તે નિયાણું નથી. (૮૭૦) जो वि भणिओ दसाइसु, तित्थगरम्मि वि नियाणपडिसेहो । तित्थगररिद्धिअभिसंगभावओ सो वि जुत्तो ति ।। ८७१ ।। योऽपि भणितो दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । " तीर्थकरर्थ्यभिष्वङ्गभावतः सोऽपि युक्त इति ।। ८७१ ।। વળી દશાશ્રુતસ્કન્ધાદિને વિષે તીર્થકરને વિષે પણ (તીર્થંકર બનવાનું પણ) નિયાણું કરવાનો જે નિષેધ કર્યો છે પણ તીર્થકરની સમૃદ્ધિ પરના રાગથી થતો डोवाथी (निषेध) योग्य ४ छे. (८७१) न य पत्थिया वि लब्भइ, साभिस्संगेहिँ तारिसा पयवी । निस्संगभावसज्झा, जम्हा सा मुत्तिहेउत्ता ।। ८७२ ।। न च प्रार्थिताऽपि लभ्यते साभिष्वङ्गैस्तादृशी पदवी । निस्सङ्गभावसाध्या यस्मात् सा मुक्तिहेतुत्वात् ।। ८७२ ।। રાગયુક્ત આત્માઓ વડે પ્રાર્થના કરાય તો પણ તેવી પદવી પ્રાપ્ત થતી નથી કેમ કે તે પદવી તો મોક્ષનું કારણ હોવાથી નિસંગ ભાવથી સાધ્ય છે. २९० Page #269 -------------------------------------------------------------------------- ________________ (८७२) (पंयाशडनी साक्षी) भणियं च एवं च दसाईसुं तित्थयरम्मि वि नियाणपडिसेहो । जुत्तो भवपडिबद्धं, साहिस्संगं तयं जेण ॥। ८७३ ।। भणितं च एवं च दशादिषु तीर्थकरेऽपि निदानप्रतिषेधः । युक्तो भवप्रतिबद्धं साभिष्वङ्गं तकद् येन ॥। ८७३ ।। કહ્યું છે કે- આ પ્રમાણે દશાશ્રુતસ્કન્ધાદિ શાસ્ત્રોમાં તીર્થંક૨૫ણાને વિષે પણ નિયાણું કરવાનો નિષેધ કર્યો છે તે યોગ્ય જ છે કેમ કે તે નિયાણું પણ સંસારથી સંબદ્ધ અને રાગયુક્ત છે. (૮૭૩) कयमेत्थ पसंगेणं, एवं पणिहाणसंगया एसा । संपुत्रा उक्कोसा निद्दिट्ठा वंदना लद्धा ॥। ८७४ ।। कृतमत्र प्रसङ्गेन एवं प्रणिधानसङ्गतैषा । संपूर्णा उत्कृष्टा निर्दिष्टा वन्दना लब्धा ।। ८७४ ।। પ્રસંગોચિત ચર્ચાથી સર્યું, પ્રણિધાનથી યુક્ત આ ચૈત્યવન્દના ‘ઉત્કૃષ્ટા ઉત્કૃષ્ટા' તરીકે જેનો નિર્દેશ કરાયો છે તેવી વંદના થઇ. (૮૭૪) उस्सग्गेर्णं स च्चिय, कायव्वा सुद्धमग्गगामीहिं । सेसा उ देसकालादवेक्खणा होइ अट्ठविहा ।। ८७५ ।। उत्सर्गेण सैव कर्तव्या शुद्धमार्गगामिभिः । शेषा तु देशकालाद्यपेक्षणाद् भवति अष्टविधा ।। ८७५ । વિશુદ્ધ માર્ગ પર જનારા જીવોએ ઉત્સર્ગથી તે જ વંદના કરવી જોઇએ, અને દેશ-કાળને અપેક્ષીને બાકીની આઠ પ્રકારની હોય છે (તે કરી શકાય). (८७५) (अपवाह प्यारे) ૨૬૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ वित्तिकिरियाविरोहो, अववायनिबंधणं गिहत्थाणं । किरियंतरकालाइक्कमाइभावो सुसाहूणं ।। ८७६ ।। वृत्तिक्रियाविरोधोऽपवादनिबन्धनं गृहस्थानाम् । क्रियान्तरकालातिक्रमादिभावः सुसाधूनाम् ।। ८७६ ।। આજીવિકા માટેની ક્રિયામાં બાધ આવવો તે ગૃહસ્થોને માટે અપવાદનું કારણ છે (બાધ આવતો હોય તો નાની ચૈત્યવંદના કરવા રૂપ અપવાદ આચરી શકે) અને સુસાધુ ભગવંતોને બીજી ક્રિયાઓનો કાળ પસાર થઈ જતો હોય भनेते सिवाय बी ५९ यो अपवादन २० बने छ. (८७१) जओदव्वाइएहि जुत्तस्सुस्सग्गो तदुचियं अणुट्ठाणं । रहियस्स तमववाओ, जहोचियं जुत्तमुभयं पि ।। ८७७ ॥ यतः द्रव्यादिकैर्युक्तस्योत्सर्गस्तदुचितमनुष्ठानम् । रहितस्य तदपवादो यथोचित्तं युक्तमुभयमपि ।। ८७७ ।। દ્રવ્યાદિથી (દ્રવ્યાદિની અનુકૂળતાથી) ઉત્સર્ગ માર્ગ અને ઉત્સર્ગમાર્ગને ઉચિત અનુષ્ઠાન આચરવા યોગ્ય છે અને દ્રવ્યાદિની અનુકૂળતાથી રહિતને તેનો જે અપવાદ હોય તે આચરવા યોગ્ય છે. આમ જ્યારે જે ઉચિત ત્યારે તે माहरवू योग्य छे. (८७७) चेइयपरिवाडीए, कालं तह चेइयाई आसज। सव्वा वि जहाजोगं, कायव्वा सुद्धबोहेहिं ।। ८७८ ।। चैत्यपरिपाट्यां कालं तथा चैत्यानि आसाद्य । सर्वाऽपि यथायोगं कर्तव्या शुद्धबोधैः ।। ८७८ ।। ચૈત્યપરિપાટીમાં સમય અને વંદના જેને કરવાની છે તે ચૈત્યોને આશ્રયીને વિશુદ્ધબોધવાળા જીવોએ ઉત્કૃષ્ટથી માંડીને જઘન્ય સુધીની બધી यैत्यवहनामो यथायोग्य ४२वी. (८७८) ૨૬ ૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ सब्भावसुंदरं जं, थेवं व बहुं व धम्मणुट्ठाणं । होइ सुविसुद्धफलयं, तव्विवरीयं न उ बहुं पि ॥ ८७९ ।। . सद्भावसुन्दरं यत् स्तोकं वा बहु वा धर्मानुष्ठानम् । भवति सुविशुद्धफलदं तद्विपरीतं न तु बहु अपि ।। ८७९ ।। ચિત્તના બહુમાનના ભાવથી સુંદર ધર્માનુષ્ઠાન થોડું હોય કે ઘણું, તે અત્યંત વિશુદ્ધ ફળને આપનારું બને છે જ્યારે બહુમાનરહિત ઘણું બધુ કરાતું ધર્માનુષ્ઠાન પણ તેવા ફળને આપતું નથી. (૮૭૯). किंच इह छेय-कूड-रूवगनायं विनायसमयसब्भावा । वनेंति पुव्वमुणिणो, तं पुण एवं मुणेयव्वं ।। ८८० ।। किंच इह छेक-कूट-रूपकज्ञातं विज्ञातसमयसद्भावाः । वर्णयन्ति पूर्वमुनयस्तत् पुनरेतद् ज्ञातव्यम् ।। ८८० ।। અહીં આગમના રહસ્યોને જાણનારા પૂર્વકાલીન મહાત્માઓ સાચા અને ખોટા રૂપિયાનું દ્રષ્ટાન્ત બતાવે છે તે આ પ્રમાણે જાણવું. (૮૮૦) (સાચા અને ખોટા