________________
छ. (3०५)
(पुरिसवरपुंडरीमा) पुरिसवरपुंडरीया, होति जिणा पुंडरीयसाहम्मा । तं पुण वियारियव्वं, एवं सत्थत्थकुसलेहिं ।। ३०६ ।। पुरुषवरपुण्डरीका भवन्ति जिनाः पुण्डरीकसाधर्म्यात् । तत्पुनर्विचारितव्यमेवं शास्त्रार्थकुशलैः ।। ३०६ ।।
જિનેશ્વર ભગવંતો પુંડરીક નામના સફેદ કમળના સાધમ્મથી જીવોને વિષે શ્રેષ્ઠ પુંડરીક સમાન હોય છે; તે શાસ્ત્રાર્થમાં કુશળ પંડિતજનોએ આ પ્રમાણે वियार. (309)
पंके जायं सलिलेण वड्ढियं उवरि संठियं तेसिं । एगेणावि न छुप्पइ, जह पवरं पुंडरीयं तं ।। ३०७ ।। पङ्के जातं सलिलेन वर्द्धितमुपरि संस्थितं तेषाम् । एकेनापि न स्पृश्यते यथा प्रवरं पुण्डरीकं तत् ।। ३०७ ।।
જેમ શ્રેષ્ઠ પુંડરીક સફેદ કમળ કાદવમાં ઉત્પન્ન થાય, પાણીથી વૃદ્ધિ પામે અને તેમના ઉપર રહેલું હોય છતાં એકેથી સ્પર્શાતું નથી. (એક પણ વસ્તુથી अपातुं नथी) (30७)
एवं खलु तित्थयरा, जाया संसारपंकमज्झम्मि । पंचविहकामभोगोदएण संपाविया विद्धिं ।। ३०८ ।। छुप्पंति न एक्केण वि, संपत्ता वीयरागपयमउलं । सासाइ सुरहिगंधं, वहंति वा पुंडरीय व ।। ३०९ ।। वड्ढंति य उवयारे, नर-तिरियाणं निरीहपरिणामा । धारिजंति व सिरसा, नरा-ऽमरीसेहिं नमिरेहिं ।। ३१० ।।
ક્રૂિરતાને કારણે, ક્રોધાદિને જરા પણ સહન નહીં કરવા રૂપે, રાગાદિ દોષોની સામે પ્રચંડ સામર્થ્યથી અને તપ કરવામાં વીરપણે જેઓ પ્રસિદ્ધ છે. વળી પરીષહોને ગણકારતા નથી, ઉપસર્ગોથી ડરતા નથી, ઈન્દ્રીયોના સમૂહનો વિચાર પણ કરતા નથી, સંયમમાર્ગથી થાકતા | નથી અને શુભ ધ્યાન સદા નિષ્પકમ્પપણે કરે છે તેથી તેઓ પુરૂષસિંહ તરીકે પ્રસિદ્ધ છે.
૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org