________________
(सिद्धोनी स्तवनानुं अरस)
एवं चउप्पयारा, अरहंता ताव वंदिया एए ।
संपइ कमपत्ताणं, सिद्धाण करेमि संथवणं ।। ७०७ ।। एवं चतुष्प्रकारा अर्हन्तस्तावद् वन्दिता एते ।
संप्रति क्रमप्राप्तानां सिद्धानां करोमि संस्तवनम् ।। ७०७ ।।
આ પ્રમાણે ચાર પ્રકારના – ચાર નિક્ષેપાના અરિહંતોને વંદન કર્યા. હવે ક્રમથી પ્રાપ્ત થતા સિદ્ધ ભગવંતોની સ્તવના કરું છું. (૭૦૭)
अहव चिइवंदणाओ, सिद्धत्तं जेहि पावियं पुव्विं । तप्पयलाभनिमित्तं सिद्धे वंदामि ते इहिं ।। ७०८ ।। अथवा चैत्यवन्दनात् सिद्धत्वं यैः प्राप्तं पूर्वम् । तत्पदलाभनिमित्तं सिद्धान् वन्दे तानिदानीम् ।। ७०८ ।। અથવા ચૈત્યવંદનથી જેમણે સિદ્ધપણું પહેલા મેળવ્યું છે તે સિદ્ધોને હવે તે સિદ્ધપદની પ્રાપ્તિ થાય તે માટે હું વંદું છું. (૭૦૮)
जह गारुडिओ गरुडं, विजो धन्नंतरिं सया सरइ । विजासिद्ध विजाहरो वि इट्ठत्तसिद्धत्थं ।। ७०९ ।। यथा गारुडिको गरुडं, वैद्यो धन्वन्तरिं सदा स्मरति । विद्यासिद्धं विद्याधरोऽपि इष्टत्वसिद्ध्यर्थम् ।। ७०९ ।।
જેમ પોતાના ઇષ્ટપણાની સિદ્ધિ માટે મદારી ગરૂડ દેવને સ્મરે, વૈદ્ય સદા સર્વોત્કૃષ્ટ વૈદ્ય એવા ધન્વન્તરિને યાદ કરે અને વિઘાઘર પણ સકળ વિદ્યા જેને સિદ્ધ થયેલી છે તેવા વિદ્યાસિદ્ધનું સ્મરણ કરે...(૭૦૯)
एवं सिद्धपयत्थी, करेमि सिद्धाण संथवमियाणिं ।
इय भावतो सम्मं, सिद्धाण थुई पढइ ( पयओ) ।। ७१० ।। एवं सिद्धपदाऽर्थी करोमि सिद्धानां संस्तवमिदानीम् ।
इति भावयन् सम्यक् सिद्धानां स्तुतिं पठति ( प्रयतः) ।। ७१०।। આ પ્રમાણે સિદ્ધપદનો અભિલાષક હું હવે સિદ્ધોની સ્તવના કરું છું એ
Jain Education International
૨૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org