રૂપિયાનું દ્રષ્ટાન્ન) दव्वेण य टंकेण य, जुत्तो छेओ हु रूवगो होइ । टंकविहूणो दव्वे वि न खलु एगंतछेउ त्ति ।। ८८१ ।। द्रव्येण च टङ्केन च युक्तच्छेकः खलु रूपको भवति । टङ्कविहीनो द्रव्येऽपि न खलु एकान्तछेक इति ।। ८८१ ।। ૧ યોગ્ય દ્રવ્યથી અને ઉપરની મહોરથી યુક્ત રૂપિયો એ જ સાચો રૂપિયો છે. ૨) દ્રવ્ય- (સોના રૂપાદિધાતુ) યોગ્ય હોય પણ ઉપર મહોર-છાપ ન હોય તો એકાત્તે સાચો રૂપિયો કહેવાતો નથી. (૮૮૧) अद्दव्वे टंकेण य, कूडो तेण उ विणा उ मुद्द त्ति । बालाइविप्पयारणमेत्तफला नियमओ होइ ।। ८८२ ।। २५3 Page #272 -------------------------------------------------------------------------- ________________ अद्रव्ये टङ्केन च कूटस्तेन तु विना तु मुद्रेति । बालादिविप्रतारणमात्रफला नियमतो भवति ।। ८८२ ।। ૩) દ્રવ્ય યોગ્ય ન હોય અને ઉપર મહોર સાચી હોય તો પણ રૂપિયો ખોટો કહેવાય અને ૪) જો મહોર પણ ન હોય તો તેવી મુદ્રા તો બાળકો વિગેરેના ઠગવાના ફળવાળી જ માત્ર થાય છે. અર્થાત તેનું કોઈ મૂલ્ય નથી. (૮૮૨). (द्रष्टान्त घटावे छ) एत्थ पुण वंदणाए, रुप्पसमो होइ चित्तबहुमाणो। टंकसमा विन्नेया, संपुना बाहिरा किरिया ।। ८८३ ।। अत्र पुनर्वन्दनायां रूप्यसमो भवति चित्तबहुमानः । टङ्कसमा विज्ञेया संपूर्णा बाह्या क्रिया ।। ८८३ ।। અહીં વન્દનામાં ચિત્તનો પરમાત્મા પ્રત્યેનો બહુમાનભાવ રૂપિયા જેવો - દ્રવ્ય જેવો જાણવો અને ઉપરની મહોર સમી સંપૂર્ણ એવી બાહ્ય ક્રિયાને જાણવી. (८८3) दोण्हं पि समाओगो, सुवंदणा छेयरूवगसरिच्छा। बीयगरूवगतुल्ला, पमाइणो भत्तिजुत्तस्स ।। ८८४ ।। द्वयोरपि समायोगः सुवन्दना छेकरूपकसदृक्षा। द्वितीयकरूपकतुल्या प्रमादिनो भक्तियुक्तस्य ।। ८८४ ।। ૧) ચિત્તનો બહુમાનભાવ અને સંપૂર્ણ એવી બાહ્ય ક્રિયા આ બન્નેના સંયોગથી સાચા રૂપિયા જેવી સુવન્દના થાય છે. ૨) ભક્તિ - બહુમાનભાવથી યુક્ત પણ બાહ્ય ક્રિયામાં પ્રસાદી વ્યક્તિની ક્રિયા એ બીજા રૂપિયા જેવી छ.(८८४) लाभाइनिमित्ताओ, अखंडकिरियं पि कुव्वओ तइया । उभयविहूणा नेया, अवंदणा चेव तत्तेणं ।। ८८५ ।। लाभादिनिमित्ताद् अखण्डक्रियामपि कुर्वतस्तृतीया । उभयविहीना ज्ञेया अवन्दना एव तत्त्वेन ।। ८८५ ।। ૨૬૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ -- ૩) બહુમાન વગર) લાભ વગેરે મેળવવાના નિમિત્તે અખંડ ક્રિયાને કરે તો પણ તેની વંદના ત્રીજા રૂપિયા