________________
जिणवंदणापयट्टो, पाणञ्चायं करेज जड़ जीवो ।
मोक्खो वा सग्गो वा, नियमेण करडिओ तस्स ।। ४५४ ।। जिनवन्दनाप्रवृत्तः प्राणत्यागं कुर्याद् यदि जीवः । मोक्षो वा स्वर्गो वा नियमेन करस्थितस्तस्य ।। ४५४ ।।
પરમાત્માની વંદનામાં પ્રવૃત્ત જીવ જો કોઇ કારણસર પ્રાણત્યાગ કરે તો મોક્ષ અથવા સ્વર્ગ અવશ્ય તેના હાથવેંતમાં હોય છે.(અવશ્ય મળે છે.) (४५४)
(खाणारी राजवामां घोष)
का भत्ती तिथयरे ?, का वा एगग्गया मणे तस्स ? | जो वंदणापवत्तो, संभावइ देहसुह- दुक्खे ।। ४५५ ।।
का भक्तिस्तीर्थकरे ? का वा एकाग्रता मनसि तस्य ? | यो वन्दनाप्रवृत्तः संभावयति देहसुख-दुःखानि ।। ४५५ ।।
જે જીવ વંદનામાં પ્રવૃત્તિ કરતી વખતે પણ શરીરના સુખ ને દુઃખની સંભાળ રાખે છે તેની તીર્થંકર પરમાત્માઓને વિષે ભક્તિ કેવી ? અને તેના મનની એકાગ્રતા પણ કેવી હોઇ શકે ? (અર્થાત્ ન જ હોય) (૪૫૫)
(प्रत्युत्तर)
आचार्य :
नो देहरक्खणट्ठा, आगारपरूवणा इमा किं तु । सुविसुद्धपालणट्ठा, भंगभया चेव भणियं च ।। ४५६ ।।
आचार्य :
नो देहरक्षणार्थमाकारप्ररूपणा इयं किन्तु । सुविशुद्धपालनार्थं भङ्गभयाचैव भणितं च ।। ४५६ ।।
આચાર્ય ભગવંત જવાબ આપે છે - આગારોની પ્રરૂપણા દેહના રક્ષણ માટે નથી કરી પરંતુ સુવિશુદ્ધ રીતે કાયોત્સર્ગનું પાલન થાય તે માટે અને ભંગ ન थाय तेवा लयथी छुरी छे. वणी उधुं छे ने .. (४५५)
Jain Education International
૧૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org