________________
पुरिसा वि जिणा एवं, पत्ता वरपुंडरीयउवमाणं । जह गंधहत्थिउवमा, पत्ता तह संपयं वोच्छं ।। ३११ ।। एवं खलु तीर्थकरा जाताः संसारपङ्कमध्ये । पञ्चविधकामभोगोदयेन संप्रापिता वृद्धिम् ।। ३०८ ।। स्पृश्यन्ते नैकेनापि सम्प्राप्ता वीतरागपदमतुलम् । ' श्वासादि सुरभिगन्धं वहन्ति वा पुण्डरीकमिव ।। ३०९ ।। वर्धन्ते चोपकारे नर-तिर्यञ्चोर्निरीहपरिणामाः । धार्यन्ते वा शिरसा नरा-ऽमरेशैर्ननैः ।। ३१० ।। पुरुषा अपि जिना एवं प्राप्ता वरपुण्डरीकोपमानम् । यथा गन्धहस्त्युपमा प्राप्तास्तथा सांप्रतं वक्ष्ये ।। ३११ ।।
આ પ્રમાણે તીર્થંકર પરમાત્માઓ સંસારરૂપી કાદવમાં ઉત્પન્ન થયેલા છે અને પાંચ પ્રકારના કામભોગરૂપી પાણીથી વૃદ્ધિ પામેલા છે. તેમ છતાં જેની તુલનામાં કશું ન આવી શકે તેવા વિતરાગપદને પામેલા તેમાંના એકેય થી સ્પર્શાતા નથી (તેથી પુરૂષોમાં પુંડરીક સમાન) અથવા કમળની જેમ જેમના શ્વાસાદિ સુગંધી હોય છે તેથી નિસ્પૃહ પરિણામવાળા જેઓ મનુષ્યો અને તિર્યંચો પર સતત ઉપકાર વધારતા જ રહે છે તેથી...અથવા નતમસ્તકે રાજેન્દ્રો અને દેવેન્દ્રો વડે મસ્તક પર (જેમની આજ્ઞા) ધારણ કરાય છે તેથી... પુરૂષ હોવા છતાં પણ જિનેશ્વર ભગવંતો શ્રેષ્ઠ સફેદ કમળની ઉપમાને પામેલા છે, હવે ગન્ધહસ્તિની ઉપમા જે રીતે પ્રાપ્ત થઇ તે હું કહીશ. (૩૦૮-૯-૧૦-૧૧)
(रिसवर गंधरत्थी) जह गंधहत्थिगंधं, असहंता कुंजरा पलायंति ।। ढुक्कति नेव समरे, एगस्स वि ते अणेगा वि ।। ३१२ ।। यथा गन्धहस्तिगन्धमसहमानाः कुञ्जराः पलायन्ते । ढौकन्ते नैव समरे एकस्यापि तेऽनेके अपि ।। ३१२ ।।
જેમ ગન્ધહસ્તિની ગન્ધને સહન નહીં કરતા હાથીઓ પલાયન થઇ જાય છે અને એકલા પણ તેની સામે પોતે ઘણા બધા હોવા છતાં પણ યુદ્ધમાં સામે सावता नथी. (३१२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org