________________ छे. (788) चरणहियाण किरिया, सव्वा वि जिणेदवंदणा चेव / आणाणुपालणं चिय, जम्हा तं बिंति तत्तविऊ / / 799 / / चरणस्थितानां क्रिया सर्वापि जिनेन्द्रवन्दना एव / आज्ञानुपालनमेव यस्मात् तद् ब्रुवते तत्त्वविदः / / 799 / / ચારિત્રધારી મહાત્માઓની સર્વ ક્રિયાઓ જિનેશ્વરોની વંદનારૂપ જ છે કેમકે તત્ત્વને જાણનારા વિદ્વાનો આજ્ઞાના સંપૂર્ણ પાલનને જ ઉત્કૃષ્ટ જિનવંદના छे. (789) चरणकरणाविरोहा, साहू वंदंति हीणमहियं वा / किरियंतरे वि तेसिं, परिणामो तग्गओ चेव / / 800 / / चरणकरणाऽविरोधात् साधवो वन्दते हीनमधिकं वा / क्रियान्तरेऽपि तेषां परिणामस्तद्गत एव / / 800 / / ચરણસિતરી અને કરણસિત્તરીમાં બાધ ન આવે તે રીતે મહાત્માઓ ઓછી કે વધારે વન્દના કરે છે કેમકે બીજી ક્રિયા કરતી વખતે પણ તે મહાત્માઓનો भाव माशाना अनुपालन 35 पंहनानो 4 होय छे. (800) गिहिणो पुण सो भावो, ताव त्ति य जाव वंदणं कुणइ / आरंभपरिग्गहवावडस्स न उ सेसकालम्मि / / 801 / / गृहिणः पुनः स भावस्तावदिति च यावद्वन्दनां करोति / आरम्भपरिग्रहव्यापृतस्य न तु शेषकाले / / 801 / / જ્યારે ગૃહસ્થને તો વંદનાનો ભાવ જ્યાં સુધી વંદના કરે ત્યાં સુધી જ હોય છે, આરંભ અને પરિગ્રહમાં મગ્ન બનેલા તેમને બાકીના સમયમાં વંદનાનો भाव होतो नथी. (801) तम्हा संपुन्न च्चिय, जुत्ता जिणवंदणा गिहत्थाणं / सुहभाववुड्ढिओ जं, जायइ कम्मक्खओ विउलो / / 802 / / तस्मात् संपूर्णा एव युक्ता जिनवन्दना गृहस्थानाम् / 240 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org