જેવી જાણવી. ૪) બહુમાન અને ક્રિયા બન્નેથી રહિત વંદનાને તત્ત્વથી અવંદના જ જાણવી. (૮૮૫) एसो इह भावत्थो, कायव्वा देसकालमासज । अप्पा वा बहुगा वा, विहिणा बहुमाणजुत्तेण ।। ८८६ ।। एष इह भावार्थः कर्तव्या देशकालमासाद्य । अल्पा वा बहुका वा विधिना बहुमानयुक्तेन ।। ८८६ ।। અહીંયા ભાવાર્થ આવો છે – દેશ અને કાળને આશ્રીને થોડી કે ઘણી વંદના કરી તે બહુમાનયુક્તપણે વિધિપૂર્વક કરવી જોઈએ. (૮૮૬) (यार रन अनुष्ठान) . अन्नं च जिणमयम्मी, चउव्विहं वनियं अणुडाणं । पीइजुयं पत्तिजुयं, वयणपहाणं असंगं च ।। ८८७ ।। अन्यच्च जिनमते चतुर्विधं वर्णितमनुष्ठानम् । प्रीतियुतम्, भक्तियुत्तम्, वचनप्रधानम्, असङ्ग च ।। ८८७ ।। વળી જિનશાસનમાં ચાર પ્રકારના અનુષ્ઠાનો કહયા છે – ૧) પ્રીતિયુક્ત અનુષ્ઠાન ૨) ભક્તિપૂર્વકનું અનુષ્ઠાન ૩) વચન- આજ્ઞાપ્રધાન અનુષ્ઠાન ૪) અસંગ અનુષ્ઠાન. (૮૮૭) (ति अनुष्ठान) जे कुणओ पीइरसो, वड्ढइ जीवस्स उजुसहावस्स । बालाईण व रयणे, पीइअणुट्ठाणमेयं तु ।। ८८८ ॥ यत् कुर्वतः प्रीतिरसो वर्धते जीवस्य ऋजुस्वभावस्य । बालादीनामिव रत्ने प्रीत्यनुष्ठानमेतत् तु ।। ८८८ ।। બાળ-અજ્ઞાની જીવોને રત્નને જોઈને જેમ પ્રીતિ વધે છે તેમ સરળસ્વભાવી જીવને જે અનુષ્ઠાન કરતાં હૃદયમાં પ્રેમનો-સ્નેહનો રસ વધે તે પ્રીતિઅનુષ્ઠાન A. (८८८) ૨૬૫ - Page #274 -------------------------------------------------------------------------- ________________ (लक्ति अनुष्ठान) बहुमाणविसेसाओ, मंदविवेगस्स भव्वजीवस्स । पुव्विल्लसमं करणं, भत्तिअणुडाणमाहंसु ।। ८८९ ।। बहुमानविशेषाद् मन्दविवेकस्य भव्यजीवस्य । पौर्वात्यसमं करणं भक्त्यनुष्ठानमाहुः ।। ८८९ ।। વિવેક ચક્ષુની મંદતાવાળો ભવ્ય જીવ વિશિષ્ટ બહુમાનપૂર્વક પોતાના પૂર્વજોની જેમ અનુષ્ઠાન આદરે તેને મહામુનિઓ ભક્તિ અનુષ્ઠાન કહે છે. (८८९) (प्रीति-लक्ति वरये लेह) तुल्ल पि पालणाई, जाया जणणीण पीड़-भत्तिगयं । पीईभत्तिसु (जु) याणं, भेओ नेओ तहेहं पि ।। ८९० ।। तुल्यमपि पालनादि जाया जनन्योः प्रीति- भक्तिगतम् । प्रीति - भक्तियुतयोः भेदो ज्ञेयस्तथेहाऽपि ।। ८९० ।। પત્ની અને માતાનું એકસરખું પાલન-પોષણ વિ. કરવા છતાં એક પ્રીતિલેખે ગણાય છે એક ભક્તિ રૂપે, તે જ રીતે અહીં પણ પ્રીતિયુક્ત અને लक्तियुक्त अनुष्ठाननो लेह भएवो. (८८०) (वथनानुष्ठान) जो पुण जिणगुणचेईसुत्तविहाणेण वंदणं