________________
આરોગ્યથી યુક્ત, સમાધિથી શ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ બોધિલાભ મને આપો | તો શું આવી પ્રાર્થના એ નિયાણું નથી?તેનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. (૬૩૩)
(प्रत्युत्तर) आयरिओ - भासा असच्चमोसा, नवरं भत्तीए भासिया एसा । नहु खीणपेजदोसा, दिति समाहि च बोहिं च ।। ६३४ ॥ आचार्य :भाषा असत्यमृषा नवर भक्त्या भाषितैषा । न खलु क्षीण-प्रेमदोषा ददति समाधिं च बोधिं च ।। ६३४ ।।
આચાર્ય ભગવંત પ્રત્યુત્તર આપે છે (આ નિયાણું નથી) પણ આ તો ભક્તિથી બોલાતી આ વ્યવહાર ભાષા - અસત્યામૃષા ભાષા છે. જેમના રાગ | અને દ્વેષ નાશ પામ્યા છે તેવા પરમાત્મા સમાધિ કે બોધિને આપતા નથી. (१४)
किंतु -
भत्तीए जिणवराणं, परमाए खीणपेज-दोसाणं ।
आरोग्ग- बोहिलाभ, समाहिमरणं च पावेंति ।। ६३५ ।। किन्तु - भक्त्या जिनवराणां परमया क्षीणप्रेम-दोषाणाम् । आरोग्य-बोधिलाभं समाधिमरणं च प्राप्नुवन्ति ।। ६३५ ।।
પરન્તુ જેમના રાગ અને દ્વેષ નષ્ટ થઈ ગયા છે તેવા વીતરાગી જિનેશ્વર દેવોની ઉત્કૃષ્ટ ભક્તિથી જીવો આરોગ્યથી યુક્ત બોધિલાભ અને समाधिमरसने पामेछ. (34)
-
"चंदेसु निम्मलयरा" सूत्रम् ॥ "चन्द्रेभ्यो निर्मलतराः" सूत्रम् । सत्तमियाबहुवयण, नेयं इह पञ्चमीए अत्थम्मि ।
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org