________________
न रहति न चिहुंती, भवम्मि जं तेण वा वि अरहता। अहव रहो पच्छन्नं, अंतो वा नत्थि नाणस्स ।। २८१ ।। न वसन्ति न तिष्ठन्ति भवे यत्तेन वाऽप्यरहन्तः । अथवा रहः प्रच्छन्नमन्तो वा नास्ति ज्ञानस्य ।। २८१ ॥
અથવા તો સંસારમાં વસતા નથી, રહેતા નથી તેથી પણ તેમને અરિહન્ત કહેવાય છે, અથવા જેમને માટે કશું "રહ:” એટલે ગુપ્ત નથી તે અરહા અથવા જેમના જ્ઞાનનો અંત નથી તે અરિહંત. (૨૮૧)
अहवा अरिणो सत्तु, हतारो तेसि तेण अरिहंता। अहविहकम्मपमुहा, ते नेया जेणिमं सुत्तं ।। २८२ ।। अथवाऽरयः शत्रवो हन्तारस्तेषां तेनाऽरिहन्ताः । अष्टविधकर्मप्रमुखास्ते ज्ञेया येनेदं सूत्रम् ।। २८२ ।।
અથવા "અરય” એટલે શત્રુઓને હણનારા હોવાથી અરિહન્ત પણ કહેવાય છે. (તે શત્ર કયા ?) આઠ પ્રકારના કર્મ વગેરે ભાવશત્રુઓ અહીં 41; म माया गर्थसूय सूत्रमा छ - (२८२)
(अरिहंत शनी नियुस्ति) अढविहं पि य कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं । तं कम्ममरि हंता, अरिहंता तेण वुचंति ।। २८३ ॥ अष्टविधमपि च कर्मारिभूतं भवति सर्वजीवानाम् । तं कारिं हन्ता अरिहन्ताः तेनोच्यन्ते ।। २८३ ॥
આઠ પ્રકારના કર્મસર્વ જીવોને માટે શત્રુસમાન થયેલા છે. તેવા કર્મશત્રુને SAHIोवाथी "मरिहन्त वाय छे.(२८3)
राग-द्दोस कसाए, इंदियाणि वि पंच वि । 'एए अरिणो हंता, अरिहंता तेण वुच्चति ।। २८४ ।।
૧ અહીં પ્રાકૃત શૈલીથી અને છંદોભંગ ન થાય તે માટે "સુપાં સુપિ ઈત્યાદિ વ્યાકરણના લક્ષણથી "એએ અરિણો” એવો પ્રયોગ કર્યો છે, પણ તેનો અર્થ "-એતેષામરીણાં થાય” એમ આવશ્યક સૂત્રની ટીકામાં હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org