________________
आसन्न मे उवयारहेयवो उसहपमुहजिणा ॥ ५०४ ॥ अथवा भारतवर्षे एते आसन्नकालभावित्वात् । आसन्ना मम उपकारहेतव ऋषभप्रमुखजिनाः ।। ५०४ ।।
અથવા ભરતક્ષેત્રમાં નજીકના કાળમાં થયેલા હોવાને કારણે આ ઋષભદેવ વગેરે જિનેશ્વરો મારા નજીકના ઉપકારી છે. (૫૦૪)
तम्हा जुजइ विहिणा, सविसेसमिमेसि वंदणं काउं । नामुक्कित्तणपुव्वं, करेमि ता गरुयभत्तीए । ५०५ ।। तस्माद् युज्यते विधिना सविशेषमेषां वन्दनं कर्तुम् । नामोत्कीर्तनपूर्वं करोमि ततो गुरुकभक्त्या ।। ५०५ ।।
તેથી વિધિપૂર્વક તે પરમાત્માઓનું સવિશેષ વંદન કરવું યોગ્ય છે તેથી ઉત્કૃષ્ટ ભક્તિથી નામોત્કીર્તનપૂર્વક વંદન કરું છું. (૫૦૫)
एतं परिभावंतो, पाए पाए पवत्तवीसामो । चउवीसत्थयसुतं, पढइ ठिओ जोगमुद्दाओ ।। ५०६ ।। एवं परिभावयन् पादे पादे प्रवृत्तविश्रामः । चतुर्विंशतिस्तवसूत्रं पठति स्थितो योगमुद्रातः ।। ५०६ ।।
આ પ્રમાણે ભાવનાથી ભાવિત બનતાં, એક-એક પદે વિશ્રામ કરતાં (અટકતા), યોગમુદ્રામાં ઉભા રહી ચોવીશ જિનેશ્વરોની સ્તુતિનું સૂત્ર બોલે. ताप्रमाणे (409)
"लोगस्सुजोयगरे” इत्यादि । "लोकस्य उद्योतकरान् ” इत्यादि ।।
'दोsने प्रशित ४२ना।' वि.
एगो एत्थ सिलोगो, छक्कै गाहाण होइ विनेयं । तह पायपमाणाओ, अट्ठावीसं च विरईओ ॥ ५०७ ।।
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org