________________
एकोऽत्र श्लोकः षट्कं गाथानां भवति विज्ञेयम् । तथा पादप्रमाणाद् अष्टाविंशतिश्च विरतयः ।। ५०७ ।।
અહીં (લોગસ્સ સૂત્રમાં) એક શ્લોક છે અને છ ગાથાઓ છે તે જાણવી અને એક પદ પ્રમાણવાળી અઠ્યાવીસ (૨૮) સંપદાઓ છે. (૫૦૭)
एत्थं पुण अरिहंते, कम्मपयं कित्तइस्समिइ किरिया। एयारो पुण सिद्धो, बीयविभत्तीए बहुवयणं ।। ५०८ ॥ अत्र पुनर् 'अर्हतः' कर्मपदं 'कीर्तयिष्यामि' इति क्रिया। एकारः पुनः सिद्धः द्वितीयाविभक्तौ बहुवचनम् ।। ५०८ ।।
અહીં પ્રથમ શ્લોકમાં “અરિહંત' (અરિહંતોને) એ કર્મપદ - છે, અને કીર્તયિષ્યામિ' (સ્તવીશ) એ ક્રિયા છે અને અરિહતેમાં અંત્ય “એ” તે દ્વિતીયા વિભક્તિના બહુવચનના પ્રત્યય તરીકે સિદ્ધ થયેલો છે. (૫૦૮)
भणियं च पाइयलक्खणे -
ए होइ अयारते, एयम्मि बीयाए बहुसु पुंलिंगे। तह तइयाछट्ठीसत्तमीणमेगम्मि महिलत्थे ।। ५०९ ।। भणितं च प्राकृतलक्षणे - 'ए' भवति अकारान्ते एकस्मिन्, द्वितीयाया बहुषु पुंलिङ्गे । तथा तृतीया-षष्ठी-सप्तमीनामेकस्मिन् महिलार्थे (स्त्रीलिङ्ग) ।। ५०९ ।।
અકારાન્ત પુલિંગ પ્રથમ એકવચનના અંતે , દ્વિતીયા બહુવચનના અંતે પણ પ્રત્યય હોય છે. તથા સ્ત્રીલિંગમાં તૃતીયા-ષષ્ઠી-સપ્તમી એકવચનનો प्रत्यय ५९ ए डोय छे. (५०८)
एत्थ उदाहरणं - ताविंतीए अमित्ते, तुह असिलडीए पत्थिव ! रणम्मि । निव्वावंतीए मणं, विप्फुरियं निययसेणाए ।। ५१० ।।
૧૫ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org