________________
इंतेहिं जतेहिँ य, बोहिनिमित्तं ति संपयत्थीहिं । अविरहियं देवेहिं, जिणपयमूलं सयाकालं ।। ७३४ ।। तथाहि
आयद्भिर्याद्भिश्च बोधिनिमित्तमिति संपदर्थिभिः । अविरहितं देवैर्जिनपदमूलं सदाकालम् ।। ७३४ ।।
બોધિ-જિનધર્મની પ્રાપ્તિ માટે કે સમ્પત્તિના અભિલાષથી આવતા અને જતા દેવતાઓથી જિનેશ્વર ભગવંતના ચરણકમલ સદા કાળ માટે અવિરહિત होय छे - युक्त होय छे. (७३४)
( हेवा पंसि नमसंति)
बाहिरिगा वि हु सेवा, संभवइ अओ विसेसओ भणियं । जं देवा पंजलिणो, भत्तिवसाओ नमसंति । ७३५ ।।
बाह्याऽपि खलु सेवा संभवत्यतो विशेषतो भणितम् । यं देवाः प्राञ्जलयो भक्तिवशाद् नमस्यन्ति ।। ७३५ ।
આવી સેવા તો માત્ર બહારથી પણ હોઇ શકે એટલે કે દિલમાં ભક્તિભાવ ન હોવા છતાં માત્ર બાહ્યા આડંબર હોય તેવી શંકાને દૂર કરવા વિશેષથી કહ્યું – બે હાથ જોડીને દેવતાઓ ભક્તિપૂર્વક જેમને નમસ્કાર કરે છે. (૭૩૫)
सेवा - नमसणाई, सुरेहिँ कीरति सुरवईणं पि ।
तं देवदेवमहियं, सुरवइमहियं ति संलत्तं ।। ७३६ ।।
सेवा- नमस्यनानि सुरैः क्रियन्ते सुरपतीनामपि । तद् देवदेवमहितं सुरपतिमहितमिति संलपितम् ।। ७३६ ।
આવા સેવા અને નમસ્કાર તો દેવતાઓ વડે ઇન્દ્રને પણ કરાય છે તેથી ઇન્દ્રથી પણ અધિક બતાવવા તં - તે ‘દેવદેવમહિયં’ દેવોના પણ દેવ ઇન્દ્રથી જેઓ પૂજાયેલા છે તેમ કહ્યું. (સિરસા વંદે મહાવીર - મસ્તકથી તેવા મહાવીરસ્વામિને વંદન કરું છું.) (૭૩૬)
काउण नमोक्कारं, संसइ तस्सेवऽणप्पमाहप्पं ।
Jain Education International
૨૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org