कुणइ । वयणाणुडाणमिणं, चरित्तिणो होइ नियमेण ।। ८९१ ।। यः पुनर्जिनगुणचैत्येषूक्त (चैत्यसूत्र) विधानेन वन्दनां करोति । वचनानुष्ठानमिदं चारित्रिणो भवति नियमेन ।। ८९१ ।। જે વળી જિનેશ્વર પરમાત્માના ગુણોની ચૈત્યવન્દના સૂત્રોક્ત વિધિપૂર્વક વંદના કરે છે તે વચનાનુષ્ઠાન કહેવાય છે અને ચારિત્રધર મહાત્માઓને આ વચનાનુષ્ઠાન અવશ્ય હોય છે. (૮૯૧) (असंगानुष्ठान) ૨૬૬ Page #275 -------------------------------------------------------------------------- ________________ जं पुण अब्मासरसा, सुयं विणा कुणइ फलनिरासंसो। तमसंगाणुट्ठाणं, विनेयं निउणदंसीहिं ।। ८९२ ॥ यत् पुनरभ्यासरसात् श्रुतं विना करोति फलनिराशंसः । तदसङ्गानुष्ठानं विज्ञेयं निपुणदर्शिभिः ।। ८९२ ।। વળી કોઈ ફળની આશંસા રાખ્યા વિના સતત અભ્યાસના રસથી શ્રુત વિના જે અનુષ્ઠાન કરે તેને સૂક્ષ્મદર્શી જીવોએ અસંગ અનુષ્ઠાન જાણવું. (८८२) (वयन-असंगमा मेह) कुंभारचक्कभमणं, पढमं दंडा तओ वि तयभावे । वयणा-ऽसंगाणुट्ठाणभेयकहणे इमं नायं ।। ८९३ ।। कुम्भकारचक्रभ्रमणं प्रथमं दण्डात् ततोऽपि तदभावे । वचना-ऽसङ्गानुष्ठानभेदकथने इदं ज्ञातम् ।। ८९३ ।। કુંભારનો ચાકડો પહેલા દંડના જોરથી ભમે છે પછી તો દંડ છોડી દઇએ તો પણ સ્વયં ભમે છે. વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનનો ભેદ બતાવવા આ દ્રષ્ટાત્ત કહ્યું છે. (સૌ પ્રથમ જિનવચનથી પ્રવૃત્તિ તે વચનાનુષ્ઠાન, ત્યારબાદ સ્વયંસ્કુરણાથી થતું અનુષ્ઠાન અસંગાનુષ્ઠાન), (૮૯૩) पढमं भावलवाओ, पायं बालाइयाण संभवइ । तत्तो वि उत्तरुत्तरसंपत्ती नियमओ होइ ।। ८९४ ।। प्रथमं भावलवात् प्रायः बालादिकानां संभवति । ततोऽपि उत्तरोत्तरसंप्राप्तिर्नियमतो भवति ।। ८९४ ।। બહુ થોડા ભાવથી બાલ વિગેરે જીવોને પ્રાયઃ સૌ પ્રથમ પ્રીતિઅનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે ત્યાર પછી ઉત્તરોત્તર અનુષ્ઠાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. (८८४) तम्हा चउव्विहं पि हु, नेयमिणं पढमरूवगसमाणं । जम्हा मुणीहिँ सव्वं, परमपयनिबंधणं भणियं ।। ८९५ ।। ૨૬૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ - तस्मात् चतुर्विधमपि खलु नेयाज्ञेय) मिदं प्रथमरूपकसमानम् । यस्माद् मुनिभिः सर्वं परमपदनिबन्धनं भणितम् ।। ८९५ ।। તેથી આચાર પ્રકારનું અનુષ્ઠાન પહેલા એટલે કે સાચા રૂપિયા