________________
बिंबस्स जस्स पुरओ, पारद्धा वंदना थुई तस्स । चेइयगेहे सामन्नवंदणे मूलबिंबस्स ।। ५०१ ॥ बिम्बस्य यस्य पुरतः प्रारब्धा वन्दना स्तुतिस्तस्य । चैत्यगेहे सामान्यवन्दने मूलबिम्बस्य ।। ५०१ ।।
જે પ્રતિમાજીની સામે ચૈત્યવંદનાનો પ્રારંભ કર્યો હોય તેમની સ્તુતિ બોલવી, અને જો જિનમંદિરમાં સામાન્યથી ચૈત્યવંદના કરાતી હોય. (કોઇ એક પ્રતિમાજીને ઉદ્દેશી ચૈત્યવન્દના ન કરાતી હોય) તો મૂલનાયક ભગવાનની स्तुति जोसवी. (५०१ )
जओ
जेसिं भावजिणाणं, विहियं सक्कत्थएण संथवणं । जेसिं च चेइयाणं, कओ मए वंदणुस्सग्गो ।। ५०२ ।।
यत :
येषां भावजिनानां विहितं शक्रस्तवेन संस्तवनम् । येषां च चैत्यानां कृतो मया वन्दनोत्सर्गः ।। ५०२ ।।
જે ભાવ જિનેશ્વરોની શક્રસ્તવ વડે સ્તવના કરી છે, જેમના ચૈત્યોને વંદન કરવા માટેનો કાઉસગ્ગ મારા દ્વારા કરાયો છે. (૫૦૨)
तेसिं भुवणगुरूणं, ससुरासुरमणुयवंदियकमाणं । नामाणुकित्तणेणं, करेमि सुकयत्थमप्पाणं ।। ५०३ ।। तेषां भुवनगुरूणां ससुराऽसुरमनुजवन्दितक्रमाणाम् । नामानुकीर्तनेन करोमि सुकृतार्थमात्मानम् ।। ५०३ ।।
દેવો, અસુરો અને મનુષ્યોની પર્ષદા જેમના ચરણકમલમાં નમસ્કાર કરે છે તેવા ત્રણે ભુવનોના ગુરૂ એવા પરમાત્માઓના નામનું ઉત્કીર્તન કરવા વડે મારા આત્માને હું અત્યંત કૃતાર્થ કરું. (૫૦૩)
अहवा भारहवासे, एए आसन्नकालभावित्ता ।
Jain Education International
૧૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org