________________
(नानिमित्त मागा) वायनिसरगुडोया, भमली तह चेव पित्तमुच्छा य । एए य बहुनिमित्ता, अजिन्नपित्ताइबहुयत्ता ।। ४५१ ॥ वातनिसर्गोढ्ता भ्रमरी तथैव पित्तमूर्छा च । एते च बहुनिमित्ता अजीर्ण-पित्तादिबहुकत्वात् ।। ४५१ ।।
પવન ફૂટવો, ઓડકાર, ભ્રમરી તેમજ પિત્તની મૂર્છા આ ૪ આગારો અજીર્ણ અને પિત્તાદિ નિમિત્તની બહુલતાના કારણે થાય છે તેથી બહુનિમિત્તક सा॥२उवाय छे. (४५१)
__(स, नियोग४ अनेमाह) ऊससियं नीससियं, दो सहजा तह निओगजा तिन्नि। खेलं-ग-दिहि-संचालनामया सेसया बज्झा ।। ४५२ ।। उच्छ्वसितं निःश्वसितं द्वौ सहजौ तथा नियोगजास्त्रयः । श्लेष्मा-ङ्ग-दृष्टि-संचारनामकाः शेषका बाह्याः ।। ४५२ ।।
७८७पास मने नि:श्वास में ये स४ मारो छ. (सूक्ष्म मेवा) ४, | અવયવો અને ચક્ષુનો સંચાર, એ ત્રણ નિયોગજ આગારો છે અને બાકીના पा मारो छे. (४५२)
(मागारोनी ४३२ शुंछ ?) आह भुयणेक्कपहुणो, वदणकन्जे पयट्टमाणस्स । सत्तवओ न हु जुत्तं, आयारपगप्पणं एयं ।। ४५३ ।। आह भुवनैकप्रभोर्वन्दनकार्ये प्रवर्तमानस्य । सत्त्ववतो न खलु युक्तमाकारप्रकल्पनमेतत् ।। ४५३ ।। શિષ્ય પ્રશ્ન પૂછે છે- સમગ્ર વિશ્વના એક માત્ર સ્વામિ દેવાધિદેવના વંદનના કર્તવ્યમાં પ્રવર્તતા સત્વશાળી જીવને આ આગારોની વિચારણા કરવી એ ४२।५९ योग्य नथी. (४५3)
(જિનવંદના વખતે મૃત્યુ પામનાર અવશ્ય સ્વર્ગ કે મોક્ષમાં)
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org