________________
जिनभवनानि तिर्यक् संख्यातीतानि भौमनगरेषु ।
ज्योतिषिकविमानेषु च ततोऽपि खलु संख्यगुणितानि ।।६४६।।
તિર્આલોકમાં વ્યંતરોના નગરોમાં અસંખ્ય જિનચૈત્યો છે અને જ્યોતિષ દેવોના વિમાનોમાં તેના કરતાં પણ (પૂર્વોકત અસંખ્યાત કરતાં પણ) સંખ્યાતગુણા જિનાલયો હોય છે. (૬૪૬)
वासहर-मेरु- वक्खार - दहवई - माणुसुत्तरनगेसु । नंदीसर - कुंडल - रुयग- वट्टवेयड्ढमाईसु ।। ६४७ ।। वर्षधर-मेरु-वक्षस्कार-द्रहपति मानुषोत्तरनगेषु ।
नन्दीश्वर - कुण्डल - रुचक- वृत्तवैताढ्यादिषु ।। ६४७ ।।
वर्षधर पर्वतो (9), मे३पर्वत, वक्षस्कार पर्वतो, सरोवरो, मानुषोत्तर પર્વતોના કૂટો, નન્દીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ, રુચક દ્વીપ અને વૃત્તવૈતાઢ્યાદિ udal 43........(480) પર્વતો પર. (५४७)
पंचदसकम्मभूमिसु सासय कित्तिमयभेयभिन्नाई । अरहंतचेइयाई, तिरियलोगम्मि तेसिमहं ।। ६४८ ।। पञ्चदशकर्मभूमिषु शाश्वत कृत्रिमकभेदभिन्नानि । अर्हच्चैत्यानि तिर्यग्लोके तेषामहम् ।। ६४८ ।।
--
તેમજ પંદર કર્મભૂમિને વિષે શાશ્વત અને જીવોદ્વારા બનાવાયેલા (અશાશ્વત) ભેદથી ભિન્ન, આમ તિર્હાલોકને વિષે જે અરિહંત ભગવાનના ચૈત્યો છે તેમનો હું (કાયોત્સર્ગ કરું છું.) (૬૪૮)
अरहतचेइयाणं, करेइ इच्चाइदडग पढिउं ।
पुव्विं व काउसग्गं, करेज झाएज मंगलगं ।। ६४९ ।। अर्हच्चैत्यानां करोति इत्यादिदण्डकं पठित्वा । पूर्वमिव कायोत्सर्गं कुर्याद् ध्यायेद् मङ्गलकम् ।। ६४९ ।। ‘અરહંત ચેઇયાણં કરેમિ’...ઇત્યાદિ સૂત્ર બોલી પૂર્વની જેમ કાઉસ્સગ્ગ કરે અને મંગલ-નમસ્કાર મંત્રને ધ્યાવે. (૬૪૯)
Jain Education International
૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org