________________
(પાંચમા પંચાશકમાં બારમી ગાથાની સાક્ષી) वयभंगो गुरुदोसो, थेवस्स य पालणा गुणकरी उ । गुरुलाघवं च नेयं, धम्मम्मि अओ य आगारा ।। ४५७ ।। व्रतभङ्गो गुरुदोषः स्तोकस्य च पालना गुणकरी तु । गुरु - लाघवं च ज्ञेयं धर्मेऽतश्चाकाराः ।। ४५७ ।।
લીધેલા વ્રતનો ભંગ કરવો એ બહુ મોટો દોષ છે, જ્યારે થોડા વ્રતોનું પાલન એ ગુણને કરનારું છે. આમ ધર્મને વિષે ગુરૂ-લાઘવ (ગુણ વધારે અને દોષ ઓછો) વિચારવું જોઇએ તેથી જ આગારોની પ્રરૂપણા કરી છે.(૪૫૭)
किञ्च
अविहिमरणं अकाले, सलहिजइ नेय धाम्मियजणाणं । अप्पाणम्मि परम्मि य, जेण समो तेसि परिणामो ॥। ४५८ ।। किञ्च
अविधिमरणमकाले श्लाघ्यते नैव धार्मिकजनानाम् । आत्मनि परे च येन समस्तेषां परिणामः ।। ४५८ ।।
વળી ધાર્મિક જીવોનું અકાળે અવિધિથી થતું મરણ જરા પણ પ્રશંસાતું નથી (પ્રશસ્ય નથી.) કેમ કે સ્વ અને પરને વિષે તેમનો પરિણામ સમાન હોય છે. (તેથી જેમ પરનો ઘાત હિંસક છે તેમ સ્વનો ઘાત પણ દુષ્ટ છે.) (૪૫૮)
जओ भणियं
भावियजिणवयणाणं, महत्तरहियाण नत्थि उ विसेसो । अप्पाणम्मि परम्मि य, तो वजे पीडमुभओऽवि ।। ४५९ ।। यतो भणितम्
-
भावितजिनवचनानां महत्तरहृदयानां नास्ति तु विशेषः । आत्मनि परे च ततो वर्जयेत् पीडामुभतोऽपि ।। ४५९ ।।
કેમકે કહ્યું છે કે - જિનેશ્વર ભગવંતોના વચનોને જેણે હૃદયમાં સ્થિર કર્યા છે એવા વિશાળ દિલવાળા જીવોને સ્વ અને પરમાં કોઇ ભેદ હોતો નથી તેથી
૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org