________________ सुकृतमनुमोदितव्यं पुनः पुनः सानुबन्धफलहेतु / इति वन्दित्वा देवेभ्यो भूयोऽनुकीर्तनं करोति / / 768 / / અનુબંધયુક્ત ફળની પ્રાપ્તિ માટે વારંવાર સુકૃતની અનુમોદના કરવી જોઈએ તેથી જિનેશ્વર દેવોને નમસ્કાર કરીને ફરી તેનું કીર્તન કરે છે. (768) | "चत्तारि अह दस दो य वंदिया" गाहा, सूत्रम् / / "चत्वारः अष्ट दश द्वौ च वन्दिताः" गाथा, सूत्रम् / यार, 416, शसनेमाम वन्हीयेला योवीसनेश्वरी... - चउरो उसभजिणाओ, अट्ठ य सुमईजिणाओ आरब्भ / विमलजिणाओ दस दो, अ वंदिया पास-वीरजिणा / / 769 // सव्वे वि जिणवरा ते, चउवीस भरहखेत्तसंभूया / परमहनिहियट्ठा, कयकिच्चा नोवयारेणं // 770 // चत्वार ऋषभजिनाद् अष्टौ च सुमतिजिनादारभ्य / विमलजिनाद्दश द्वौ च वन्दितौ पार्श्व-वीरजिनौ / / 769 // सर्वेऽपि जिनवरास्ते चतुर्विशतिर्भरतक्षेत्रसंभूताः / परमार्थनिष्ठितार्थाः कृतकृत्या नोपचारेण / / 770 / / ષભદેવ ભગવાનથી માંડીને ચાર, સુમતિનાથ ભગવાનથી માંડીને આઠ, વિમલનાથ ભગવાનથી માંડીને દશ અને પાર્શ્વનાથ ભગવાન તેમજ વીર પ્રભુ એમ બે, આ પ્રમાણે વંદન કરાયેલા.. તે ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા સર્વે ચોવીશ જીનેશ્વર ભગવંતો - “પરમઢનિઢિયટ્ટા' - વાસ્તવિક રીતે જેઓ कृतकृत्य थयाछे मात्र 6५॥२थी नहीं मेवातमी..... (718-770) एवं बहुप्पयारा, सिद्धा सव्वे वि दिंतु मे सिद्धिं / आइबयपामना, वक्खायं गाहदुगमेयं / / 771 / / एवं बहुप्रकाराः सिद्धाः सर्वेऽपि ददतु मम सिद्धिम् / आचीर्णकप्रामाण्याद् व्याख्यातं गाथाद्विकमेतत् / / 771 / / આ પ્રમાણે ઘણા પ્રકારના સિદ્ધો છે, તે બધાં ય મને મુક્તિપદ આપો. 231 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org