________________
कुप्रावचनगतो वा भावे श्रुत-चरणरूप इति ।। ५१६ ।।
(હવે ધર્મ શબ્દની વ્યાખ્યા કહે છે, ઘર્મ બે પ્રકારે-દ્રવ્યધર્મ અને ભાવધર્મ) દ્રવ્યધર્મ તે વસ્તુનો સ્વભાવ અને તે તે દેશપ્રસિદ્ધ ગમ્યાગમ્ય, પેયાપેયાદિનો વ્યવહાર અથવા કુમારચનિકોનો ઉપદેશ. ભાવધર્મ બે પ્રકારે શ્રતધર્મ અને यास्त्रिधर्म. (५११)
दोग्गइगमणपवत्तं, जीवं धारेइ धरइ मुद्धाणे । तो होइ भावधम्मो, सो नग्न्नो नाणचरणाणं ।। ५१७ ।। दुर्गतिगमनप्रवृत्तं जीवं धारयति धरति मूर्ध्नि । ततो भवति भावधर्मः सो नान्यो ज्ञानचरणयोः ।। ५१७ ।।
દુર્ગતિમાં જવા માટે પ્રવૃત્ત થયેલા જીવને પકડી રાખે (દુર્ગતિમાં ન જવા દે) અને જીવ જેને પોતાના મસ્તક પર ધારણ કરે તે ધર્મ. તેથી તે ભાવધર્મ કહેવાય છે. અને તેવો ભાવધર્મ શ્રુત અને ચારિત્ર સિવાય બીજો કોઈ સંભવી |शतो नथी. (५१७)
(तीर्थनी व्याध्या) तित्थं जेण तरिजइ, दव्वे नइ-सागराण ओयारो। जेणुत्तरंति लोया, सुहेण समभूमिरूवेण ।। ५१८ ।। तीर्थं येन तीर्यते द्रव्ये नदी-सागराणामवतारः । येनोत्तरन्ति लोकाः सुखेन समभूमिरूपेण ।। ५१८ ।।
જેનાથી તરાય તે તીર્થ. દ્રવ્યતીર્થ - નદી અને સાગરમાં ઉતરવાનો માર્ગ, સમભૂમિરૂપ જે માર્ગથી લોકો સુખે કરીને નદી અને સાગરનો પાર પામી શકે. (५१८)
तं कह णु दव्वतित्थं, ? जम्हा नेगंतओ तहिं तरणं । जं तेणाऽवि पइट्ठा, बुङता केइ दीसंति ।। ५१९ ।। तत्कथं नु द्रव्यतीर्थ यस्माद् नैकान्ततस्तत्र तरणम् । यत्तेनाऽपि प्रविष्टा बुडन्तः केचिद् द्दश्यन्ते ।। ५१९ ।।।
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org