________________ इति विविधा भवन्ति गुणाः पुनः पुनर्वन्दनाकरणे / / 812 / / બીજા ભવ્યજીવોને તેનાથી ઉત્તમ માર્ગનો ઉપદેશ મળે છે આ પ્રમાણે વારંવાર વંદના કરવામાં વિવિધ ગુણો છે. (812) अनं चभावुल्लासेण विणा, अहिगपवित्ती न होइ धम्मम्मि / सो खलु सुप्पणिहाणं, भन्नइ विनायसमएहिं / / 813 / / अन्यच्चभावोल्लासेन विना अधिकप्रवृत्तिर्न भवति धर्मे / स खलु सुप्रणिधानं भण्यते विज्ञातसमयैः / / 813 / / વળી, ભાવોલ્લાસ વગર ધર્મમાં અધિક પ્રવૃત્તિ નથી થતી અને આગમશાસ્ત્રોના જાણકાર વિદ્વાનો તે ભાવોલ્લાસને શુભ પ્રણિધાન કહે છે. (813) (प्रसिधानमाहात्म्यसूय द्रष्टता) सुव्वइ दुग्गयनारी, जयगुरुणो सिंदुवारकुसुमेहिं / पूयापणिहाणेणं, उवउत्ता(वण्णा)तियसलोयम्मि / / 814 / / श्रूयते दुर्गतनारी जगद्गुरोः सिन्दुवारकुसुमैः / पूजाप्रणिधानेन उपयुक्ता(पन्ना) त्रिदशलोके / / 814 / / સંભળાય છે કે દૌર્ગત્યથી કલંકિત દુર્ભાગી નારી સિન્ડ્રુવારના પુષ્પો વડે પરમાત્માની પૂજા કરવાના પ્રણિધાન- ભાવોલ્લાસથી દેવલોકને વિષે ઉત્પન્ન 25. (814) वंदणपणिहाणाओ, सुविसुद्धाओ पवड्ढमाणाओ। सुव्वइ जिणेदसमए, देवत्तं दुदुरो पत्तो / / 815 / / वन्दनप्रणिधानात् सुविशुद्धात् प्रवर्धमानात् / श्रूयते जिनेन्द्रसमये देवत्वं दर्दुरः प्राप्तः / / 815 / / વધતા જતા સુવિશુદ્ધ એવા વંદનના ભાવોલ્લાસથી દેડકો દેવપણાને પામ્યો 244 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org