________________
બીજાની પ્રેરણા કે આગ્રહ વિના સ્વયંસ્કુરણાથી ઉભી થયેલી ભાવના તે શ્રદ્ધા, તેવી વધતી જતી શ્રદ્ધાથી કાઉસ્સગ્ન કરું છું, એ પ્રમાણે સંબંધ છે. (૪૧૭)
(મેહાએ). एवं चिय मेहाए, मजायाए जिणोवइहाए । अहवा मेहा पन्ना, तीए न उ सुन्नभावेण ।। ४१८ ।। एवमेव मेधया मर्यादया जिनोपदिष्टया । .. अथवा मेधा प्रज्ञा तया न तु शून्यभावेन ।। ४१८ ।।
તે જ પ્રમાણે મેઘા-જિનેશ્વરોએ બતાવેલી મર્યાદા વડે અથવા મેધા એટલે બુદ્ધિ, તેના વડે સાવ શૂન્યચિત્ત વડે નહીં-(કાઉસ્સગ્ન કરું છું). (૪૧૮)
(ઘીઈએ-ધારણાએ). चित्तसमाही धीई, तयन्नचिंताविउत्तमणवित्ती । धरणं तित्थयरगुणाण नियमणे धारणा वुत्ता ।। ४१९ ।। चित्तसमाधि तिस्तदन्यचिन्तावियुक्तमनोवृत्तिः । धरणं तीर्थकरगुणानां निजमनसि धारणा उक्ता ।। ४१९ ।।
ધૃતિ-ચિત્તની સમતોલ અવસ્થા = પરમાત્માના વંદન-પૂજન-સન્માન સિવાયની અન્ય વિચારણાઓથી રહિત મનોવૃત્તિ. ધારણા = તીર્થંકર પરમાત્માઓના ગુણોને પોતાના મનમાં ધારણ કરી રાખવા તે. (૪૧૯).
(અણુપ્પાએ-વઢમાણીએ હામિ કાઉસ્સગ્ગ) अणुपेहा मंगलगस्स चिंतणं गुणगणाण वा भणिया । एयाहिँ वड्ढमाणीहिँ ठामि उस्सग्गमिति सुगमं ।। ४२० ।। अनुप्रेक्षा मङ्गलकस्य चिन्तनं गुणगणानां वा भणिता । एताभिर्वर्धमानाभिस्तिष्ठामि उत्सर्गमिति सुगमम् ।। ४२० ।।।
મંગલ પદાર્થોનું ચિંતન કે પરમાત્માના ગુણસમૂહનું ચિંતન તેને અનુપ્રેક્ષા | કહી છે. વધતી એવી આ શ્રદ્ધા વગેરે વડે કાઉસ્સગ્ન કરું છું, તે પદાર્થ તો સરળ છે.(૪૨૦)
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org