________________
इह पुक्खरवरदंडे, दव्वरिहताण वंदणा विहिया । तित्थयरनामबंधणनिबंधणं जेण सुयणाणं ॥ ७०४ ।। इह पुष्कर वरदण्डे द्रव्याहता वन्दना विहिता। तीर्थकरनामबन्धननिबन्धनं येन श्रुतज्ञानम् ।। ७०४ ।।
અહીં ‘પુફખરવર' સૂત્રમાં દ્રવ્યતીર્થકરોને વંદના કરી. (અહીં પ્રશ્ન થાય કે અહીં તો શ્રુતજ્ઞાનને વંદના કરી તેમાં દ્રવ્યતીર્થકરની વંદના કેવી રીતે આવી તો તેનું સમાધાન કરતા કહે છે) કેમકે તીર્થંકર નામકર્મ બાંધવામાં શ્રુતજ્ઞાન ॥२९॥ छे. (७०४)
भणियं च
भूयस्स भाविणो वा, भावस्सिह कारणं तु जं लोए । तं दव्व सव्वन्नू, सचेयणाऽचेयणं बेंति ।। ७०५ ।। भणितं च
भूतस्य भाविनो वा भावस्येह कारणं तु यल्लोके । तद् द्रव्यं सर्वज्ञाः सचेतना-ऽचेतनं ब्रुवन्ति ।। ७०५ ।।
ભૂતકાળ કે ભવિષ્યમાં થયેલા કે થનારા ભાવનું લોકમાં જે સજીવ કે નિર્જીવ કારણ હોય તેને સર્વજ્ઞ ભગવંતો દ્રવ્ય કહે છે. (૭૦૫)
(तर्थ२ नमन २al) तहाहि
अप्पुव्वनाणगहणे, सुयभत्ती पवयणे पभावणया । एएहिँ कारणेहिँ, तित्थयरत्तं लहइ जीवो।। ७०६ ।। तथाहि
अपूर्वज्ञानग्रहणे, श्रुतभक्तिः प्रवचने प्रभावनता । एतैः कारणेः तीर्थकरत्वं लभते जीवः ।। ७०६ ।।
ભૂતકાળે નહીં મેળવેલા જ્ઞાનને મેળવવું, શ્રુતની ભક્તિ અને પ્રવચનની प्रभावन - २९) 4394 तीर्थ ४२५j भगवे छे. (७०१)
२१२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org