________________
काओ देहो तस्स उ ठाणं उड्ढाइणा पगारेण । संठावणमेत्थं पुण, उद्धट्ठाणं खलु पहाणं ।। ४६४ ।। कायो देहस्तस्य तु स्थानमूर्ध्वादिना प्रकारेण । संस्थापनमत्र पुनरूर्ध्वस्थानं खलु प्रधानम् ।। ४६४ ।।
કાય એટલે દેહ, તેની ઠાણું એટલે ઉભા રહેવું વિગેરે પ્રકાર વડે ગોઠવણ ક૨વી, અહીં ઉર્ધ્વસ્થાન-ઉભા રહેવું તે મુખ્ય પ્રકાર છે. (કાયોત્સર્ગનો મુખ્ય પ્રકાર ઉભા ઉભા ક૨વાનો) (૪૬૪)
तेण उ उस्सग्गेणं, उस्सग्गो एस मज्झ दट्ठव्वो । मोणेण उ वायाए, निरोहरूवेण क रणेण ।। ४६५ ।। तेन तु उत्सर्गेणोत्सर्ग एष मम द्रष्टव्यः । मौनेन वाचो निरोधरूपेण करणेन ।। ४६५ ।।
तु
તસ્વરૂપ પરિત્યાગ દ્વારા મારો આ પરિત્યાગ જાણવો. ‘મોણેણં’ એટલે વાણિના નિરોધરૂપ મૌન વડે (કાઉસ્સગ્ગ જાણવો)(૪૬૫)
झाणेण पंचपरमेट्ठिसंथुईपमुहवत्थुचिंताए ।
किरियातिगेण सहिओ, अप्पाणं वोसिरामिति ।। ४६६ ।। ध्यानेन पञ्चपरमेष्ठिसंस्तुतिप्रमुखवस्तुचिन्तया । क्रियात्रिकेण सहित आत्मानं व्युत्सृजामीति ।। ४६६ ।।
'झाणेण खेटले पांय परमेष्ठियोनी स्तुति प्रमुख पहार्थोना विन्तन वडे, આમ ત્રણ ક્રિયાઓથી સહિત હું આત્માનો ત્યાગ કરું છું. (૪૬૬)
कार्यं च वोसिरामी, ठाणाईएहिँ करणभूएहिं ।
अप्पाणं ति य निययं, पयघडणा होइ एवं पि ।। ४६७ ।। कायं च व्युत्सृजामि स्थानादिकैः करणभूतैः । आत्मानमिति च नियतं पदघटना भवति एवमपि ।। ४६७ ।। સ્થાન, મૌનાદિ સાધનો વડે કાયાનો ત્યાગ કરું છું અને આત્માનો પણ
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org