________________
ત્યાગ કરું છું આ પ્રમાણે નિયત એવી પદઘટના પણ થઇ શકે. (૪૬૭)
(प्रश्न) एत्थ उ भणेज कोइ, निरत्थया खासियाइआगारा । भणिऊण नमुक्कारं, करेइ खासाइचेट्ठाओ ।। ४६८ ।। अत्र तु भणेत् कश्चिद् निरर्थकाः कासिताद्याकाराः । भणित्वा नमस्कारं करोति कासादिचेष्टाः ।। ४६८ ।।
અહીં કોઇ કહે કે, આ ખાંસી વગેરેના આગારો નિરર્થક મૂકયા છે કેમ કે નમસ્કાર બોલીને (નમો અરિહંતાણં બોલીને) ખાંસી વિગેરે ક્રિયા કરે. (૪૬૮)
नवकारपाढमेरो, काउस्सग्गो इहं पडिन्नाओ ।
तं पुण साहीणं चिय, किं पुण आगारकरणेण ? ।। ४६९ ।। नमस्कारपाठमर्यादः कायोत्सर्ग इह प्रतिज्ञातः ।
तत् पुनः स्वाधीनमेव किं पुनराकारकरणेन ? ।। ४६९ ।।
અહીં તો નમસ્કારના પાઠની મર્યાદાવાળા કાઉસ્સગ્ગની પ્રતિજ્ઞા કરે છે. તે નમસ્કારનો પાઠ તો જયારે ઇચ્છીએ ત્યારે કરી શકાય છે તો પછી આગાર राजवानी ४३२ शी छे ? ( ४५८ )
ऊससियं नीससियं, मोत्तुं अंगाइसुहुमचलणं च ।
सेसा णिरत्थय च्चिय, आगारा एत्थ गुरुराह ।। ४७० । उच्छ्वसितं निःश्वसितं मुक्त्वाऽङ्गादिसूक्ष्मचलनं च । शेषा निरर्थका एव आकारा अत्र गुरुराह ।। ४७० ।।
ઉચ્છ્વાસ, નિઃશ્વાસ અને અંગ વિગેરેના સૂક્ષ્મ કંપનને છોડીને બાકીના આગારો નિરર્થક જ છે. આ પ્રમાણેના પૂર્વપક્ષનો ગુરૂભગવંત ઉત્તર આપે છે. (४७०)
(प्रत्युत्तर)
सच्चमिह वंदणाए, अड्डुस्सासंतकाउसग्गेसु ।
१४०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org