________________
( अन्यनो मत )
अन्ने बेति अजुर्त्त, पुणरुत्तं वत्थ - भूसणाईणं । आरोवर्ण जिणाणं, उज्झियनिम्मल्लपायाणं ।। १४५ ।। अन्ये ब्रुवतेऽयुक्तं पुनरुक्तं वस्त्र- भूषणादीनाम् । आरोपण जिनानामुज्झितनिर्माल्यप्रायाणाम् ।। १४५ ।।
કેટલાક એમ કહે છે કે નિર્માલ્ય પ્રાયઃ થઇ ગયેલા તેથી જ ત્યાજ્ય કોટિમાં આવેલા વસ્ત્ર, આભૂષણાદિ વારંવાર પ્રભુજીને ચડાવવા તે અયોગ્ય છે. (१४५)
( प्रतिअर )
पडित चेव इमं, पुव्वं निम्मल्ललक्खणाभावा । भोगविणडं दव्वं, निम्मल्लं वजरतेण ।। १४६ ।। प्रत्युक्तं चैवेदं पूर्व निर्माल्यलक्षणाभावात् । भोगविनष्टं द्रव्यं निर्माल्यं कथयता ।। १४६ ।।
તેમાં નિર્માલ્યપણાના લક્ષણનો અભાવ છે, કેમકે "ઉપભોગથી વિનષ્ટ થયેલું – સ્વસ્વરૂપ ખોઇ ચૂકેલું દ્રવ્ય નિર્માલ્ય છે ” આમ કહીને તેનો પહેલા જ उत्तर खापी हीघो छे. (१४५)
( खायरसानी अवज्ञा न रवी ) अलमेत्थ वित्थरेण, आइन्नं एवमाइ बहुभेअं । सव्वं न दूसिअव्वं, विसुद्धधम्मं महंतेण ।। १४७ ।। अलमत्र विस्तरेण आचीर्णमेवमादि बहुभेदम् । . सर्वं न दूषयितर्व्यं विशुद्धधर्म काङ्क्षता ।। १४७ ।।
અહીં વધારે પડતું લંબાણ કરવાથી સર્યું. વિશુધ્ધ ધર્મને ઇચ્છતા જીવે આવી ઘણા પ્રકારની સત્ય એવી આચરણા છે, તે બધીયને દૂષિત ન કરવી. (૧૪૭)
( खायरानी थर्यानी हेतु )
आह परो जिणवंदणविहाणमारंभिऊण किं जुतं ? |
Jain Education International
४३
For Private & Personal Use Only
www.jainelibrary.org