________________ - meme शुभभाववृद्धेर्यद् जायते कर्मक्षयो विपुलः / / 802 // તેથી ગૃહસ્થોને ઉત્કૃષ્ટ જિનવંદના કરવી જ યોગ્ય છે જેથી શુભભાવોની पृद्धिधी विपुल ननिसाय छे. (802) (अपवाह) संपुन्नपक्खवाई, वित्तिविरोहाइकारणा कह वि / डहरतरं पि कुणतो, संपुनाए फलं होइालहइ) / / 803 / / संपूर्णापक्षपाती वृत्तिविरोधादिकारणात् कथमपि / लघुतरामपि कुर्वन् संपूर्णायाः फलं भवति (लभते) / / 803 / / / ઉત્કૃષ્ટ ચૈત્યવન્દનાનો પક્ષપાતી આજીવિકામાં બાઘ આવવો વિગેરે કોઈ પણ કારણથી કદાચ નાની પણ ચૈત્યવન્દના કરે તો પણ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનું ३ण भेगवे छ. (203) जो पुण पमायसीलो, कुग्गहमरलेण वावि हयसन्नो / संपुनाकरणमणो-रहं पि हियए न धारेइ / / 804 / / यः पुनः प्रमादशीलः कुग्रहगरलेन वाऽपि हतसंज्ञः / संपूर्णाकरणमनोरथमपि हृदये न धारयति / / 804 // જે વળી અત્યંત પ્રમાદી છે અથવા તો કદાગ્રહના ગરલ (ધીમા ઝેર) થી નષ્ટ થયેલી. બુદ્ધિવાળો છે અને તેથી ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના કરવાના મનોરથને 59 ६६यां धा२९५ उरतो नथी. (804) सो मोहतिमिरछाइय-दिही बहुदुक्खसावयाइने / संमग्गमपावंतो, परिभमइ चिरं भवारने / / 805 / / स मोहतिमिरच्छादितदृष्टिबहुदुःखश्वापदाकीर्णे / सन्मार्गमप्राप्नुवन् परिभ्रमति चिरं भवारण्ये / / 805 / / તે મોહના અંધારાથી છવાઈ ગયેલા વિવેકચાવાળો ઘણા દુ:ખો રૂપી જંગલી પશુઓથી ભરેલા ભવજંગલમાં સન્માર્ગને પ્રાપ્ત નહીં કરતો લાંબા કાળ सुधी मछ.(८०५) - 241 Jain Education International ___ For Private & Personal Use Only www.jainelibrary.org