________________
भणियं च
-
असोगरुक्खो सुरपुप्फवुडी, दिव्वो ज्झणी चामरमासणं च । भामंडलं दुंदुहि याऽऽयवत्तं, सुपाडिहेराणि जिणाणमेव ।। २७८ ॥ भणितं च
अशोकवृक्षः सुरपुष्पवृष्टिर्दिव्यो ध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिश्चातपत्रं सुप्रातिहार्याणि जिनानामेव ॥ २७८ ॥
કહ્યું છે ને કે અશોકવૃક્ષ (૧) દેવતાઓ દ્વારા (કલ્પવૃક્ષના) પુષ્પોની વૃષ્ટિ (२) हिव्यवात्रिोना नाह ( 3 ) जे जावु यामर (४) रत्नति सिंहासन (4) બે ભામંડલ (૬) દુંદુભિ (૭) અને છત્રાતિછત્ર (૮) આ આઠ સુંદર પ્રાતિહાર્યોની ऋद्धिविनेश्वर भगवंतोने ४ होय छे. (२७८)
(ભદ્રબાહુ સ્વામીએ કરેલી નિર્યુક્તિ ) अरहंत वंदणनमंसणाणि अरहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुञ्चति ।। २७९ ।। अर्हन्ति वन्दन-नमस्यनान्यर्हन्ति पूजासत्कारम् । सिद्धिगमनं चार्हाः अर्हन्तस्तेनोच्यन्ते ।। २७९ ।।
જેઓ વંદન અને નમસ્કારને યોગ્ય છે, જેઓ પૂજા અને સત્કારને યોગ્ય छे, सिद्धिगतिमां भवाने पर योग्य छे; तेथी तेभने 'अर्हन्त' हेवाय छे. (२७८)
उत्तमगुणसंपन्ना अरिहा, जोग्ग त्ति तेसि ते अंता । भुवणे वि जेण नन्नो, तेहिंतो उत्तमो अत्थि ॥ २८० ॥ उत्तमगुणसंपन्ना अर्हा योग्या इति तेषां तेऽन्ताः । भुवनेऽपि येन नान्यस्तेभ्य उत्तमोऽस्ति ।। २८० ।।
ઉત્તમ ગુણોથી યુક્ત હોવાને કારણે જેઓ યોગ્ય છે એટલું જ નહીં, યોગ્ય જીવોમાં સૌથી અને એટલે કે ટોચે બેઠેલા છે, સમગ્ર વિશ્વમાં પણ તેમનાથી उत्तम जीभ डोई नथी. (२८०)
૧. આવશ્યક નિયુક્તિનો ૯૨૧ મો શ્લોક.
Jain Education International
८३
For Private & Personal Use Only
www.jainelibrary.org