________________
-
राग-द्वेष-कषायौ इन्द्रियाण्यपि पञ्चापि । एतेषां अरीणां हन्तारः अरिहन्तारः तेनोच्यन्ते ।। २८४ ।।
રાગ, દ્વેષ, (ચાર)કષાયો, પાંચે ઈન્દ્રિયો-આ બધા શત્રુઓને હણનારા होवाथी "अरन्त" उवाय छे. (२८४)
संसारवल्लरे जं, पुणो न रोहति खीणकम्मत्ता। अरुहंता णं तेसिं, होउ नमो वा वि जं भणियं ।। २८५ ।। संसारवल्लरे यत्पुनर्न रोहन्ति क्षीणकर्मत्वात् । अरुहन्तः तेषां भवतु नमो वापि यद्भणितम् ।। २८५ ।।
અથવા તો સર્વ કર્મો નાશ પામી ગયા હોવાને કારણે સંસારરૂપી જંગલમાં જે ફરી ઉગતા નથી, એટલે કે ફરી જન્મ લેતા નથી તેથી અરુહત્ત એવા ५२मात्माने नमः॥२ थामो भ3 युं छे ..... (२८५)
दड्ढम्मि जहा बीए, न होइ पुण अंकुरस्स उप्पत्ती । तह कम्मबीयविरहे, भवंकुरस्सावि नो भावो ।। २८६ ।। दग्धे यथा बीजे न भवति पुनरङ्कुर स्योत्पत्तिः । तथा कर्मबीजविरहे भवाङ्कुर स्यापि नो भावः ।। २८६ ।।
જેમ બીજ બળી ગયા પછી ફરી તેમાંથી અંકુરનો પ્રાદુર્ભાવ થતો નથી, તે જ રીતે કર્મરૂપી બીજના અભાવમાં સંસારરૂપી અંકુરનો પણ પ્રાદુર્ભાવ હોતો नथी. (२८१)
नामाइचउब्भेया, अरहंता जिणमयम्मि सुपसिद्धा । भावपडिवत्तिहेउं, भगवंताणं ति तो भणियं ।। २८७ ।। नामादिचतुर्भेदा अर्हन्तो जिनमते सुप्रसिद्धाः । . भावप्रतिपत्तिहेतुं भगवद्भ्य इति ततो भणितम् ।। २८७ ।।
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એમ ચાર નિક્ષેપે અરિહંત પરમાત્માઓ જિનશાસનને વિષે સુપ્રસિદ્ધ છે; તેમાં ભાવનિક્ષેપાથી અરિહંત પરમાત્માને सेवा माटे "अरंडता" से पछी "भगवंताi" ५६ भूम्युं छे.(२८७)
૮૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org