________________
વન્દન કરવા માટે ઉચિત ક્ષેત્રમાં જિનેશ્વર પરમાત્માની સન્મુખ ઉભા રહી શક્તિ મુજબ છંદોબદ્ધ ગેય શ્લોકો બોલવા તેને સ્તુતિપૂજા જાણવી. (૨૦૦૭)
(બીજી રીતે પૂજાના ત્રણ પ્રકાર) अन्ना वि तिहा पूया, भणिया सत्यंतरेसु सड्ढाणं । pયાસોતસ , પાયમ પુત્રસુદં ર૮ છે. अन्याऽपि त्रिधा पूजा भणिता शास्त्रान्तरेषु श्राद्धानाम् । पूजाषोडशके यद्भणितमिदं पूर्वसूरिभिः ।। २०८ ।।
અન્ય શાસ્ત્રોમાં શ્રાવકોને બીજી પણ ત્રણ પ્રકારની પૂજા બતાવી છે કેમ કે પૂર્વાચાર્યોએ (શ્રી હરિભદ્રસૂરિજીએ) પૂજા ષોડશકમાં આ પ્રમાણે કહ્યું છે કે...(૨૦૮)
(ષોડશકનો સાક્ષીપાઠ). पंचोवयारजुत्ता, पूया अट्ठोवयारकलिया य । इड्ढिविसेसेण पुणो, भणिया सव्वोवयारा वि ।। २०९ ॥ पञ्चोपचारयुक्ता पूजाअष्टोपचारकलिता च । ऋद्धिविशेषेण पुनर्भणिता सर्वोपचाराऽपि ।। २०९ ।।
એક - પાંચ પ્રકારના ઉપચારોથી યુક્ત પૂજા, બીજી-આઠ પ્રકારના ઉપચારોથી યુક્ત પૂજા અને ત્રીજી-ઋદ્ધિવિશેષને આશ્રયીને સર્વ પ્રકારના ઉપચારોથી યુક્ત સર્વોપચાર પૂજા કહી છે. (૨૦૯)
(પંચોપચારા અને અષ્ટોપચારા પૂજા ) तहियं पंचुवयारा, कुसुम-ऽक्खय-गंध- धूव-दीवहिं ।
ત-ત-નેવë, સદ્ધરૂવી જ ના ૩ ! ર૧૦ || તકેયં પુષ્પોપવાર સુHI-ક્ષત- ૧-ધૂપ- . Bત-ત-નૈવેદ્ય સહSષ્ટરૂપ પત્યા તુ . ર૦ | તેમાં પંચોપચારા પૂજા પુષ્પ-અક્ષત-ચન્દન-ધૂપ અને દીપ વડે કરવામાં
૧ - નવમા પૂજા ષોડશકમાં ત્રીજી ગાથા, આ ગાથા ત્યાં સંસ્કૃતમાં આ પ્રમાણે છે-સંસ્કૃત ગાથા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org