________________
इति द्विगुणद्विगुणमानाः सर्वे द्वीपाः समुद्राश्च ।। ६५६ ।।
તે વળી પહેલાનાથી (કાળોદધિ સમુદ્રથી) દ્વિગુણ પ્રમાણવાળા પુષ્કરદ્વીપથી વીંટળાયેલો છે. આ પ્રમાણે ત્યાર પછીના બધા દ્વીપ અને સમુદ્રો(પૂર્વ પૂર્વ १२तां) द्विगुश - द्विगुश प्रमाशवाणा छे. (949)
तेसु किर तइयदीवो, सोलसलक्खप्यमाणविक्खंभो । पुक्खरवरो त्ति भन्नइ, तस्सद्धं पुक्खरवरद्धं ।। ६५७ ।। तेषु किल तृतीयद्वीपः षोडशलक्षप्रमाणविष्कम्भः । पुष्करवर इति भण्यते तस्यार्धं पुष्करवरार्धम् ।। ६५७ ।।
ते द्वीप भने समुद्रोमा सोण साज (१५,००,०००) यो४न विस्तारवाणी ત્રીજો દ્વીપ પુષ્ક૨વ૨ એ પ્રમાણે કહેવાય છે. (તેનું નામ પુષ્કરવર છે.) તેનો अर्धो भाग ते पुष्डरवरार्ध. (949)
पायारसंठिएणं, परिखित्तं माणुसनगेणं ।
एवं मणुस्सखेत्तं, बाहिं तिरिया य देवा य ।। ६५८ ।। प्रकारसस्थितेन परिक्षिप्तं मानुषनगेन ।
एतद् मनुष्यक्षेत्रं बहिस्तिर्यञ्चश्च देवाश्च ।। ६५८ ।।
કિલ્લા આકારના માનુષોત્તર પર્વતથી વીંટળાયેલા પુષ્કરાર્ધ દ્વીપ સુધીનું મનુષ્યક્ષેત્ર છે. તેની બહાર તિર્યંચો અને દેવો રહે છે. (૬૫૮)
पुक्खरवरदीवड्ढे, धायइसंडे दुइयदीवम्मि | जंबुद्दीवम्मि य आइमम्मि सव्वेसि दीवाणं ।। ६५९ ।।
पुष्करवरद्वीपार्थे धातकीखण्डे द्वितीयद्वीपे ।
जम्बूद्वीपे चादिमे सर्वेषां द्वीपानाम् ।। ६५९ ।।
પુષ્કરવર દ્વીપના અર્ધ ભાગમાં, ધાતકીખંડ નામના બીજા દ્વીપમાં અને સર્વ દ્વીપોના અગ્રિમ ભાગે રહેલ સર્વ પ્રથમ દ્વીપ જંબુદ્રીપમાં...(૬૫૯)
पच्छाणुपुव्वियाए, निद्देसो एस स्वित्तगुरुयत्ता । भरहे - रवय-विदेहे, एस समाहारददो उ ।। ६६० ॥
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org