જેવું જાણવું કેમકે પૂર્વાચાર્યોએ આ સર્વ પ્રકારના અનુષ્ઠાનને પરમપદ - મોક્ષના કારણભૂત { छ. (८८५) बीयगरूवसमं पि हु, सम्माणुट्ठाणकारणत्तेण । एगंतेण न दुई, पुव्वायरिया जओ बेंति ।। ८९६ ।। द्वितीयरूपकसममपि खलु सम्यगनुष्ठानकारणत्वेन । एकान्तेन न दुष्टं पूर्वाचार्या यतो बुवते ।। ८९६ ।। બીજા પ્રકારના રૂપિયા જેવું (બહુમાનપૂર્વક પણ ક્રિયા અશુદ્ધ) અનુષ્ઠાન પણ શુદ્ધ અનુષ્ઠાનનું કારણ હોવાથી એકાન્ત દુષ્ટ નથી કેમકે પૂર્વાચાર્યો કહે छ. (८८१) (साक्षी) असढस्स अपरिसुद्धा, किरिया सुद्धाएँ कारणं होइ । अ(ज)त्तो विमलं रयणं, सुहेण बझं मलं चयइ ।। ८९७ ।। अशठस्य अपरिशुद्धा क्रिया शुद्धायाः कारणं भवति । यतो विमलं रत्नं सुखेन बाह्यं मलं त्यजति ।। ८९७ ।। સરળ જીવોની અશુદ્ધ એવી ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે જેમ સ્વભાવથી નિર્મળ રત્ન સુખેથી બાહ્ય મેલનો ત્યાગ કરે છે તેમ. (૮૯૭). तइयगरूवगतुल्ला, मायामोसाए दोससंसत्ता। कारिमरूवयववहारिणो व्व कुजा महाणत्थं ।। ८९८ ।। तृतीयकरूपकतुल्या मायामृषया दोषसंसक्ता । कृत्रिमरूपकव्यवहारिण इव कुर्याद् महानर्थम् ।। ८९८ ।। ત્રીજા રૂપિયા જેવી, માયા અને મૃષાવાદને કારણે અનેક દોષોથી યુક્ત વંદના ખોટા રૂપિયા વેચનારા વેપારીની જેમ મહા અનર્થ કરનારી છે. (ખોટા २५८ Page #277 -------------------------------------------------------------------------- ________________ રૂપિયા વેચતા પકડાય તો સજા ભારે થાય તેમ ખોટી વંદના કરનારો કર્મસત્તાની लयंडर सभ पामे). (८८) होइ य पाएणेसा, अन्नाणाओ असद्दहाणाओ । कम्मस्स गुरुत्ताओ, भवाभिनंदीण जीवाणं ।। ८९९ ।। भवति च प्रायेणैषा अज्ञानाद् अश्रद्धानात् । कर्मणो गुरुत्वाद् भवाभिनन्दिनां जीवानाम् ।। ८९९ ।। આવી વંદના પ્રાયઃ અજ્ઞાનને કારણે, અશ્રદ્ધાપણાથી તેમજ ભારે કર્માપણાથી ભવાભિનન્દી જીવોને હોય છે. ( ભવાભિનન્દી જીવો પ્રાયઃ અજ્ઞાની, અશ્રદ્ધાળુ અને ભારેકર્મી હોય છે અને આ દોષોના કારણે વંદના अशुद्ध जने छे.) (८८) उभयविहूणा उ पुणो, नियमाराहणविराहणारहिया । विसयब्मासगुणाओ, कयाइ होजा सुहनिमित्तं ।। ९०० ।। उभयविहीना तु पुनर्नियमाराधनविराधनारहिता । विषयाभ्यासगुणात् कदाचिद् भवेत् शुभनिमित्तम् ।। ९०० ।। બહુમાન અને ક્રિયા બન્નેથી વિહીન, વળી નિયત આરાધના કે વિરાધનાથી રહિત વંદના સ્વવિષયક સતત અભ્યાસના લાભથી