________________
___ 'मे' मा प्रत्यक्ष ते. ५२मात्मामो, 'दोस्'-हेव-असुर-मानव વિગેરે રૂપ લોકના “ઉત્તમા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થઈ જવાથી ઉત્તમ छ, 'सिद्धा' मोक्ष लक्ष्मीने पामेला. (30)
रोगाभावं आरोग्गमाहु तस्साहु(ह) गो उ जो पेच्चा। बोहीलाभो जिणधम्मसंपया तं महं दितु ।। ६३१ ।। रोगाऽभावं आरोग्यमाहुः तत्साधु(ध) कस्तु यः प्रेत्य । बोधिलाभो जिनधर्मसंपदा तं मह्यं ददतु ।। ६३१ ।। રોગના અભાવને આરોગ્ય કહે છે, તેનાથી સુંદર જે પરલોકમાં | બોધિલાભ' જિનધર્મની પ્રાપ્તિ (આરોગ્ય સાથે જિનધર્મની પ્રાપ્તિ) તે મને आपो. (३१)
मणनिव्वुई समाही, तेण वरं देंतु बोहिलाभ मे। तस्स वि सव्वपहाणत्तसाहगं उत्तमं भणियं ।। ६३२ ।। मनोनिर्वृतिः समाधिः तेन वरं ददतु बोधिलाभं मम । तस्याऽपि सर्वप्रधानत्वसाधकमुत्तमं भणितम् ।। ६३२ ।।
મનની શાંતિ તે સમાધિ, તેનાથી શ્રેષ્ઠ એવો બોધિલાભ (ભવાંતરમાં જિનધર્મની પ્રાપ્તિ) મને આપો. તે બોધિલાભનો સર્વોત્કૃષ્ટપણાનો સાધક એવો ઉત્તમ શબ્દ કહ્યો છે. (તેથી મનની સમાધિથી શ્રેષ્ઠ અને સર્વોત્કૃષ્ટ બોધિલાભ भने आपो.) (32)
() चोयगो -
आरोग्गबोहिलाभं, समाहिवरमुत्तमं च मे दितु । किं न हु नियाणमेयं ? ति विभासा एत्थ कायव्वा ।। ६३३ ।। चोदक :
आरोग्य-बोधिलाभं समाधिवरमुत्तमं च मम ददतु । किं न खलु निदानमेतद् ? इति विभाषाऽत्र कर्तव्या ।। ६३३ ।।
૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org