________________
रागाइसयपगासणमसंगयं वीयरागस्स ।। १३९ ।। अन्यो भणेत्कोऽपि समवसरणस्थितस्य वीतरागस्य । इन्द्रादिकैर्न कृता मज्जन- माल्यादिना पूजा ।। १३८ ।। जिनप्रतिच्छन्दः प्रतिमा सम्प्रति तासामपि सा न खलु युक्ता । रागातिशयप्रकाशनमसंगतं वीतरागस्य ।। १३९ ।।
હવે કોઇ એમ કહે કે સમવસરણમાં બેઠેલા વીતરાગ પરમાત્માની ઇન્દ્રાદિ દેવોએ જળ, પુષ્પની માળા વિગેરે દ્વારા પૂજા કરી નથી, અને તે જિનના પ્રતિબિમ્બ રૂપે જ પ્રતિમાઓ છે, તો પછી તે પ્રતિમાની પણ તે પ્રકારે પૂજા કરવી યોગ્ય નથી. વળી વીતરાગ પરમાત્માને વિષે અતિશય રાગના સંકેત સમા જળ, પુષ્પના આરોહણ દ્વારા રાગનો અતિશય પ્રકટ કરવો તે સાવ અસંગત છે. (૧૩૮-૧૩૯)
(તેનો પ્રતિકાર )
भणइ गुरू मुत्ताणं, रागो आरोविओ वि नारुहइ । न हि निद्दड्ढे बीए, होइ पुणो अंकुरुप्पत्ती ।। १४० ।। भणति गुरुर्मुक्तानां राग आरोपितोऽपि नाऽऽरोहति । न हि निर्दग्धे बीजे भवति पुनरङ्कुरोत्पत्तिः ।। १४० ।।
ગુરૂ ભગવંત પ્રત્યુત્તર આપે છે - મુક્ત જીવોને વિષે રાગનું આરોપણ કરાવવા છતાં પણ રાગ આરોપિત થતો નથી. કેમકે બીજ બળી ગયા પછી અંકુરની ઉત્પત્તિ થતી નથી. (૧૪૦)
पूआइदंसणाओ, रागित्तपकप्पणा न धन्नाणं ।
जायर भावुल्लासो, कल्लाणपरंपरामूलं ।। १४१ ।। पूजादिदर्शनाद्रागित्वप्रकल्पना न धन्यानाम् ।
जायते भावोल्लासः कल्याणपरम्परामूलम् ।। १४१ ।।
પરમાત્માની કરાતી પૂજા વિગેરેના દર્શનથી ધન્ય જીવોને પરમાત્મા વિષે રાગીપણાની કલ્પના આવતી નથી, પરંતુ કલ્યાણની પરંપરાના મૂળ સમો ભાવોલ્લાસ પૂજાના દર્શનથી ઉત્પન્ન થાય છે. (૧૪૧)
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org