________________
-
अत्रोदाहरणम् - तापयन्त्या अमित्रान् तव असिंयष्ट्या पार्थिव ! रणे । निर्वापयन्त्या मनाग विस्फुरितं निजकसेनया ।। ५१० ।।
હે રાજન ! યુદ્ધભૂમિમાં તારા શત્રુઓને ત્રાસ પમાડતી-તપાવતી એવી તલવારને શાંત પાડતી હોય તેમ તારી સેનાએ થોડું પરાક્રમ કર્યું. (તારી સેનાએ થોડુંક જ પરાક્રમ કર્યું, બાકી શત્રુઓ તો તારી તલવારના પ્રતાપથી જ ભાગી गया). (५१०)
अहविहपाडिहरं, जम्हा अरहंति तेण अरिहंता । लोगस्सुजोयगरा, एयं तु विसेसणं तेसिं ।। ५११ ।। अष्टविधप्रातिहार्य यस्मादर्हन्ति तेनार्हन्तः । लोकस्योद्योतकरा एतत् तु विशेषणं तेषाम् ।। ५११ ।।।
અષ્ટવિધ પ્રાતિહાર્યને જેઓ યોગ્ય છે તેથી તેમને અહિંન્ત કહેવાય છે. 'aisit Astश ४२ना२।' सातो तेमनु विशेष छे. (५११)
नामाइभेयभिन्नो, लोगो बहुहा जिणागमे भणिओ। पंचत्थिकायरूवो, घेत्तव्वो एत्थ पत्थावे ।। ५१२ ।। नामादिभेदभिन्नो लोको बहुधा जिनागमे भणितः । पञ्चास्तिकायरूपो ग्रहीतव्योऽत्र प्रस्तावे ।। ५१२ ।।
નામ, સ્થાપના વિ. ભેદવાળો ઘણા પ્રકારનો લોક જિનઆગમમાં કહેવાયો છે તેમાંથી અહીં પ્રસ્તુતમાં પાંચ અસ્તિકાયસ્વરૂપ (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય,
પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય) લોક महासवानो छे. (५१२)
उज्जोओ वि हु दुविहो, नायव्वो दव्वभावसंजुत्तो। दव्वे चंदाइकओ, केवलनाणुब्भवो भावो ।। ५१३ ॥ उद्योतोऽपि खलु द्विविधो ज्ञातव्यो द्रव्यभावसंयुक्तः ।
૧૫૩
PROM
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org