________________
-
पायडियपाडिहेरं, देवागमसोहियं चेव ।। २७ ।। “जिनर्द्धिदर्शनार्थमेकं कारयति कोऽपि भक्तियुतः । प्रकटितप्रातिहार्य देवागमशोभितं चैव ।। २७ ।। જિનેશ્વર ભગવાનની ઋદ્ધિને દેખાડવા માટે ભક્તિસભર કોઈ આત્મા ! પ્રાતિહાર્યોથી યુક્ત અને દેવોના આગમનથી શોભતી એક જિનપ્રતિમાને भरावे. (२७)
(त्रा भने पांय निलिस) दंसण-नाण-चरित्ता-ऽऽराहणकजे जिणत्तिअं कोई। परमेहिनमोक्कारं, उज्जमियं कोइ पंच जिणे ॥ २८ ।। / दर्शन-ज्ञान-चारित्राऽऽराधनकार्ये जिनत्रिकं कोऽपि । परमेष्ठिनमस्कारमुद्यमितं कोऽपि पञ्च जिनान् ।। २८ ।।
દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે કોઈ ત્રણ જિનપ્રતિમાઓને કરાવે અને પંચ પરમેષ્ઠિ નમસ્કારરૂપ નવકાર મંત્રના ઉજમણામાં કોઈ પાંચ (५) निप्रतिमामो मरावे. (२८)
(योवीस निलिम्पी) कल्लाणयतवमहवा, उजमियं भरहवासभावि त्ति । बहुमाणविसेसाओ, केई कारेंति चउवीसं ।। २९ ।। कल्याणकतपोऽथवोद्यमितं भरतवर्षभाविन इति । बहुमानविशेषात्केऽपि कारयन्ति चतुर्विंशतिम् ।। २९ ।।
ચોવીશ ભગવાનના કલ્યાણક તપનું ઉજમણું કર્યું હોય તેથી, અથવા ભરતક્ષેત્રમાં આ ભગવંતો થયા છે તેથી વિશેષ બહુમાનપૂર્વક કેટલાક पुश्यात्मामो योवीश (२४) निप्रतिमामाने उरावे छे. (२८)
(એકસો સિત્તેર જિનબિમ્બો) उक्कोस सत्तरिसयं, नरलोए विहरइ त्ति भत्तीए । सत्तरिसयं पि कोइ, बिंबाणं कारइ धणड्ढो ।। ३० ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org