કયારેક શુભનિમિત્ત પ્રાપ્ત (शवनारी जने. (९००) (द्रष्टान्त) जह सावगस्स पुत्तो, बहुसो जिणबिंबदंसणगुणेणं । अकयसुकओ वि मरिउ, मच्छभवे पाविओ सम्मं ।। ९०१ ।। यथा श्रावकस्य पुत्रो बहुशो जिनबिम्बदर्शनगुणेन । अकृतसुकृतोऽपि मृत्वा मत्स्यभवे प्राप्तः सम्यक्त्वम् ।। ९०१ ।। જેમ કોઇ શ્રાવકનો પુત્ર વારંવાર થતા જિનબિમ્બના દર્શનના પ્રભાવથી સુકૃત કર્યા વગર પણ મરીને માછલાના ભવમાં સમ્યક્ત્વ પામ્યો. (૯૦૧) (उपसंहार) ૨૬૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ संपुनवंदणविही, भणिओ एसो गुरूवएसेण । संपुनो कायव्वो, संपुनफलत्थिणा निर्च ।। ९०२ ।। संपूर्णवन्दनविधिर्भणित एष गुरूपदेशेन । संपूर्णः कर्तव्यः संपूर्णफलार्थिना नित्यम् ।। ९०२ ।। આ પ્રમાણે ગુરૂદેવોના ઉપદેશને અનુસરી વંદનની સંપૂર્ણ વિધિ કહી. વંદનના સંપૂર્ણ ફળને ઇચ્છનારાઓએ રોજ આ સંપૂર્ણ વંદના કરવી જોઈએ. (८०२) (क्षमा प्रार्थना) पवयणववहाराओ, बझं जं किंचि इह मए रइयं । तं सोहिंतु समत्थं, मज्झत्था जे सुगीयत्था ।। ९०३ ।। प्रवचनव्यवहाराद् बाह्यं यत् किञ्चिद् इह मया रचितम् । तत् शोधयन्तु समस्तं मध्यस्था ये सुगीतार्थाः ।। ९०३ ।। પ્રવચનના વ્યવહારથી અસંગત જે કાંઈ અહીં મારા વડે રચાયું હોય તે जधाने मध्यस्थ महतार्थो छ तमो शुद्ध ४२री. (सुधारी मापो.) (403) (अंतरनी २७1) संघसमायारमिम, कहिऊण मए जमजियं पुन । संघम्मि सुद्धभत्ती, सिद्धफला मे तओ होजा ।। ९०४ ।। सङ्घसमाचारमिमं कथयित्वा मया यदर्जितं पुण्यम् । सङ्के शुद्धभक्तिः सिद्धफला मम ततो भूयात् ।। ९०४ ।। સંઘના આ આચારને કહીને મેં જે કાંઈ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેનાથી અવશ્ય ફળને આપનારી સંઘને વિષે નિર્મળ ભક્તિ અને પ્રાપ્ત થાઓ. (૯૦૪) (संघर्नु माहात्म्य) संघो महाणुभावो, तित्थंकरवंदिओ तदायारो। सूइजतो सम्म, रिसिगुणसंपायगो होइ ।। ९०५ ।। सङ्घो महानुभावस्तीर्थङ्करवन्दितस्तदाचारः । ૨૭૦ Page #279 -------------------------------------------------------------------------- ________________ सूच्यमानः सम्यग् ऋषिगुणसंपादको भवति ।। ९०५ ।। મહાપ્રભાવક આ સંઘ તીર્થંકર પરમાત્માઓથી પણ વંદાયેલો છે. તેના આચારને સૂચવવાથી તે સંસાર પારગામી મુનિના ગુણની પ્રાપ્તિ કરાવનારો थाय छे. (८०५) (अपडेखना-३५) जो अवमन्नइ संघ, अनाणतमोहमोहिओ जीवो। सो पावइ दुक्खाई, सगरसुयाणं व संदाहो ।। ९०६ ।। योऽवमन्यते सङ्घमज्ञानतमओघमोहितो जीवः । स प्राप्नोति दुःखानि सगरसुतानामिव संदाहः ।। ९०६ ।। અજ્ઞાનરૂપી અંધકારના સમૂહથી મૂઢ થયેલો જે જીવ સંઘની અવગણના કરે છે તે સગરચક્રવર્તીના પુત્રોએ જીવતા બળી જવાનું દુઃખ મેળવ્યું તેવી રીતે हु:पाने भेगवे छे. (८09) (संघना प्रभावानु३१) जो उ महग्घे संघे, पभावणं कुणइ निययसत्तीए। सो होइ वंदणिजो, देवाण वि वइरसामि व्व ।। ९०७ ।। यस्तु महाघे सङ्के प्रभावनां करोति निजकशक्त्या । स भवति वन्दनीयो देवानामपि वज्रस्वामीव ।। ९०७ ।। જે મહામૂલ્યવાન સંઘની સ્વશક્તિ મુજબ પ્રભાવના કરે છે તે વજુસ્વામીની भवाने ५९ वहनीय बनेछ. (८०७) (प्रभाव) पावयणी धम्मकही, वाई नेमित्तिओ तवस्सी य । विजा सिद्धो य कवी, अहेव पभावगा भणिया ।। ९०८ ।। प्रवचनी धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । विद्या सिद्धश्च कविरष्टावेव प्रभावका भणिताः ।। ९०८ ।। પ્રવચન લબ્ધિમાન, ધર્મકથા કરનાર, વાદલબ્ધિયુક્ત, નિમિત્તના ર૭૧ - Page #280 -------------------------------------------------------------------------- ________________ જાણકાર, તપસ્વી, વિદ્યાઓના ધારક, સિદ્ધિઓથી યુક્ત અને કવિ, આ આઠ પ્રભાવકો જિનશાસનમાં કહયા છે. (908). एएहिँ परिग्गहिओ, जिणवीरपवत्तिओ महाभागो। मिच्छत्तमभिभवंतो, दुप्पसहंतो जयइ संघो / / 909 / / एतैः परिगृहीतो जिनवीरप्रवर्तितो महाभागः / . मिथ्यात्वमभिभवन् दुप्पसहान्तो जयति सङ्घः / / 909 / / આ બધા મહાત્માઓ વડે સ્વીકારાયેલો, વીર જિનેશ્વર વડે પ્રવર્તાવાયેલો, મહાપ્રભાવક, મિથ્યાત્વને દૂર કરતો, દુપ્પસહ સૂરિ સુધી રહેનારી સંઘ જય પામે છે. (909) (અંતિમ આશીર્વાદ) भुवणभवणप्पईवो, तियसेंद-नरिंदविंदकयसेवो / सिरिवद्धमाणवीरो, होउ सया मंगलं तुम्ह / / 910 / / भुवनभवनप्रदीपस्त्रिदशेन्द्र-नरेन्द्रवृन्दकृतसेवः / श्रीवर्धमानवीरो भवतु सदा मङ्गलं युष्माकम् / / 910 / / ભુવનરૂપી ઘરને અજવાળવા માટે દિપક સમાન, દેવેન્દ્રો અને રાજાઓના સમૂહ જેમની સેવા કરી રહયા છે તેવા શ્રીવર્ધમાન એવા વીર જિનેશ્વર સદા. તમારુ મંગલ કરો. (910) // इति श्री शान्त्याचार्यविरचितं चैत्यवंदनमहाभाष्यं संपूर्णम् // I jથાશ્રમ 2280 આ પ્રમાણે આચાર્યદેવશ્રી શાન્તિસૂરિ વડે વિરચિત ચૈત્યવદન મહાભાષ્ય પૂર્ણ થયું. આ ગ્રન્થ પ્રમાણ - 1180 અનુષ્યબ શ્લોક. ૨૭ર