________________
चंदेहितो वि तओ, नायव्वा निम्मलतरा ते ॥ ६३६ ।। सप्तमिकाबहुवचनं ज्ञेयमिह पञ्चम्या अर्थे । चन्द्रेभ्योऽपि ततो ज्ञातव्या निर्मलतरास्ते ।। ६३६ ।।
અહીં સાતમી વિભક્તિ બહુવચન તે પાંચમી વિભક્તિના અર્થમાં જાણવું. તેથી “ચંદેસુ' નો અર્થ ચન્દ્રો કરતાં પણ અધિક નિર્મળ તે તીર્થકરોને જાણવા. (138)
(आध्ये सु माझियं पयासय२५) आइञ्चा दिवसयरा, तेहिंतो वि अहियं पयासयरा । लोआलोउजोयगकेवलनाणप्पगासेण ।। ६३७ ।। आदित्या दिवसकराः तेभ्योऽप्यधिकं प्रकाशकराः । लोकालोकोद्योतककेवलज्ञानप्रकाशेन ।। ६३७ ।।
“આદિત્ય' એટલે દિવસને કરનારા સૂર્યો, તેમનાથી પણ અધિક પ્રકાશને કરનારા (તીર્થકરો), (કયા પ્રકાશને કરનારા ?) લોક અને અલોક બન્નેને પ્રકાશિત કરનારા કેવળજ્ઞાનના પ્રકાશ વડે ત્રિભુવનગતપદાર્થોને પ્રકાશિત १२ना२३). (638)
(સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ) सागरवरो समुद्दो, सयंभुरमणो तओ वि गंभीरा । सिद्ध त्ति निट्टियहा, सिद्धिं मुत्ति मम दिसंतु ।। ६३८ ।। सागरवरः समुद्रः स्वयंभूरमणस्ततोऽपि गम्भीराः । सिद्धा इति निष्ठितार्थाः सिद्धिं मुक्तिं मम दिशन्तु ।। ६३८ ।।
“સાગરવર' એટલે ઉત્કૃષ્ટ સમુદ્ર તે સ્વયંભૂરમણ સમુદ્ર, તેનાથી પણ વધારે ગમ્ભીર, “સિદ્ધા' એટલે જેમના સર્વ કાર્યો પાર પડી ચૂકયા છે તે (તીર્થકરો) 'सिद्धिं' भुतिने आपो. (53८)
जह एगचेइयगिहे, एगक्खेत्तुब्भवे जिणवरिंदे । आसज कया एसाऽभिवंदणा भत्तिजुत्तेहिं ।। ६३९ ।। यथैकचैत्यगृहान् एकक्षेत्रोद्भवान् जिनवरेन्द्रान् ।
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org