________________
વળી શુભધ્યાનને ઉત્પન્ન કરનારું અને કર્મનો ક્ષય કરનારું કોઇપણ અનુષ્ઠાન રૌદ્ર એવા દ્વાદશાંગ રૂપ સમુદ્રમાં બતાવેલું જ છે, તેથી જ તો કહ્યું છે } (20)
सव्वप्यवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणायरतुल्लं खलु ता सव्वं सुंदरं तम्मि ।। २१ ।।
सर्वप्रवादमूलं द्वादशाङ्गं यतः समाख्यातम् । रत्नाकरतुल्यं खलु तस्मात्सर्वं सुन्दरं तस्मिन् ।। २१ ।।
જેમ સમુદ્ર રત્નોનું ઉત્પત્તિસ્થાન છે તેમ દ્વાદશાંગને સર્વ પ્રવાદોનું ઉત્પત્તિસ્થાન કહ્યું છે, તેથી જગતમાં જેટલી સુંદર વસ્તુઓ છે તે તેમાં છે. (૨૧)
(भूजश्रुतनो विच्छेदृ )
वोच्छिन्ने मूलसुए, बिंदुपमाणम्मि संपइ धरंते । आयरणाओ नजर, परमत्थो सव्वक जेसु ।। २२ ।। व्युच्छिन्ने मूलश्रुते बिन्दुप्रमाणे सम्प्रति ध्रियमाणे । आचरणातो ज्ञायते परमार्थः सर्वकार्येषु ।। २२ ।।
તે સમુદ્રપ્રમાણ મૂળ શ્રુત વિચ્છેદ પામ્યે છતે, અને અત્યારે બિન્દુપ્રમાણ માત્ર શ્રુત વિદ્યમાન હોવાથી સર્વ અનુષ્ઠાનોનું રહસ્ય આચરણાથી જ જણાય छे. (२२)
भणियं च
बहुसुयकमाणुपत्ता, आयरणा धरइ सुत्तविरहे वि । विज्झाए वि पईवे, नज्जई दिट्ठे सुदिट्ठीहिं ।। २३ ।। भणितं च
बहुश्रुतक्रमानुप्राप्ताऽऽचरणा ध्रियते सूत्रविरहेऽपि । विध्यातेऽपि प्रदीपे ज्ञायते दृष्टं सुदृष्टिभिः ।। २३ ।।
કહ્યું છે કે - બહુશ્રુત આચાર્ય ભગવંતોના ક્રમથી પ્રાપ્ત થયેલી આચરણા સૂત્રના વિરહમાં પણ માર્ગને ધારી રાખે છે, જેમ સારી દ્રષ્ટિવાળા જીવોએ (દીવાના પ્રકાશમાં) જોયેલું દીવો બૂઝાયા પછી પણ જણાય છે તેમ. (૨૩)
Jain Education International
6
For Private & Personal Use Only
www.jainelibrary.org