________________ यद्यपि बहुधा न शक्यते द्वौ वारौ अवश्यकर्तव्यम् / संविग्नमुनिभिर्यत आचीर्णं वर्णितमेव / / 795 / / જો કે વારંવાર વંદના કરવી શક્ય નથી છતાં પણ બે વાર તો અવશ્ય વંદના કરવી જોઈએ કેમકે સંવિગ્ન મુનિઓ વડે તેવું આચરાયેલું છે અને શાસ્ત્રમાં ५९पुंछ. (785) सुहभाववुड्ढिहेउं, निच्चं जिणवंदणा सिवत्थीहिं / संपुन्ना कायव्वा, विसेसओ गेहवासीहिं / / 796 / / शुभभाववृद्धिहेतुं नित्यं जिनवन्दना शिवार्थिभिः / संपूर्णा कर्तव्या विशेषतो गेहवासिभिः / / 796 / / વિશેષથી મોક્ષાભિલાષક જીવોએ શુભભાવની વૃદ્ધિ માટે સંપૂર્ણ - ઉત્કૃષ્ટ એવી જિનવદના રોજ અવશ્ય કરવી જોઇએ. (796). आह किमेसा तुब्बे, विसेसओ सावयाणमुवइट्ठा ? / किं साहूण न नियमो ?, भणइ गुरू सुणसु परमत्थं / / 797 / / / आह किमेषा युष्माभिर्विशेषतः श्रावकाणामुपदिष्टा ? / कि साधूनां न नियमः ? भणति गुरुः श्रुणु परमार्थम् / / 797 // આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના વિશેષથી શ્રાવકોને કેમ બતાવી? સાધુ ભગવંતોને આનો કેમ નિયમ નહીં? એમ શિષ્ય પ્રશ્ન કરતાં ગુરૂ ભગવંત કહે છે. તેનું રહસ્ય તુ સાંભળ. (797) समणाण सावयाण य, उस्सग्गो एस चेव दडव्वो। गिहिणां विसेसभणणे, बितीमं कारणं गुरुणो / / 798 / / श्रमणानां श्रावकाणां चोत्सर्ग एष एव द्रष्टव्यः / गृहिणां विशेषभणने ब्रुवन्तीदं कारणं गुरवः / / 798 / / સાધુ ભગવંતો અને શ્રાવકો બન્ને માટે ઉત્સર્ગ તો આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનાનો ! જ જાણવો. ફક્ત ગૃહસ્થોને વિશેષથી કહેવામાં ગુરૂભગવંતો આ કારણ કહે 239 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org