________________
द्रव्ये चन्द्रादिकृतः केवलज्ञानोद्भवो भावः ।। ५१३ ।।
દ્રવ્ય અને ભાવથી સંયુક્ત - દ્રવ્ય અને ભાવ એમ બે વિભાગથી ઉદ્યોત પણ બે પ્રકારનો જાણવો. દ્રવ્ય ઉદ્યોત ચન્દ્ર-સૂર્યાદિથી કરાતો પ્રકાશ અને ભાવ ઉદ્યોત તે કેવળજ્ઞાનથી ઉત્પન્ન થતો સકલપદાર્થાવભાસી પ્રકાશ. (૫૧૩)
भणियं च
दव्वुजोउजोओ, पहा पयासेइ परिमियं स्वेत्तं । भावुजोउजोओ, लोयालोयं पयासेइ ।। ५१४ ।। भणितं च
द्रव्योद्योतोद्योतः प्रभा प्रकाशयति परिमितं क्षेत्रम् । भावोद्योतोद्योतो लोकालोकं प्रकाशयति ।। ५१४ ।।
કહ્યું છે ને કે – દ્રવ્યોઘોતના પ્રકાશની પ્રભા પરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે જ્યારે ભાવઉદ્યોતનો પ્રકાશ લોક અને અલોક બન્નેને પ્રકાશિત કરે છે. (५१४)
लोगस्सुजोयगरा, दव्वुजोए य न हु जिणा होंति । भावुजोयकरा पुण, होंति जिणवरा चउव्वीस ।। ५१५ ।। लोकस्योद्योतकरा द्रव्योद्योते च न खलु जिना भवन्ति । भावोद्योतकराः पुनर्भवन्ति जिनवराश्चतुर्विंशतिः ।। ५१५ ।।
લોકને પ્રકાશ કરનારા જિનેશ્વર ભગવંતો દ્રવ્યઉદ્યોતમાં નથી હોતા - દ્રવ્યોઘોત કરનારા નથી હોતા, તે ૨૪ જિનેશ્વર ભગવંતો તો ભાવ ઉદ્યોતને अरनारा होय छे. (474)
(धर्मनी व्याप्या)
दव्वे वत्थुसहावो, धम्मो गम्माइणं च ववहारो । कुप्पावयणगओ वा भावे सुय चरणरूवो त्ति ।। ५१६ ।। द्रव्ये वस्तुस्वभावो धर्मो गम्याऽऽदीनां च व्यवहारः ।
Jain Education International
૧૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org