________________
(नतिमानी पूनो हेतु) जिणभवणबिंबपूआ, कीरंति जिणाण नो कए किंतु । सुहभावणानिमित्तं, बुहाण इयराण बोहत्थं ।। १४२ ॥ जिनभवनबिम्बपूजा क्रियते जिनानां नो कृते किन्तु । शुभभावनानिमित्तं बुधानां इतरेषां बोधार्थम् ।। १४२ ।।
જિનાલયોમાં જિનપ્રતિમાની પૂજા ભગવાન માટે નથી કરાતી, પરંતુ પોતાનામાં શુભ ભાવ ઉત્પન્ન થાય અને બીજા પંડિત જીવો તે જોઈને બોધ પામે ते. माटे ४२॥य छे. (१४२)
भणियं च -
चेईहरेण केई, पर्सतरुवेण केई बिंबेण । पूआइसया अन्ने, बुझंति तहोवएसेण ।। १४३ ।। भणितं च -
चैत्यगृहेण केऽपि प्रशान्तरूपेण केऽपि बिम्बेन । पूजातिशयादन्ये बुध्यन्ते तथोपदेशेन ।। १४३ ।।
કહ્યું છે કે કેટલાક નયનરમ્ય જિનાલયને જોઈને, કેટલાક જિનબિમ્બની પ્રશાંત મુદ્રાથી, કેટલાક અતિશય સુંદર પૂજા જોઇને અને કેટલાક ઉપદેશ सभणीने बोध पाछे. (१४3)
(पूना नित्यर्तव्यता) ता पुप्फ -गंध-भूसण-विचित्तवत्थेहिँ पूयणं निचं । जह रेहइ तह सम्मं, कायव्वं सुद्धचित्तेहिं ।। १४४ ।। - तत्पुष्प-गन्ध-भूषण-विचित्रवस्त्रैः पूजनं नित्यम् । यथा राजते तथा सम्यक् कर्तव्यं शुद्धचित्तैः ।। १४४ ।।
તેથી સદાકાળ માટે પુષ્પ, સુગંધી પદાર્થો, આભૂષણો અને વિચિત્ર વસ્ત્રો વડે પ્રભુજી જેમ વધારે શોભે તેમ વધુને વધુ સારી રીતે શુધ્ધચિત્તવાળા જીવોએ पू०० ४२वी . (१४४)
४२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org