________________
फलसवणाओ जम्हा, बुद्धिपहाणा पवत्तंति ।। ७३७ ।। कृत्वा नमस्कार शंसति तस्यैवानल्पमाहात्म्यम् । फलश्रवणाद् यस्माद् बुद्धिप्रधानाः प्रवर्तन्ते ।। ७३७ ।।
આ પ્રમાણે નમસ્કાર કરીને હવે તે નમસ્કારના જ અતિશય મહાન એવા માહાભ્યને જણાવે છે કેમકે બુદ્ધિજીવી મનુષ્યો ફળને સાંભળીને કાર્યમાં પ્રવૃત્તિ
छे. (७७)
“एक्को वि नमोक्कारो" गाहा । "एकोऽपि नमस्कारः" गाथा ।
ગાથા: એક પણ કરેલો નમસ્કાર
एक्को सव्वपहाणो, अब्बीओ वावि एत्थ नायव्वो। वीरस्स नमोकारो, किं पुण बहुग त्ति अविअत्थो । ७३८ ।। एकः सर्वप्रधानोऽद्वितीयो वाऽप्यत्र ज्ञातव्यः । वीरस्य नमस्कारः किं पुनर्बहुक इति अपि-अर्थः ।। ७३८ ।।
“એક્કો' એટલે સર્વશ્રેષ્ઠ અથવા એકનો અર્થ અહીં, માત્ર એક જ બીજો નહીં એમ જાણવો, વીર ભગવાનને (કરેલો) નમસ્કાર, ઘણાની તો વાત જ શું ७२वी ? मावो पि' नो मर्थ छ. (७३८)
ओहि-मणपजवनाणिणो वि सामन्नओ जिणा होति । जियबहुगुरुकम्मत्ता, तेसि वरा हुंति केवलिणो । ७३९ ।। अवधि-मनःपर्यवज्ञानिनोऽपि सामान्यतो जिना भवन्ति । जितबहुगुरुकर्मत्वात् तेषां वरा भवन्ति केवलिनः ।। ७३९ ।।
ઘણા બધા ભારે કર્મોને (ઘાતી કર્મોને) જીતી લીધા હોવાથી સામાન્યથી અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીઓ પણ જિન કહેવાય છે. તેમનાથી શ્રેષ્ઠ अवशानी मगवंत होय छे...(७३८)
तेहितो वि पहाणो, जिणवरवसभो ति वद्धमाणजिणो। तस्स नमोकारो जो, माहप्पं भन्नए तस्स ।। ७४० ।।
૨૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org